AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મધ ખાવાના શોખીનો… તમે જે મધ ખાઈ રહ્યા છો તે અસલી છે કે નકલી? કેવી રીતે નક્કી કરશો?

ઘરે બેઠા મધ અસલી છે કે નક્લી તે ચકાસવુ ખૂબ જ સરળ છે. તેના માટે તેને લેબોરેટરીમાં મોકલવાની જરૂર નથી. આપ ઘરમાં જ કેટલાક ટેસ્ટ કરીને અસલી મધની ખરાઈ કરી શકો છો.

| Updated on: Jun 30, 2026 | 8:11 PM
Share
મધ અસલી છે તે ચકાસવા માટેની ઝડપી અને ચોક્કસ પદ્ધતિ એ છે કે પાણીના ગ્લાસમાં મધના થોડા ટીપાં ઉમેરવા. અસલી મધ પાણીમાં નીચે તળિયે બેસી જશે અને જલદી ઓગળશે નહીં, જ્યારે નકલી મધ પાણીમાં તરત જ ભળી જશે.

મધ અસલી છે તે ચકાસવા માટેની ઝડપી અને ચોક્કસ પદ્ધતિ એ છે કે પાણીના ગ્લાસમાં મધના થોડા ટીપાં ઉમેરવા. અસલી મધ પાણીમાં નીચે તળિયે બેસી જશે અને જલદી ઓગળશે નહીં, જ્યારે નકલી મધ પાણીમાં તરત જ ભળી જશે.

1 / 6
સ્વાદ અને સુગંધ: અસલી મધની કુદરતી અને ફુલો જેવી હળવી સુગંધ હોય છે. જો મધમાં ખાંડ કે ચાશણીનું મિશ્રણ જેવી સ્મેલ આવે તો એ નક્લી મધ હોઈ શકે છે.

સ્વાદ અને સુગંધ: અસલી મધની કુદરતી અને ફુલો જેવી હળવી સુગંધ હોય છે. જો મધમાં ખાંડ કે ચાશણીનું મિશ્રણ જેવી સ્મેલ આવે તો એ નક્લી મધ હોઈ શકે છે.

2 / 6
કાગળનો ટેસ્ટ: મધને કોરા કાગળ કે ટિશ્યુ પેપર પર મુકો. જો મધ અસલી હશે તો તે કાગળ તેને શોષી નહીં શકે અને તેનું ટીપું તેમજ રહેશે. નકલી મધ પાણીના અંશને કારણે કાગળમાં શોષાઈ જશે.

કાગળનો ટેસ્ટ: મધને કોરા કાગળ કે ટિશ્યુ પેપર પર મુકો. જો મધ અસલી હશે તો તે કાગળ તેને શોષી નહીં શકે અને તેનું ટીપું તેમજ રહેશે. નકલી મધ પાણીના અંશને કારણે કાગળમાં શોષાઈ જશે.

3 / 6
અસલી મધ ની ઓળખ માટે તેને પાણી કે અંગુઠાનો ટેસ્ટ કરવા જેવા ઘરેલુ નુસખા સૌથી વધુ કારગર છે. શુદ્ધ મધ પાણીમાં જલદી ઓગળતુ નથી અને અંગૂઠા પર ફેલાતુ નથી. જ્યારે ભેળસેળવાળુ મધ તુરંત ઓગળી જાય છે.

અસલી મધ ની ઓળખ માટે તેને પાણી કે અંગુઠાનો ટેસ્ટ કરવા જેવા ઘરેલુ નુસખા સૌથી વધુ કારગર છે. શુદ્ધ મધ પાણીમાં જલદી ઓગળતુ નથી અને અંગૂઠા પર ફેલાતુ નથી. જ્યારે ભેળસેળવાળુ મધ તુરંત ઓગળી જાય છે.

4 / 6
દિવાસળી ટેસ્ટ: એક દિવાસળીના છેડે મધ લગાવીને તેને સળગાવવાનો પ્રયાસ કરો. અસલી મધ લગાવેલી દિવાસળી સળગી જશે. જો દિવાસળી ન સળગે તો તેમાં ભેળસેળ હોઈ શકે છે.

દિવાસળી ટેસ્ટ: એક દિવાસળીના છેડે મધ લગાવીને તેને સળગાવવાનો પ્રયાસ કરો. અસલી મધ લગાવેલી દિવાસળી સળગી જશે. જો દિવાસળી ન સળગે તો તેમાં ભેળસેળ હોઈ શકે છે.

5 / 6
ગ્લાસ ટેસ્ટ: પાણી ભરેલા કાચના ગ્લાસમાં મધના ટીપાં નાંખીને હલાવો. જો મિશ્રણમાં ફીણ આવવા લાગે તો તેમાં ખાંડ કે અન્ય પદાર્થોની ભેળસેળ હોઈ શકે છે.

ગ્લાસ ટેસ્ટ: પાણી ભરેલા કાચના ગ્લાસમાં મધના ટીપાં નાંખીને હલાવો. જો મિશ્રણમાં ફીણ આવવા લાગે તો તેમાં ખાંડ કે અન્ય પદાર્થોની ભેળસેળ હોઈ શકે છે.

6 / 6

વિવાદોનો પર્યાય અને સિદ્ધિઓથી ભરેલી કારકિર્દી.. ઈંગ્લિશ ટીમના આ દિગ્ગજ ક્રિકેટરની અચાનક નિવૃતિથી ક્રિકેટ જગત સ્તબ્ધ

Follow Us
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
g clip-path="url(#clip0_868_265)">