મજબૂત આર્થિક સ્થિતિ ધરાવતી ગુજરાતી ફાર્મા કંપનીએ કરી બોનસ શેરની જાહેરાત, 100 શેરના થઈ જશે 400 શેર

કંપનીના શેર આજે 13.80 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 5 ટકાના વધારા સાથે 289.80 રૂપિયા પર બંધ થયો હતો. શેરના ભાવમાં છેલ્લા 14 દિવસથી અપર સર્કિટ લાગી રહી છે. 1 મહિનામાં શેરે 89.35 ટકાનું રિટર્ન આપ્યું છે.

| Updated on: Feb 29, 2024 | 7:40 PM
શુક્રા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની સ્થાપના વર્ષ 1993 માં કરવામાં આવી હતી. કંપની ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટના ઉત્પાદન અને ટ્રેડિંગ તેમન પ્રયોગશાળા પરીક્ષણોના બિઝનેસમાં કાર્ય કરે છે. કંપની ગાંધીનગરના કલોલમાં તેના પ્લાન્ટમાં વર્ષ 2017 થી ટેબ્લેટ, કેપ્સ્યુલ્સ અને નાના વોલ્યુમ પેરેન્ટેરલનું ઉત્પાદન કરે છે. કંપની અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત લેબોરેટરી ધરાવે છે.

શુક્રા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની સ્થાપના વર્ષ 1993 માં કરવામાં આવી હતી. કંપની ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટના ઉત્પાદન અને ટ્રેડિંગ તેમન પ્રયોગશાળા પરીક્ષણોના બિઝનેસમાં કાર્ય કરે છે. કંપની ગાંધીનગરના કલોલમાં તેના પ્લાન્ટમાં વર્ષ 2017 થી ટેબ્લેટ, કેપ્સ્યુલ્સ અને નાના વોલ્યુમ પેરેન્ટેરલનું ઉત્પાદન કરે છે. કંપની અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત લેબોરેટરી ધરાવે છે.

1 / 5
શુક્રા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા 29 ફેબ્રુઆરીના રોજ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, કંપનીની બોર્ડ મીટીંગ આજે મળી હતી, જેમાં શેરહોલ્ડર્સને 3:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા રહેશે. બોર્ડ મીટીંગના 2 મહિનાની અંદર બોનસ શેર ઈશ્યુ કરવામાં આવશે.

શુક્રા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા 29 ફેબ્રુઆરીના રોજ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, કંપનીની બોર્ડ મીટીંગ આજે મળી હતી, જેમાં શેરહોલ્ડર્સને 3:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા રહેશે. બોર્ડ મીટીંગના 2 મહિનાની અંદર બોનસ શેર ઈશ્યુ કરવામાં આવશે.

2 / 5
શુક્રા ફાર્માસ્યુટિકલ્સના શેર આજે 29 ફેબ્રુઆરીના રોજ 13.80 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 289.80 ના સ્તર પર ખુલ્યો હતો અને 289.80 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 5 ટકાના વધારા સાથે 289.80 રૂપિયા પર બંધ થયો હતો. શેરના ભાવમાં છેલ્લા 14 દિવસથી અપર સર્કિટ લાગી રહી છે. 1 મહિનામાં શેરે 89.35 ટકાનું રિટર્ન આપ્યું છે.

શુક્રા ફાર્માસ્યુટિકલ્સના શેર આજે 29 ફેબ્રુઆરીના રોજ 13.80 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 289.80 ના સ્તર પર ખુલ્યો હતો અને 289.80 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 5 ટકાના વધારા સાથે 289.80 રૂપિયા પર બંધ થયો હતો. શેરના ભાવમાં છેલ્લા 14 દિવસથી અપર સર્કિટ લાગી રહી છે. 1 મહિનામાં શેરે 89.35 ટકાનું રિટર્ન આપ્યું છે.

3 / 5
છેલ્લા 6 મહિનામાં શુક્રા ફાર્માસ્યુટિકલ્સના શેરે ઈન્વેસ્ટર્સને 147.80 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 104.08 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 418.06 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 233.86 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 5197.99 ટકાનું રિટર્ન આપ્યું છે.

છેલ્લા 6 મહિનામાં શુક્રા ફાર્માસ્યુટિકલ્સના શેરે ઈન્વેસ્ટર્સને 147.80 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 104.08 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 418.06 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 233.86 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 5197.99 ટકાનું રિટર્ન આપ્યું છે.

4 / 5
શુક્રા ફાર્માસ્યુટિકલ્સમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 51 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 48.9 ટકા છે. કંપનીમાં કુલ 10,963 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 317 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 2.31 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 18.5 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

શુક્રા ફાર્માસ્યુટિકલ્સમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 51 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 48.9 ટકા છે. કંપનીમાં કુલ 10,963 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 317 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 2.31 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 18.5 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">