Adani Group: 2600% વધ્યો અદાણીનો આ શેર, 26 રૂપિયાથી પહોચ્યો 700 રૂપિયાને પાર, 14 લાખથી વધારે છે રોકાણકારો

અદાણીના આ શેર 09 જૂલાઈ અને મંગળવારે 6 ટકાથી વધુ વધીને 745 રૂપિયા પર પહોચી ગયો હતો. છેલ્લા 4 વર્ષમાં કંપનીના શેરમાં 2600 ટકાથી વધુનો વધારો થયો છે. અદાણીના આ શેરમાં એક વર્ષમાં 200 ટકાથી વધુનો વધારો થયો છે. અદાણીનો આ શેર 10 જુલાઈ, 2023ના રોજ 242.05 રૂપિયા પર હતો.

| Updated on: Jul 10, 2024 | 4:11 PM
અદાણી ગ્રુપની કંપનીના શેરમાં 09 જૂલાઈ અને મંગળવારે સારો ઉછાળો જોવા મળ્યો છે. મંગળવારે અદાણીનો આ શેર 6 ટકાથી વધુ વધીને 745 રૂપિયા પર પહોંચ્યો હતો. સોમવારે કંપનીના શેર 697.95 રૂપિયા પર બંધ થયા હતા.

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં 09 જૂલાઈ અને મંગળવારે સારો ઉછાળો જોવા મળ્યો છે. મંગળવારે અદાણીનો આ શેર 6 ટકાથી વધુ વધીને 745 રૂપિયા પર પહોંચ્યો હતો. સોમવારે કંપનીના શેર 697.95 રૂપિયા પર બંધ થયા હતા.

1 / 8
અદાણીના આ શેરમાં 4 વર્ષમાં 2600 ટકાથી વધુનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેર 26 રૂપિયાથી વધીને 700 રૂપિયા થયા છે.

અદાણીના આ શેરમાં 4 વર્ષમાં 2600 ટકાથી વધુનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેર 26 રૂપિયાથી વધીને 700 રૂપિયા થયા છે.

2 / 8
અદાણીના શેરમાં તોફાની ઉછાળો આવ્યો છે. 3 એપ્રિલ, 2020ના રોજ કંપનીના શેર 26.75 રૂપિયા પર હતા. અદાણી પાવરનો શેર 9 જુલાઈ 2024ના રોજ 745 રૂપિયા પર પહોંચી ગયો છે.

અદાણીના શેરમાં તોફાની ઉછાળો આવ્યો છે. 3 એપ્રિલ, 2020ના રોજ કંપનીના શેર 26.75 રૂપિયા પર હતા. અદાણી પાવરનો શેર 9 જુલાઈ 2024ના રોજ 745 રૂપિયા પર પહોંચી ગયો છે.

3 / 8
આ સમયગાળા દરમિયાન કંપનીના શેરમાં 2650 ટકાથી વધુનો વધારો થયો છે. જો કોઈ વ્યક્તિએ 3 એપ્રિલ, 2020ના રોજ અદાણી પાવરના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને તેનું રોકાણ જાળવી રાખ્યું હોય, તો આ શેરની વર્તમાન કિંમત પ્રમાણે તે 27.85 લાખ રૂપિયા સુધી પહોચી ગયું હોત.

આ સમયગાળા દરમિયાન કંપનીના શેરમાં 2650 ટકાથી વધુનો વધારો થયો છે. જો કોઈ વ્યક્તિએ 3 એપ્રિલ, 2020ના રોજ અદાણી પાવરના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને તેનું રોકાણ જાળવી રાખ્યું હોય, તો આ શેરની વર્તમાન કિંમત પ્રમાણે તે 27.85 લાખ રૂપિયા સુધી પહોચી ગયું હોત.

4 / 8
અદાણી પાવરના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 896.75 રૂપિયા છે. તે જ સમયે, કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર 235.70 રૂપિયા છે.

અદાણી પાવરના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 896.75 રૂપિયા છે. તે જ સમયે, કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર 235.70 રૂપિયા છે.

5 / 8
અદાણી પાવરના શેરમાં એક વર્ષમાં 200 ટકાથી વધુનો વધારો થયો છે. અદાણી પાવરનો શેર 10 જુલાઈ, 2023ના રોજ 242.05 રૂપિયા પર હતો. 9 જુલાઈ 2024ના રોજ કંપનીના શેર 745 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા બે વર્ષમાં અદાણી પાવરના શેરમાં 170 ટકાથી વધુનો વધારો થયો છે.

અદાણી પાવરના શેરમાં એક વર્ષમાં 200 ટકાથી વધુનો વધારો થયો છે. અદાણી પાવરનો શેર 10 જુલાઈ, 2023ના રોજ 242.05 રૂપિયા પર હતો. 9 જુલાઈ 2024ના રોજ કંપનીના શેર 745 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા બે વર્ષમાં અદાણી પાવરના શેરમાં 170 ટકાથી વધુનો વધારો થયો છે.

6 / 8
અદાણી ગ્રુપની આ કંપનીના શેર 6 મહિનામાં લગભગ 40 ટકા વધ્યા છે. છેલ્લા 5 વર્ષમાં અદાણી પાવરના શેરમાં 1050 ટકાથી વધુનો વધારો થયો છે. અદાણી પાવરનું માર્કેટ કેપ 280600 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે.

અદાણી ગ્રુપની આ કંપનીના શેર 6 મહિનામાં લગભગ 40 ટકા વધ્યા છે. છેલ્લા 5 વર્ષમાં અદાણી પાવરના શેરમાં 1050 ટકાથી વધુનો વધારો થયો છે. અદાણી પાવરનું માર્કેટ કેપ 280600 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે.

7 / 8
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

8 / 8
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">