ICC Chairman : જય શાહ બે નહીં પરંતુ ત્રણ વર્ષ માટે બની શકે છે ICCના અધ્યક્ષ, જાણો કારણ

BCCIના સેક્રેટરી તરીકે 5 વર્ષ સુધી સેવા આપ્યા બાદ જય શાહ હવે 1 ડિસેમ્બરથી ICCની કમાન સંભાળવા જઈ રહ્યા છે. આ વચ્ચે આઈસીસી બોર્ડે ચેરમેનના કાર્યકાળના નિયમોમાં ફેરફાર જોવા મળ્યા છે.

| Updated on: Oct 22, 2024 | 11:41 AM
જય શાહ છેલ્લા 5 વર્ષથી બીસીસીઆઈના સેક્રેટરી તરીકે કામ કરી રહ્યા હતા. હવે તે આઈસીસીનું ચેરમેન પદ સંભાળશે. 1 ડિસેમ્બરથી તે આઈસીસીની કમાન સંભાળશે. જય શાહ ઓગસ્ટમાં જ આઈસીસીના નવા બોસ તરીકે પસંદગી થઈ હતી.  હવે તેમના જોડાયાનો અંદાજે એક મહિના પહેલા ચેરમેન પદ માટેના નિયમોમાં ફેરફાર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. જો આ નિયમ લાગુ થશે. તો 3-3 વર્ષના 2 કાર્યકાળ સુધી બોસ રહી શકે છે. આ પહેલા ચેરમેનનો કાર્યકાળ 2-2 વર્ષની 3 ટર્મ હતી.

જય શાહ છેલ્લા 5 વર્ષથી બીસીસીઆઈના સેક્રેટરી તરીકે કામ કરી રહ્યા હતા. હવે તે આઈસીસીનું ચેરમેન પદ સંભાળશે. 1 ડિસેમ્બરથી તે આઈસીસીની કમાન સંભાળશે. જય શાહ ઓગસ્ટમાં જ આઈસીસીના નવા બોસ તરીકે પસંદગી થઈ હતી. હવે તેમના જોડાયાનો અંદાજે એક મહિના પહેલા ચેરમેન પદ માટેના નિયમોમાં ફેરફાર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. જો આ નિયમ લાગુ થશે. તો 3-3 વર્ષના 2 કાર્યકાળ સુધી બોસ રહી શકે છે. આ પહેલા ચેરમેનનો કાર્યકાળ 2-2 વર્ષની 3 ટર્મ હતી.

1 / 5
આઈસીસીના બોર્ડે દુબઈમાં મિટિંગ કરી હતી. આ દરમિયાન બોર્ડ નિયમમાં ફેરફારને લઈ સુચનો આપ્યા હતા. બોર્ડે ભવિષ્યમાં ચેરમેન અને ઈન્ડિપેન્ડેટ ડાયરેક્ટરના કાર્યકાળને 3-3 વર્ષ કરવાની વાત કહી હતી. હાલમાં આઈસીસીના ચેરમેન 2-2 વર્ષની 3 ટર્મ સંભાળે છે.

આઈસીસીના બોર્ડે દુબઈમાં મિટિંગ કરી હતી. આ દરમિયાન બોર્ડ નિયમમાં ફેરફારને લઈ સુચનો આપ્યા હતા. બોર્ડે ભવિષ્યમાં ચેરમેન અને ઈન્ડિપેન્ડેટ ડાયરેક્ટરના કાર્યકાળને 3-3 વર્ષ કરવાની વાત કહી હતી. હાલમાં આઈસીસીના ચેરમેન 2-2 વર્ષની 3 ટર્મ સંભાળે છે.

2 / 5
આઈસીસીએ સોમવારના રોજ નિવેદન આપ્યું હતુ કે, નવા નિયમને લઈ એસોશિએટ મેબર્સની પાસે અપ્રૂવલ માટે મોકલવામાં આવ્યું છે. તેની અનુમતિ મળતા જ આ નિયમ લાગુ થઈ જશે. આઈસીસીએ આની પાછળ કોઈ કારણ જણાવ્યું નથી. પરંતુ ક્રિકઈન્ફોના રિપોર્ટ મુજબ ક્રિકેટની સૌથી મોટી સંસ્થા સારી રીતે ચલાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આઈસીસીએ સોમવારના રોજ નિવેદન આપ્યું હતુ કે, નવા નિયમને લઈ એસોશિએટ મેબર્સની પાસે અપ્રૂવલ માટે મોકલવામાં આવ્યું છે. તેની અનુમતિ મળતા જ આ નિયમ લાગુ થઈ જશે. આઈસીસીએ આની પાછળ કોઈ કારણ જણાવ્યું નથી. પરંતુ ક્રિકઈન્ફોના રિપોર્ટ મુજબ ક્રિકેટની સૌથી મોટી સંસ્થા સારી રીતે ચલાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

3 / 5
આઈસીસીની મુખ્ય કાર્યકારી અધિકારીઓની કમેટીએ મહિલાઓની રેકિંગ નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. આઈસીસી રેન્કિંગમાં આવવા માટે કોઈ પણ ટીમ હવેથી દર વર્ષે વનડે અને ટી20 ફોર્મેટમાં ઓછામાં ઓછી 8 મેચ રમવી પડશે. પહેલા 6 મેચ રમવાનો નિયમ હતો. રેન્કિંગની વાર્ષિક અપટેડ 1 ઓક્ટોબરથી 1 મે સુધી કરવામાં આવશે,

આઈસીસીની મુખ્ય કાર્યકારી અધિકારીઓની કમેટીએ મહિલાઓની રેકિંગ નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. આઈસીસી રેન્કિંગમાં આવવા માટે કોઈ પણ ટીમ હવેથી દર વર્ષે વનડે અને ટી20 ફોર્મેટમાં ઓછામાં ઓછી 8 મેચ રમવી પડશે. પહેલા 6 મેચ રમવાનો નિયમ હતો. રેન્કિંગની વાર્ષિક અપટેડ 1 ઓક્ટોબરથી 1 મે સુધી કરવામાં આવશે,

4 / 5
ICC બોર્ડે દુબઈમાં યોજાયેલી બેઠકમાં 2025-2029  માટે મહિલા FTP એટલે કે ફ્યુચર ટૂર પ્રોગ્રામ્સને પણ મંજૂરી આપી હતી. ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે.

ICC બોર્ડે દુબઈમાં યોજાયેલી બેઠકમાં 2025-2029 માટે મહિલા FTP એટલે કે ફ્યુચર ટૂર પ્રોગ્રામ્સને પણ મંજૂરી આપી હતી. ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે.

5 / 5
Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">