AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કે. ચંદ્રશેખર રાવ પરિવાર : તેલંગાણામાં ખુદની પાર્ટી બનાવી પરંતુ કે.એસી આર પાસે પોતાની કાર નથી, પુત્ર અને પુત્રી છે નેતા

કે ચંદ્રશેખર રાવનું પૂરું નામ કલવકુંતલા ચંદ્રશેખર રાવ છે. ચંદ્રશેખર રાવના પિતાનું નામ રાઘવર રાવ અને માતાનું નામ વેંકટમ્મા છે. કે ચંદ્રશેખર રાવને એક મોટો ભાઈ અને 9 બહેનો છે. કે ચંદ્રશેખર રાવની પત્નીનું નામ શોભા છે. તેમના લગ્ન 23 એપ્રિલ, 1969ના રોજ થયા હતા. તો ચાલો આજે આપણે કે સીઆરના પરિવાર વિશે જાણીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2023 | 2:14 PM
Share
ચંદ્રશેખર રાવનો જન્મ રાઘવ રાવ અને વેંકટમ્માને ત્યાં 17 ફેબ્રુઆરી 1954ના રોજ હૈદરાબાદના એક નાનકડા ગામમાં થયો હતો. જે હાલનું તેલંગાણા છે. ચંદ્રશેખર રાવને 9 બહેનો અને 1 મોટો ભાઈ છે. તેમણે હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી તેલુગુ સાહિત્યમાં એમએની ડિગ્રી મેળવી છે.

ચંદ્રશેખર રાવનો જન્મ રાઘવ રાવ અને વેંકટમ્માને ત્યાં 17 ફેબ્રુઆરી 1954ના રોજ હૈદરાબાદના એક નાનકડા ગામમાં થયો હતો. જે હાલનું તેલંગાણા છે. ચંદ્રશેખર રાવને 9 બહેનો અને 1 મોટો ભાઈ છે. તેમણે હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી તેલુગુ સાહિત્યમાં એમએની ડિગ્રી મેળવી છે.

1 / 8
આંધ્ર પ્રદેશના મેડક જિલ્લામાં રઘુવર રાવ અને વેંકટમ્માના ઘરે 17 ફેબ્રુઆરી, 1954ના રોજ જન્મેલા કેસીઆરે સ્વાતંત્ર્ય સેનાની કેશવ રાવની પુત્રી શોભા સાથે લગ્ન કર્યા હતા.કે ચંદ્રશેખર રાવને એક પુત્રી અને એક પુત્ર છે. પુત્રનું નામ કલવકુટનાલા તારક રામારાવ છે, જ્યારે પુત્રીનું નામ કલવકુટનાલા કવિતા છે. કેસીઆરના પુત્ર કે. ટી. રામારાવ તેલંગાણાની સરસિલ્લા વિધાનસભાના ધારાસભ્ય છે, જ્યારે પુત્રી કે. કવિતા નિઝામાબાદ લોકસભા સીટથી સંસદ સભ્ય પણ છે.

આંધ્ર પ્રદેશના મેડક જિલ્લામાં રઘુવર રાવ અને વેંકટમ્માના ઘરે 17 ફેબ્રુઆરી, 1954ના રોજ જન્મેલા કેસીઆરે સ્વાતંત્ર્ય સેનાની કેશવ રાવની પુત્રી શોભા સાથે લગ્ન કર્યા હતા.કે ચંદ્રશેખર રાવને એક પુત્રી અને એક પુત્ર છે. પુત્રનું નામ કલવકુટનાલા તારક રામારાવ છે, જ્યારે પુત્રીનું નામ કલવકુટનાલા કવિતા છે. કેસીઆરના પુત્ર કે. ટી. રામારાવ તેલંગાણાની સરસિલ્લા વિધાનસભાના ધારાસભ્ય છે, જ્યારે પુત્રી કે. કવિતા નિઝામાબાદ લોકસભા સીટથી સંસદ સભ્ય પણ છે.

2 / 8
કે ચંદ્રશેખર રાવ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ પાર્ટીના સુપ્રીમો છે અને તેલંગાણાના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. કેસીઆરને રાજકારણના જૂના ખેલાડી માનવામાં આવે છે. તેમણે ઘણી પાર્ટીઓ બદલી અને અંતે પોતાની પાર્ટી બનાવી.તેઓ કેન્દ્રમાં મંત્રી પણ રહી ચુક્યા છે.

કે ચંદ્રશેખર રાવ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ પાર્ટીના સુપ્રીમો છે અને તેલંગાણાના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. કેસીઆરને રાજકારણના જૂના ખેલાડી માનવામાં આવે છે. તેમણે ઘણી પાર્ટીઓ બદલી અને અંતે પોતાની પાર્ટી બનાવી.તેઓ કેન્દ્રમાં મંત્રી પણ રહી ચુક્યા છે.

3 / 8
 ચંદ્રશેખર રાવે ચૂંટણી એફિડેવિટમાં અંદાજે 59 કરોડની સંપત્તિ જાહેર કરી છે. એફિડેવિટ મુજબ રાવ પાસે પોતાની કાર નથી. રાવે કહ્યું છે કે તેમની સામે નવ કેસ પેન્ડિંગ છે, જે તેલંગાણા રાજ્યનો દરજ્જો ચળવળ દરમિયાન દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને કોઈપણ ગુનાહિત કૃત્ય માટે દોષિત ઠેરવવામાં આવ્યા નથી.

ચંદ્રશેખર રાવે ચૂંટણી એફિડેવિટમાં અંદાજે 59 કરોડની સંપત્તિ જાહેર કરી છે. એફિડેવિટ મુજબ રાવ પાસે પોતાની કાર નથી. રાવે કહ્યું છે કે તેમની સામે નવ કેસ પેન્ડિંગ છે, જે તેલંગાણા રાજ્યનો દરજ્જો ચળવળ દરમિયાન દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને કોઈપણ ગુનાહિત કૃત્ય માટે દોષિત ઠેરવવામાં આવ્યા નથી.

4 / 8
કલવકુંતલા કવિતાનો જન્મ સોમવાર, 13 માર્ચ 1978  કરીમનગર, આંધ્ર પ્રદેશમાં થયો હતો. તેણે પોતાનું સ્કૂલિંગ સ્ટેનલી ગર્લ્સ હાઈસ્કૂલ, હૈદરાબાદમાં કર્યું. તેણે હૈદરાબાદના VNR વિજ્ઞાન જ્યોતિ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાંથી CSEમાં B.Tech અને યુનિવર્સિટી ઑફ સધર્નમાં માસ્ટર ઑફ સાયન્સ ડિગ્રી લીધી છે.કે. કવિતાના પતિનું નામ દેવનપલ્લી અનિલ કુમાર જે બિઝનેસમેન છે. આ બંન્નેને 2 બાળકો આર્યા અને આદિત્ય છે.

કલવકુંતલા કવિતાનો જન્મ સોમવાર, 13 માર્ચ 1978 કરીમનગર, આંધ્ર પ્રદેશમાં થયો હતો. તેણે પોતાનું સ્કૂલિંગ સ્ટેનલી ગર્લ્સ હાઈસ્કૂલ, હૈદરાબાદમાં કર્યું. તેણે હૈદરાબાદના VNR વિજ્ઞાન જ્યોતિ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાંથી CSEમાં B.Tech અને યુનિવર્સિટી ઑફ સધર્નમાં માસ્ટર ઑફ સાયન્સ ડિગ્રી લીધી છે.કે. કવિતાના પતિનું નામ દેવનપલ્લી અનિલ કુમાર જે બિઝનેસમેન છે. આ બંન્નેને 2 બાળકો આર્યા અને આદિત્ય છે.

5 / 8
ચંદ્રશેખર રાવે તેમની કારકિર્દીની શરૂઆત મેડક જિલ્લામાં યુથ કોંગ્રેસ પાર્ટી સાથે કરી હતી. રાવ 1983માં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)માં જોડાયા અને એ. મદન મોહન સામે ચૂંટણી લડ્યા અને તે ચૂંટણી હારી ગયા. તેમણે સિદ્દીપેટ 1985 અને 1999 થી સતત ચાર વિધાનસભા ચૂંટણીઓ જીતી. 1987 થી 1988 સુધી, તેમણે મુખ્યમંત્રી એન.ટી. રામારાવની કેબિનેટમાં મંત્રી તરીકે કામ કર્યું. 1990 માં, તેમને મેડક નિઝામાબાદ અને આદિલાબાદ જિલ્લાઓ માટે TDP સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કે.સીઆરનો પુત્ર પણ રાજકારણમાં છે.

ચંદ્રશેખર રાવે તેમની કારકિર્દીની શરૂઆત મેડક જિલ્લામાં યુથ કોંગ્રેસ પાર્ટી સાથે કરી હતી. રાવ 1983માં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)માં જોડાયા અને એ. મદન મોહન સામે ચૂંટણી લડ્યા અને તે ચૂંટણી હારી ગયા. તેમણે સિદ્દીપેટ 1985 અને 1999 થી સતત ચાર વિધાનસભા ચૂંટણીઓ જીતી. 1987 થી 1988 સુધી, તેમણે મુખ્યમંત્રી એન.ટી. રામારાવની કેબિનેટમાં મંત્રી તરીકે કામ કર્યું. 1990 માં, તેમને મેડક નિઝામાબાદ અને આદિલાબાદ જિલ્લાઓ માટે TDP સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કે.સીઆરનો પુત્ર પણ રાજકારણમાં છે.

6 / 8
કેસીઆરના ભત્રીજા રાજ્યના નાણા અને આરોગ્ય પ્રધાન ટી હરીશ રાવે સિદ્ધિપેટથી આ વખતે ઉમેદવારી પત્ર ભર્યું હતુ. ચૂંટણીમાં ડબલ હેટ્રિક ફટકારવા માટે તૈયાર છે. 2004ની ચૂંટણીમાં તેઓ પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા.

કેસીઆરના ભત્રીજા રાજ્યના નાણા અને આરોગ્ય પ્રધાન ટી હરીશ રાવે સિદ્ધિપેટથી આ વખતે ઉમેદવારી પત્ર ભર્યું હતુ. ચૂંટણીમાં ડબલ હેટ્રિક ફટકારવા માટે તૈયાર છે. 2004ની ચૂંટણીમાં તેઓ પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા.

7 / 8
કે. ચંદ્રશેખર રાવ પરિવાર : તેલંગાણામાં ખુદની પાર્ટી બનાવી પરંતુ કે.એસી આર પાસે પોતાની કાર નથી, પુત્ર અને પુત્રી છે નેતા

8 / 8
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">