68,000 વસ્તી ધરાવતા ભારતના આ કેન્દ્રશાસિત પ્રદેશમાં નથી એક પણ પ્રાઇવેટ સ્કૂલ

દેશમાં પ્રાઇવેટ સ્કૂલોની સંખ્યા વધી રહી છે, દેશમાં સરકારી સ્કૂલો કરતા પ્રાઇવેટ સ્કૂલની સંખ્યા વધુ છે, પરંતુ શું તમે દેશના એ કેન્દ્રશાસિત પ્રદેશ વિશે જાણો છો જ્યાં એક પણ પ્રાઇવેટ શાળા નથી.

| Updated on: Aug 06, 2024 | 8:07 PM
દેશમાં પ્રાઇવેટ સ્કૂલોની સંખ્યા વધી રહી છે, દેશમાં સરકારી સ્કૂલો કરતા પ્રાઇવેટ સ્કૂલની સંખ્યા વધુ છે, પરંતુ શું તમે દેશનામ એ કેન્દ્રશાસિત પ્રદેશ વિશે જાણો છો જ્યાં એક પણ પ્રાઇવેટ શાળા નથી.

દેશમાં પ્રાઇવેટ સ્કૂલોની સંખ્યા વધી રહી છે, દેશમાં સરકારી સ્કૂલો કરતા પ્રાઇવેટ સ્કૂલની સંખ્યા વધુ છે, પરંતુ શું તમે દેશનામ એ કેન્દ્રશાસિત પ્રદેશ વિશે જાણો છો જ્યાં એક પણ પ્રાઇવેટ શાળા નથી.

1 / 5
દેશના કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં એક પણ પ્રાઇવેટ સ્કૂલ નથી. લક્ષદ્વીપમાં આવેલી તમામ 45 સ્કૂલો સરકારી છે, જ્યાં લક્ષદ્વીપના બાળકો શિક્ષણ મેળવે છે. આ કેન્દ્રશાસિત પ્રદેશમાં એક પણ પ્રાઇવેટ સ્કૂલ નથી.

દેશના કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં એક પણ પ્રાઇવેટ સ્કૂલ નથી. લક્ષદ્વીપમાં આવેલી તમામ 45 સ્કૂલો સરકારી છે, જ્યાં લક્ષદ્વીપના બાળકો શિક્ષણ મેળવે છે. આ કેન્દ્રશાસિત પ્રદેશમાં એક પણ પ્રાઇવેટ સ્કૂલ નથી.

2 / 5
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સંસદમાં એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. આ આંકડા 2021-22ના છે. દેશમાં કુલ સંખ્યા 10,32,570 સરકારી અને 3,37,499 પ્રાઇવેટ સ્કૂલો છે.

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સંસદમાં એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. આ આંકડા 2021-22ના છે. દેશમાં કુલ સંખ્યા 10,32,570 સરકારી અને 3,37,499 પ્રાઇવેટ સ્કૂલો છે.

3 / 5
લક્ષદ્વીપ ભારતનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે, જે માત્ર 32.62 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. આ ટાપુ પર્યટનની દૃષ્ટિએ ખૂબ જ સુંદર છે. આ સુંદર ટાપુની રાજધાની કાવારત્તી છે. લક્ષદ્વીપ કુલ 36 નાના ટાપુઓથી બનેલું છે, જેમાંથી 10 ટાપુઓ પર લોકો રહે છે.

લક્ષદ્વીપ ભારતનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે, જે માત્ર 32.62 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. આ ટાપુ પર્યટનની દૃષ્ટિએ ખૂબ જ સુંદર છે. આ સુંદર ટાપુની રાજધાની કાવારત્તી છે. લક્ષદ્વીપ કુલ 36 નાના ટાપુઓથી બનેલું છે, જેમાંથી 10 ટાપુઓ પર લોકો રહે છે.

4 / 5
લક્ષદ્વીપ આપણા દેશનો મહત્વનો ભાગ છે. જે ભારતની સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીંથી કોઈપણ જહાજ પર દૂર દૂર સુધી નજર રાખી શકાય છે. ત્યારે ભારત લક્ષદ્વીપ પર પણ મજબૂત બેઝ તૈયાર કરી રહ્યું છે, જેથી કોઈપણ દેશના નાકામ દરિયાઇ ઈરાદાઓ પર નજર રાખી શકાય.

લક્ષદ્વીપ આપણા દેશનો મહત્વનો ભાગ છે. જે ભારતની સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીંથી કોઈપણ જહાજ પર દૂર દૂર સુધી નજર રાખી શકાય છે. ત્યારે ભારત લક્ષદ્વીપ પર પણ મજબૂત બેઝ તૈયાર કરી રહ્યું છે, જેથી કોઈપણ દેશના નાકામ દરિયાઇ ઈરાદાઓ પર નજર રાખી શકાય.

5 / 5
Follow Us:
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
g clip-path="url(#clip0_868_265)">