AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solar Panel Income : ઘરે સોલાર પેનલ લગાવી મેળવો આવક, જાણો PM સુર્ય ઘર યોજના માટે અરજી કરવાની રીત અને સબસિડીની વિગત

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સોલાર પેનલથી વીજળી બિલમાં રાહત આપે છે. આ યોજના હેઠળ સરકાર સબસિડી પણ આપે છે.

| Updated on: Sep 01, 2025 | 4:02 PM
Share
પ્રધાનમંત્રી સુર્ય ઘર યોજના અંતર્ગત તમે તમારા ઘરની છત પર સોલાર પેનલ લગાવીને વીજળીના ખર્ચમાંથી મુક્તિ મેળવી શકો છો. પ્રધાનમંત્રી સુર્ય યોજના (PM Suryoday Yojana) ભારત સરકારની એક મહત્ત્વાકાંક્ષી યોજના છે, જેનો હેતુ દેશના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને સૌર ઊર્જા સાથે જોડવાનો છે. આ યોજનાના માધ્યમથી ઘર ઉપર સોલાર પેનલ લગાવવામાં આવે છે, જેના કારણે વીજળીનું ઉત્પાદન ઘરેજ થાય છે, ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે અને પર્યાવરણને પણ લાભ મળે છે.

પ્રધાનમંત્રી સુર્ય ઘર યોજના અંતર્ગત તમે તમારા ઘરની છત પર સોલાર પેનલ લગાવીને વીજળીના ખર્ચમાંથી મુક્તિ મેળવી શકો છો. પ્રધાનમંત્રી સુર્ય યોજના (PM Suryoday Yojana) ભારત સરકારની એક મહત્ત્વાકાંક્ષી યોજના છે, જેનો હેતુ દેશના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને સૌર ઊર્જા સાથે જોડવાનો છે. આ યોજનાના માધ્યમથી ઘર ઉપર સોલાર પેનલ લગાવવામાં આવે છે, જેના કારણે વીજળીનું ઉત્પાદન ઘરેજ થાય છે, ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે અને પર્યાવરણને પણ લાભ મળે છે.

1 / 6
સોલાર પેનલ યોજનાના વેન્ડરે જણાવ્યું કે આ યોજના હેઠળ લાભ લેવા માટે યોગ્ય વ્યક્તિએ સૌપ્રથમ https://pmsuryaghar.gov.in વેબસાઇટ પર જઈને રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ, વીજળીનું બિલ, બેંક ખાતાની વિગતો અને મોબાઇલ નંબર જરૂરી છે. ઓનલાઇન અરજી કર્યા બાદ DISCOM એટલે કે વીજળી વિભાગ દ્વારા અરજીની તપાસ કરવામાં આવશે અને મંજૂરી મળ્યા બાદ સોલાર પેનલ સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ થશે.

સોલાર પેનલ યોજનાના વેન્ડરે જણાવ્યું કે આ યોજના હેઠળ લાભ લેવા માટે યોગ્ય વ્યક્તિએ સૌપ્રથમ https://pmsuryaghar.gov.in વેબસાઇટ પર જઈને રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ, વીજળીનું બિલ, બેંક ખાતાની વિગતો અને મોબાઇલ નંબર જરૂરી છે. ઓનલાઇન અરજી કર્યા બાદ DISCOM એટલે કે વીજળી વિભાગ દ્વારા અરજીની તપાસ કરવામાં આવશે અને મંજૂરી મળ્યા બાદ સોલાર પેનલ સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ થશે.

2 / 6
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને સોલાર પેનલ સ્થાપિત કરવા પર સબસિડી આપે છે. સામાન્ય રીતે 1 થી 3 કિલોવોટ સુધીના સોલાર સિસ્ટમ પર 40% સુધીની સબસિડી મળે છે. ઉત્તર પ્રદેશમાં યોજનાનો લાભ લેવા માટે ગ્રાહકે માત્ર ટેન્ડર સાથે જોડાયેલા પ્રમાણિત વેન્ડર પાસેથી જ પેનલ લગાવવાની રહેશે.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને સોલાર પેનલ સ્થાપિત કરવા પર સબસિડી આપે છે. સામાન્ય રીતે 1 થી 3 કિલોવોટ સુધીના સોલાર સિસ્ટમ પર 40% સુધીની સબસિડી મળે છે. ઉત્તર પ્રદેશમાં યોજનાનો લાભ લેવા માટે ગ્રાહકે માત્ર ટેન્ડર સાથે જોડાયેલા પ્રમાણિત વેન્ડર પાસેથી જ પેનલ લગાવવાની રહેશે.

3 / 6
જો તમે સોલાર પેનલ સ્થાપિત કરો છો, તો વીજળીના બિલમાં ભારે ઘટાડો થશે તેમજ વધારાની વીજળી વીજ વિભાગને વેચીને આવક પણ મેળવી શકાશે. એકવાર સોલાર પેનલ સ્થાપિત થયા બાદ 20 થી 25 વર્ષ સુધી વીજળીનું સ્થાયી સમાધાન મળી જાય છે.

જો તમે સોલાર પેનલ સ્થાપિત કરો છો, તો વીજળીના બિલમાં ભારે ઘટાડો થશે તેમજ વધારાની વીજળી વીજ વિભાગને વેચીને આવક પણ મેળવી શકાશે. એકવાર સોલાર પેનલ સ્થાપિત થયા બાદ 20 થી 25 વર્ષ સુધી વીજળીનું સ્થાયી સમાધાન મળી જાય છે.

4 / 6
આ યોજના પર્યાવરણને લાભદાયક છે, કારણ કે તે નવિકરણક્ષમ ઊર્જાનો સ્ત્રોત છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના ગ્રાહકો PM સુર્યઘર યોજના હેઠળ વીજળીના ખર્ચમાં રાહત મેળવી શકે છે. આ યોજના માત્ર આર્થિક રીતે લાભકારી જ નથી, પરંતુ સ્વચ્છ ઊર્જાને પણ પ્રોત્સાહન આપે છે.

આ યોજના પર્યાવરણને લાભદાયક છે, કારણ કે તે નવિકરણક્ષમ ઊર્જાનો સ્ત્રોત છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના ગ્રાહકો PM સુર્યઘર યોજના હેઠળ વીજળીના ખર્ચમાં રાહત મેળવી શકે છે. આ યોજના માત્ર આર્થિક રીતે લાભકારી જ નથી, પરંતુ સ્વચ્છ ઊર્જાને પણ પ્રોત્સાહન આપે છે.

5 / 6
સમયસર ઓનલાઇન અરજી અને જરૂરી દસ્તાવેજોની સાચી માહિતી આપી કોઈપણ પરિવાર સરળતાથી આ યોજનાનો લાભ મેળવી શકે છે. જો તમે 1 કિલોવોટથી 10 કિલોવોટ સુધીનું સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો, તો જરૂરી કાગળો વડે અરજી કરી શકો છો. નજીકના રિટેલરનો સંપર્ક કરી શકો છો. 

સમયસર ઓનલાઇન અરજી અને જરૂરી દસ્તાવેજોની સાચી માહિતી આપી કોઈપણ પરિવાર સરળતાથી આ યોજનાનો લાભ મેળવી શકે છે. જો તમે 1 કિલોવોટથી 10 કિલોવોટ સુધીનું સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો, તો જરૂરી કાગળો વડે અરજી કરી શકો છો. નજીકના રિટેલરનો સંપર્ક કરી શકો છો. 

6 / 6

આ સોલાર યોજનામાં મળશે 300 યુનિટ મફત અને 40 ટકા સબસિડી, ઘરે બેઠા અરજી કરવાની રીત જાણો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">