AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મજબૂત આર્થિક સ્થિતિ ધરાવતી ગુજરાતી ફાર્મા કંપનીએ કરી બોનસ શેરની જાહેરાત, 100 શેરના થઈ જશે 400 શેર

કંપનીના શેર આજે 13.80 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 5 ટકાના વધારા સાથે 289.80 રૂપિયા પર બંધ થયો હતો. શેરના ભાવમાં છેલ્લા 14 દિવસથી અપર સર્કિટ લાગી રહી છે. 1 મહિનામાં શેરે 89.35 ટકાનું રિટર્ન આપ્યું છે.

| Updated on: Feb 29, 2024 | 7:40 PM
Share
શુક્રા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની સ્થાપના વર્ષ 1993 માં કરવામાં આવી હતી. કંપની ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટના ઉત્પાદન અને ટ્રેડિંગ તેમન પ્રયોગશાળા પરીક્ષણોના બિઝનેસમાં કાર્ય કરે છે. કંપની ગાંધીનગરના કલોલમાં તેના પ્લાન્ટમાં વર્ષ 2017 થી ટેબ્લેટ, કેપ્સ્યુલ્સ અને નાના વોલ્યુમ પેરેન્ટેરલનું ઉત્પાદન કરે છે. કંપની અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત લેબોરેટરી ધરાવે છે.

શુક્રા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની સ્થાપના વર્ષ 1993 માં કરવામાં આવી હતી. કંપની ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટના ઉત્પાદન અને ટ્રેડિંગ તેમન પ્રયોગશાળા પરીક્ષણોના બિઝનેસમાં કાર્ય કરે છે. કંપની ગાંધીનગરના કલોલમાં તેના પ્લાન્ટમાં વર્ષ 2017 થી ટેબ્લેટ, કેપ્સ્યુલ્સ અને નાના વોલ્યુમ પેરેન્ટેરલનું ઉત્પાદન કરે છે. કંપની અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત લેબોરેટરી ધરાવે છે.

1 / 5
શુક્રા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા 29 ફેબ્રુઆરીના રોજ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, કંપનીની બોર્ડ મીટીંગ આજે મળી હતી, જેમાં શેરહોલ્ડર્સને 3:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા રહેશે. બોર્ડ મીટીંગના 2 મહિનાની અંદર બોનસ શેર ઈશ્યુ કરવામાં આવશે.

શુક્રા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા 29 ફેબ્રુઆરીના રોજ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, કંપનીની બોર્ડ મીટીંગ આજે મળી હતી, જેમાં શેરહોલ્ડર્સને 3:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા રહેશે. બોર્ડ મીટીંગના 2 મહિનાની અંદર બોનસ શેર ઈશ્યુ કરવામાં આવશે.

2 / 5
શુક્રા ફાર્માસ્યુટિકલ્સના શેર આજે 29 ફેબ્રુઆરીના રોજ 13.80 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 289.80 ના સ્તર પર ખુલ્યો હતો અને 289.80 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 5 ટકાના વધારા સાથે 289.80 રૂપિયા પર બંધ થયો હતો. શેરના ભાવમાં છેલ્લા 14 દિવસથી અપર સર્કિટ લાગી રહી છે. 1 મહિનામાં શેરે 89.35 ટકાનું રિટર્ન આપ્યું છે.

શુક્રા ફાર્માસ્યુટિકલ્સના શેર આજે 29 ફેબ્રુઆરીના રોજ 13.80 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 289.80 ના સ્તર પર ખુલ્યો હતો અને 289.80 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 5 ટકાના વધારા સાથે 289.80 રૂપિયા પર બંધ થયો હતો. શેરના ભાવમાં છેલ્લા 14 દિવસથી અપર સર્કિટ લાગી રહી છે. 1 મહિનામાં શેરે 89.35 ટકાનું રિટર્ન આપ્યું છે.

3 / 5
છેલ્લા 6 મહિનામાં શુક્રા ફાર્માસ્યુટિકલ્સના શેરે ઈન્વેસ્ટર્સને 147.80 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 104.08 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 418.06 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 233.86 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 5197.99 ટકાનું રિટર્ન આપ્યું છે.

છેલ્લા 6 મહિનામાં શુક્રા ફાર્માસ્યુટિકલ્સના શેરે ઈન્વેસ્ટર્સને 147.80 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 104.08 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 418.06 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 233.86 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 5197.99 ટકાનું રિટર્ન આપ્યું છે.

4 / 5
શુક્રા ફાર્માસ્યુટિકલ્સમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 51 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 48.9 ટકા છે. કંપનીમાં કુલ 10,963 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 317 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 2.31 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 18.5 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

શુક્રા ફાર્માસ્યુટિકલ્સમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 51 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 48.9 ટકા છે. કંપનીમાં કુલ 10,963 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 317 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 2.31 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 18.5 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

5 / 5
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">