AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market : દેશના ધનિક ઉદ્યોગપતિ અંબાણી અને ટાટાને થયું મોટું નુકસાન, રોકાણકારોના પૈસા ધોવાયા !

અંબાણીની કંપનીના શેરમાં એક અઠવાડિયામાં 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. બીજીબાજુ ટાટાના શેરની સ્થિતિ પણ કથળી ગઈ છે. આવી સ્થિતિમાં રોકાણકારો પણ ચિંતામાં મુકાયા છે.

| Updated on: Jul 21, 2025 | 9:08 PM
Share
હાલમાં ટાટા અને અંબાણીને મોટું નુકસાન થયું છે. આ એક અઠવાડિયામાં જ વોલ્યુમ બદલાયું છે. બંને ઉદ્યોગપતિઓના નામ શેરબજારની 10 સૌથી મહત્વપૂર્ણ કંપનીઓની યાદી પણ છે.

હાલમાં ટાટા અને અંબાણીને મોટું નુકસાન થયું છે. આ એક અઠવાડિયામાં જ વોલ્યુમ બદલાયું છે. બંને ઉદ્યોગપતિઓના નામ શેરબજારની 10 સૌથી મહત્વપૂર્ણ કંપનીઓની યાદી પણ છે.

1 / 6
મીડિયા રિપોર્ટસ મુજબ, એક અઠવાડિયામાં 6 કંપનીઓનું સંયુક્ત નુકસાન લગભગ 94 હજાર કરોડ રૂપિયા છે. આમાંથી TCS અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને 51 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

મીડિયા રિપોર્ટસ મુજબ, એક અઠવાડિયામાં 6 કંપનીઓનું સંયુક્ત નુકસાન લગભગ 94 હજાર કરોડ રૂપિયા છે. આમાંથી TCS અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને 51 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

2 / 6
આ એક અઠવાડિયામાં ટાટા કન્સલ્ટન્સીના શેરમાં કુલ 1.46 ટકાનો ઘટાડો થયો છે, જેના કારણે કંપનીના શેરનો ભાવ ઘટીને 3,158.90 રૂપિયા થઈ ગયો છે. બીજી તરફ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થિતિ પણ કથળી છે. એક અઠવાડિયામાં, અંબાણીની આ કંપની શેરબજારમાં લગભગ 1 ટકા જેટલી ઘટી ગઈ છે. શેરનો ભાવ ઘટીને 1,428.20 રૂપિયા થઈ ગયો છે.

આ એક અઠવાડિયામાં ટાટા કન્સલ્ટન્સીના શેરમાં કુલ 1.46 ટકાનો ઘટાડો થયો છે, જેના કારણે કંપનીના શેરનો ભાવ ઘટીને 3,158.90 રૂપિયા થઈ ગયો છે. બીજી તરફ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થિતિ પણ કથળી છે. એક અઠવાડિયામાં, અંબાણીની આ કંપની શેરબજારમાં લગભગ 1 ટકા જેટલી ઘટી ગઈ છે. શેરનો ભાવ ઘટીને 1,428.20 રૂપિયા થઈ ગયો છે.

3 / 6
આ અઠવાડિયે, TCSની માર્કેટ વેલ્યૂ અંદાજિત 27,334 કરોડ રૂપિયા ઘટીને 11 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જેના કારણે શેરના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

આ અઠવાડિયે, TCSની માર્કેટ વેલ્યૂ અંદાજિત 27,334 કરોડ રૂપિયા ઘટીને 11 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જેના કારણે શેરના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

4 / 6
હાલની સ્થિતિ મુજબ કેટલાક રોકાણકારોને નુકસાનનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ, રિલાયન્સની સ્થિતિ પણ કઈંક આવી જ છે. તેની માર્કેટ વેલ્યૂ  24 હજાર કરોડ રૂપિયા ઘટીને 19 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

હાલની સ્થિતિ મુજબ કેટલાક રોકાણકારોને નુકસાનનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ, રિલાયન્સની સ્થિતિ પણ કઈંક આવી જ છે. તેની માર્કેટ વેલ્યૂ 24 હજાર કરોડ રૂપિયા ઘટીને 19 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

5 / 6
આ સિવાય HDFC બેંકને પણ ઘટાડાનો સામનો કરવો પડ્યો છે. આ કંપનીની માર્કેટ વેલ્યૂ લગભગ 20 હજાર કરોડ ઘટીને 15 લાખ કરોડ જેટલી થઈ ગઈ છે. આવી જ રીતે, ભારતી એરટેલની માર્કેટ વેલ્યૂ લગભગ 12 હજાર કરોડ ઘટી છે અને હિન્દુસ્તાન યુનિલિવરની માર્કેટ વેલ્યૂ પણ 7 હજાર કરોડ જેટલી ઘટી છે.

આ સિવાય HDFC બેંકને પણ ઘટાડાનો સામનો કરવો પડ્યો છે. આ કંપનીની માર્કેટ વેલ્યૂ લગભગ 20 હજાર કરોડ ઘટીને 15 લાખ કરોડ જેટલી થઈ ગઈ છે. આવી જ રીતે, ભારતી એરટેલની માર્કેટ વેલ્યૂ લગભગ 12 હજાર કરોડ ઘટી છે અને હિન્દુસ્તાન યુનિલિવરની માર્કેટ વેલ્યૂ પણ 7 હજાર કરોડ જેટલી ઘટી છે.

6 / 6

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો. 

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
g clip-path="url(#clip0_868_265)">