AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મધ ખાવાના શોખીનો… તમે જે મધ ખાઈ રહ્યા છો તે અસલી છે કે નકલી? કેવી રીતે નક્કી કરશો?

ઘરે બેઠા મધ અસલી છે કે નક્લી તે ચકાસવુ ખૂબ જ સરળ છે. તેના માટે તેને લેબોરેટરીમાં મોકલવાની જરૂર નથી. આપ ઘરમાં જ કેટલાક ટેસ્ટ કરીને અસલી મધની ખરાઈ કરી શકો છો.

| Updated on: Jun 30, 2026 | 8:11 PM
Share
મધ અસલી છે તે ચકાસવા માટેની ઝડપી અને ચોક્કસ પદ્ધતિ એ છે કે પાણીના ગ્લાસમાં મધના થોડા ટીપાં ઉમેરવા. અસલી મધ પાણીમાં નીચે તળિયે બેસી જશે અને જલદી ઓગળશે નહીં, જ્યારે નકલી મધ પાણીમાં તરત જ ભળી જશે.

મધ અસલી છે તે ચકાસવા માટેની ઝડપી અને ચોક્કસ પદ્ધતિ એ છે કે પાણીના ગ્લાસમાં મધના થોડા ટીપાં ઉમેરવા. અસલી મધ પાણીમાં નીચે તળિયે બેસી જશે અને જલદી ઓગળશે નહીં, જ્યારે નકલી મધ પાણીમાં તરત જ ભળી જશે.

1 / 6
સ્વાદ અને સુગંધ: અસલી મધની કુદરતી અને ફુલો જેવી હળવી સુગંધ હોય છે. જો મધમાં ખાંડ કે ચાશણીનું મિશ્રણ જેવી સ્મેલ આવે તો એ નક્લી મધ હોઈ શકે છે.

સ્વાદ અને સુગંધ: અસલી મધની કુદરતી અને ફુલો જેવી હળવી સુગંધ હોય છે. જો મધમાં ખાંડ કે ચાશણીનું મિશ્રણ જેવી સ્મેલ આવે તો એ નક્લી મધ હોઈ શકે છે.

2 / 6
કાગળનો ટેસ્ટ: મધને કોરા કાગળ કે ટિશ્યુ પેપર પર મુકો. જો મધ અસલી હશે તો તે કાગળ તેને શોષી નહીં શકે અને તેનું ટીપું તેમજ રહેશે. નકલી મધ પાણીના અંશને કારણે કાગળમાં શોષાઈ જશે.

કાગળનો ટેસ્ટ: મધને કોરા કાગળ કે ટિશ્યુ પેપર પર મુકો. જો મધ અસલી હશે તો તે કાગળ તેને શોષી નહીં શકે અને તેનું ટીપું તેમજ રહેશે. નકલી મધ પાણીના અંશને કારણે કાગળમાં શોષાઈ જશે.

3 / 6
અસલી મધ ની ઓળખ માટે તેને પાણી કે અંગુઠાનો ટેસ્ટ કરવા જેવા ઘરેલુ નુસખા સૌથી વધુ કારગર છે. શુદ્ધ મધ પાણીમાં જલદી ઓગળતુ નથી અને અંગૂઠા પર ફેલાતુ નથી. જ્યારે ભેળસેળવાળુ મધ તુરંત ઓગળી જાય છે.

અસલી મધ ની ઓળખ માટે તેને પાણી કે અંગુઠાનો ટેસ્ટ કરવા જેવા ઘરેલુ નુસખા સૌથી વધુ કારગર છે. શુદ્ધ મધ પાણીમાં જલદી ઓગળતુ નથી અને અંગૂઠા પર ફેલાતુ નથી. જ્યારે ભેળસેળવાળુ મધ તુરંત ઓગળી જાય છે.

4 / 6
દિવાસળી ટેસ્ટ: એક દિવાસળીના છેડે મધ લગાવીને તેને સળગાવવાનો પ્રયાસ કરો. અસલી મધ લગાવેલી દિવાસળી સળગી જશે. જો દિવાસળી ન સળગે તો તેમાં ભેળસેળ હોઈ શકે છે.

દિવાસળી ટેસ્ટ: એક દિવાસળીના છેડે મધ લગાવીને તેને સળગાવવાનો પ્રયાસ કરો. અસલી મધ લગાવેલી દિવાસળી સળગી જશે. જો દિવાસળી ન સળગે તો તેમાં ભેળસેળ હોઈ શકે છે.

5 / 6
ગ્લાસ ટેસ્ટ: પાણી ભરેલા કાચના ગ્લાસમાં મધના ટીપાં નાંખીને હલાવો. જો મિશ્રણમાં ફીણ આવવા લાગે તો તેમાં ખાંડ કે અન્ય પદાર્થોની ભેળસેળ હોઈ શકે છે.

ગ્લાસ ટેસ્ટ: પાણી ભરેલા કાચના ગ્લાસમાં મધના ટીપાં નાંખીને હલાવો. જો મિશ્રણમાં ફીણ આવવા લાગે તો તેમાં ખાંડ કે અન્ય પદાર્થોની ભેળસેળ હોઈ શકે છે.

6 / 6

વિવાદોનો પર્યાય અને સિદ્ધિઓથી ભરેલી કારકિર્દી.. ઈંગ્લિશ ટીમના આ દિગ્ગજ ક્રિકેટરની અચાનક નિવૃતિથી ક્રિકેટ જગત સ્તબ્ધ

Follow Us
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
g clip-path="url(#clip0_868_265)">