
લક્ષદ્વીપ
લક્ષદ્વીપએ ભારતના દક્ષિણ-પશ્ચિમ કિનારે 200 થી 440 કિમી દૂર લક્ષદ્વીપ સમુદ્રમાં સ્થિત એક દ્વીપસમૂહ છે. અગાઉ આ ટાપુઓ Laccadive-Minicoy-Aminidivi ટાપુઓ તરીકે ઓળખાતા હતા. આ દ્વીપસમૂહ ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે.આ દ્વીપસમૂહ ભારતનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે અને તેનો કુલ સપાટી વિસ્તાર માત્ર 32 ચોરસ કિમી (12 ચોરસ માઇલ), 4,200 ચોરસ કિમી (1,600 ચોરસ માઇલ) ના નિર્જન વિસ્તાર સાથે, 20,000 ચોરસ કિમીના પ્રાદેશિક જળ અને વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર 150,000 ચોરસ માઇલ આવરી લે છે. હાલમાં આ વિસ્તારને પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવા તરફ સરકાર કામગીરી કરી રહી છે.
Travel With Tv9 : માલદીવ કરતા પણ વધુ સુંદર છે ભારતનો આ ટાપુ, નવા વર્ષની ઉજવણી કરવા માટે છે સર્વશ્રેષ્ઠ સ્થળ, જુઓ તસવીરો
દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે.પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ ભારતના કેટલાક સ્થળોએ ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશુ કે કેવી રીતે ઓછા સમયમાં લક્ષદ્રીપ ફરી શકાય.
- Disha Thakar
- Updated on: Dec 27, 2024
- 2:59 pm
68,000 વસ્તી ધરાવતા ભારતના આ કેન્દ્રશાસિત પ્રદેશમાં નથી એક પણ પ્રાઇવેટ સ્કૂલ
દેશમાં પ્રાઇવેટ સ્કૂલોની સંખ્યા વધી રહી છે, દેશમાં સરકારી સ્કૂલો કરતા પ્રાઇવેટ સ્કૂલની સંખ્યા વધુ છે, પરંતુ શું તમે દેશના એ કેન્દ્રશાસિત પ્રદેશ વિશે જાણો છો જ્યાં એક પણ પ્રાઇવેટ શાળા નથી.
- Dilip Chaudhary
- Updated on: Aug 6, 2024
- 8:07 pm
શામળાજીમાં ગુરુ પૂર્ણિમાને લઈ ભક્તોની ભીડ ઉમટી, લક્ષદ્વીપ પ્રશાસક પ્રફુલ પટેલે કર્યા દર્શન, જુઓ વીડિયો
યાત્રાધામ શામળાજીમાં રવિવારે ગુરુ પૂર્ણિમાને લઈ ભક્તોની મોટી સંખ્યામાં ભીડ વહેલી સવારથી ઉમટી હતી. ગુરુ પૂર્ણિમાને લઈ શામળિયા ભગવાનને સુંદર સુવર્ણ શણગાર સજવામાં આવ્યો હતો. લક્ષદ્વીપ અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ પટેલ પણ શામળાજી મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા.
- Avnish Goswami
- Updated on: Jul 21, 2024
- 6:05 pm
પૂર્વ ગૃહપ્રધાનને બદનામ કરવાનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ, ષડયંત્રમાં કોનું પીઠબળ? તપાસ હાથ ધરાઈ
આરોપી સાથે રાજકીય નેતાઓ આ ષડયંત્ર રચવામાં સામેલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પ્રફુલ પટેલ અને ધારાસભ્યની લોકપ્રિયતાને હાની પહોંચે એ પ્રકારે બદનામ કરવાના આશયથી કેટલીક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી. ષડયંત્રમાં કોણ કોણ સામેલ છે, એ અંગેની તપાસ શરુ કરવામાં આવી છે.
- Avnish Goswami
- Updated on: Jul 14, 2024
- 8:11 pm
પૂર્વ ગૃહપ્રધાન અને MLAને બદનામ કરવાનું ષડયંત્ર, પોસ્ટ વાયરલ કરવાને લઈ ફરિયાદ નોંધાઈ, જુઓ વીડિયો
પૂર્વ ગૃહ પ્રધાનને બદનામ કરવાનું ષડયંત્ર રચવાને લઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સોશિયલ મીડિયા પર હિંમતનગરના જ એક યુવાન દ્વારા પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી અને જેમાં રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન અને પ્રશાસક પ્રફુલ પટેલ અને MLA વિડી ઝાલા ને બદનામ કરતવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
- Avnish Goswami
- Updated on: Jul 13, 2024
- 2:48 pm
રજાઓ ગાળવા લક્ષદ્વીપ તરફ વધી રહ્યું છે ગુજ્જુઓનું આકર્ષણ, સુંદર સ્થળના ‘બોસ’ ગુજરાતી, જાણો
ગુજરાત જ નહીં પરંતું દેશભરમાંથી લક્ષદ્વીપ પહોંચનારા પ્રવાસીઓનો ધસારો જબરદસ્ત જોવા મળી રહ્યો છે. ગત જાન્યુઆરી માસની શરુઆતે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. એ બાદ તુરત જ ભારતીય લોકોએ પ્રવાસ સ્થળ તરીકે લક્ષદ્વીપને વખાણવાનું શરુ કર્યુ હતુ. આ સુંદર સ્થળના પ્રશાસક પણ ગુજરાતી છે.
- Avnish Goswami
- Updated on: Apr 24, 2024
- 9:14 am
ગુજરાતના દરિયાઇ ટાપુઓ પર હવે ગોવા-લક્ષદ્વીપ જેવી મોજ માણવા મળશે, જાણો
ગુજરાતીઓ હરવા અને ફરવાના ખૂબ જ શોખીન છે. કશ્મીરથી લઈને કન્યાકુમારી અને આસપાસના ટાપુઓ પર પણ રજાઓને માણવા માટે ગુજ્જુઓ ખૂબ જ ફરતા રહેતા હોય છે. ગોવા અને લક્ષદ્વીપ તથા અંદમાન નિકોબાર ટાપુઓ પર પણ ગુજરાતી પ્રવાસીઓની સંખ્યા નોંધપાત્ર જોવા મળતી હોય છે. હવે ગુજરાતના દરિયાકાંઠા નજીક આવેલા ટાપુઓને પણ પ્રવાસીઓ માટે વિકસાવવાનો પ્રયાસ શરુ કરવામાં આવ્યો છે.
- Avnish Goswami
- Updated on: Apr 21, 2024
- 5:54 pm