AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નોએલ ટાટા

નોએલ ટાટા

નોએલ નવલ ટાટાનો જન્મ 1957માં મુંબઇમાં થયો હતો. તેમનું માતાનું નામ સિમોન ટાટા છે. નેઓલ ટાટાએ હવે રતન ટાટાના નિધન બાદ ટાટા ગ્રૂપની ચેરિટેબલ સંસ્થા ટાટા ટ્રસ્ટની જવાબદારી સંભાળી છે.

67 વર્ષીય નોએલ ટાટા રતન ટાટાના સાવકા ભાઈ છે અને ટાટા ટ્રસ્ટ સહિત ટાટા ગ્રુપ સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે. તેઓ નવલ ટાટાના પુત્ર છે. તેઓ પહેલાથી જ સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટના બોર્ડમાં ટ્રસ્ટી છે. હાલમાં નોએલ ટાટા ઘડિયાળ ઉત્પાદક કંપની ટાઇટન અને ટાટા સ્ટીલના વાઇસ પ્રેસિડેન્ટ છે. તેઓ ટાટા ગ્રૂપની રિટેલ કંપની ટ્રેન્ટ (જુડિયો અને વેસ્ટસાઈડના માલિક) અને તેની NBFC ફર્મ ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પના ચેરમેન પણ છે. નોએલ વોલ્ટાસના બોર્ડમાં પણ સેવા આપે છે.

ટાટા ઈન્ટરનેશનલમાં નોએલ ટાટા મેનેજિંગ ડિરેક્ટર પણ છે, જ્યાંથી તેમણે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. 2010-11 માં આ નિમણૂક પછી જ એવી અટકળો શરૂ થઈ હતી કે નોએલને ટાટા ગ્રૂપના વડા તરીકે રતન ટાટાના અનુગામી બનાવવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે.

Read More

Stock Market : દેશના ધનિક ઉદ્યોગપતિ અંબાણી અને ટાટાને થયું મોટું નુકસાન, રોકાણકારોના પૈસા ધોવાયા !

અંબાણીની કંપનીના શેરમાં એક અઠવાડિયામાં 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. બીજીબાજુ ટાટાના શેરની સ્થિતિ પણ કથળી ગઈ છે. આવી સ્થિતિમાં રોકાણકારો પણ ચિંતામાં મુકાયા છે.

આજના દિવસે ટાટાએ ‘સિટી ઓફ દિલ્હી’ નામનું ‘લોખંડી વાહન’ બહાર પાડ્યું હતું

ટાટા પાસે દેશમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ ધરાવતી ગાડીઓની આખી ફોજ છે પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે ટાટાનું એક વાહન સંપૂર્ણપણે લોખંડથી બનેલું છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ટાટાના રોડ રોલરની કે જે ટાટાએ ન બનાવ્યું હોત તો આજે દેશમાં રસ્તા બનાવવા મુશ્કેલ થઈ જતા.

રતન ટાટાની આ કંપનીના થઈ જશે બે ટુકડા ,જાણો અપડેટ

ટાટા મોટર્સ તેના પેસેન્જર અને કોમર્શિયલ વ્હીકલ બિઝનેસને અલગ કરશે. ડિમર્જર પછી, કંપનીના બોર્ડે તેના બિઝનેસને બે કંપનીઓમાં વિભાજીત કરવા અને સ્ટોક એક્સચેન્જમાં અલગ લિસ્ટિંગ કરવાની મંજૂરી આપી છે. ડિમર્જર બાદ ટાટા મોટર્સના કોમર્શિયલ વાહનોના બિઝનેસને અલગ એકમોમાં મર્જ કરવામાં આવશે.

Tata Group માં મોટા ફેરફાર, નોએલ ટાટાની દીકરીઓને મળી મોટી જવાબદારી… મતભેદો પડ્યા ખુલ્લા 

ટાટા ગ્રુપમાં ફરી એકવાર પરિવર્તન આવ્યું છે. નોએલ ટાટાની પુત્રીઓને સર રતન ટાટા ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટિટ્યૂટ (SRTII) ના ટ્રસ્ટી બોર્ડમાં સામેલ કરવામાં આવી છે, જેના પર વર્તમાન ટ્રસ્ટી અરનાઝ કોટવાલે અસંતોષ વ્યક્ત કર્યો છે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">