AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૌર ઉર્જા

સૌર ઉર્જા

સૌર ઉર્જા એ ઉર્જાનો કુદરતી સ્ત્રોત છે. હાલના સમયમાં આ કુદરતી સ્ત્રોતનો ઉપયોગ કરી તેમાંથી અનેક ઉપયોગ કરવામાં આવે છે. તેમનું એક સોલાર પેનલ પણ છે. સોલાર પેનલ એ સોલાર અને બેટરીનું પેકેજ છે. ઇન્ટરકનેક્ટેડ સંયોજન છે. સોલાર પેનલનો ઉપયોગ વાણિજ્યિક અને રહેણાંક વિસ્તારો માટે વીજળી પૂરી પાડવા માટે મોટી ફોટોવોલ્ટેઇક સિસ્ટમમાં ઘટક તરીકે થાય છે.

એક સોલાર પેનલ માત્ર મર્યાદિત માત્રામાં ઇલેક્ટ્રિક પાવર ઉત્પન્ન કરી શકે છે. ઘણા ઇન્સ્ટોલેશનમાં વ્યક્તિગત પેનલ હોય છે. તેને ફોટોવોલ્ટેઇક શ્રેણી કહેવામાં આવે છે. ફોટોવોલ્ટેઇક ઇન્સ્ટોલેશનમાં સામાન્ય રીતે સોલાર પેનલ્સ, ઇન્વર્ટર, બેટરી અને ઇન્ટરકનેક્શન વાયરિંગનો સમાવેશ થાય છે.

ફોટોવોલ્ટેઇક સિસ્ટમ્સનો ઉપયોગ ઓન-ગ્રીડ અથવા ઓફ-ગ્રીડ એપ્લીકેશન અને અવકાશયાન પર સૌર પેનલ માટે થાય છે.

Read More

છત વગર પણ મળશે સોલારનો લાભ, બેટરી સિસ્ટમ પર મળશે સબસીડી, જાણો સૂર્ય ઘર 2.0 માં શું બદલાશે?

પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ દેશભરમાં 40 લાખથી વધુ સોલાર સિસ્ટમ લગાવ્યા બાદ સરકાર હવે તેના બીજા તબક્કા એટલે કે PM Surya Ghar 2.0 ની શરૂઆત કરવા જઈ રહી છે.

વીજળીનું બિલ અડધું કરવાનો માસ્ટરપ્લાન : બે 5kW કે એક 10kW સોલર ? જાણો ક્યાં થશે ખરી બચત !

સોલર સિસ્ટમ લગાવતા પહેલાં 10kW અને 5kW નું આ ગણિત સમજવું ખૂબ જ જરૂરી છે, નહીંતર હજારો રૂપિયાનું નુકસાન થઈ શકે છે! બે અલગ 5kW સિસ્ટમ સારા કે એક જ 10kW? જાણો કઈ સિસ્ટમ આપશે તમને સૌથી વધુ બચત...

ચોમાસામાં રૂફટોપ સોલાર પેનલની સુરક્ષા માટે આટલી વાતોનું રાખો ધ્યાન, જાણો કેવી રીતે કરવી સફાઈ અને સંભાળ

ચોમાસા દરમિયાન ભારે વરસાદ, પવન અને ભેજ તમારા રૂફટોપ સોલાર પેનલ્સની કાર્યક્ષમતાને અસર કરી શકે છે. યોગ્ય સંભાળ અને નિયમિત મેઇન્ટેનન્સ દ્વારા તેમને સુરક્ષિત રાખી શકાય છે.

હાઇટેક બની રહ્યું છે ભારતીય રેલવે, ટ્રેનો બાદ હવે સ્ટેશનોના છત પર સોલાર પેનલ, કરોડો રૂપિયાની થશે બચત

ભારતીય રેલવેએ પર્યાવરણ સંરક્ષણ માટે મોટું કદમ ઉઠાવ્યું છે. સ્ટેશનો અને ટ્રેનોના કોચ પર સોલાર પેનલ લગાવીને વીજળીના ઉત્પાદનથી કરોડો રૂપિયાની બચત અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરાઈ રહ્યો છે.

Solar Coach: હાઈડ્રોજન ટ્રેન બાદ હવે રેલવેના ડબ્બા પર લાગશે સોલાર પેનલ, જાણો કેવી રીતે કરશે કામ

ભારતીય રેલવે પર્યાવરણને અનુકૂળ ટેક્નોલોજી અપનાવી રહી છે. ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ વિભાગે સોલાર-સહાયિત કોચ વિકસાવ્યો છે, જે છત પર સોલાર પેનલ દ્વારા વીજળી ઉત્પન્ન કરે છે.

1kW, 3kW અને 5kW સોલાર પર AC ચલાવવું પડી શકે છે ભારે જો તમે બેટરી વાળો સોલાર સિસ્ટમ લગાવ્યો હશે તો…

ચોમાસા અને ઉનાળામાં પાવર કટ તેમજ મોંઘા વીજળી બિલથી પરેશાન લોકો માટે ઓફ-ગ્રીડ સોલાર પેનલ બેસ્ટ ઓપ્શન છે. જાણો 1kW, 3kW અને 5kW ના ઓફ-ગ્રીડ સોલાર સિસ્ટમ પાછળ કેટલો ખર્ચ થાય છે અને તેના પર AC ચલાવી શકાય કે નહીં.

‘કાં તો નેટ મીટર આપો નહિતર સોલર સિસ્ટમ પાછી લઈ જાઓ’, સ્માર્ટ મીટરની જીદ સામે ગ્રાહકોએ ગ્રાહક અદાલત જવાની આપી ચીમકી

સરકાર એક તરફ 'પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના' હેઠળ લોકોને ઘરની છત પર સોલર પેનલ લગાવવા પ્રોત્સાહિત કરી રહી છે, તો બીજી તરફ વીજ કંપનીઓના નિયમો ગ્રાહકોની મુશ્કેલી વધારી રહ્યા છે. હવે સોલર લગાવ્યા બાદ નેટ મીટરને બદલે સ્માર્ટ મીટર ફરજિયાત કરાતા ગ્રાહકો મુંઝવણમાં મુકાયા છે. સ્માર્ટ મીટર અને નેટ મીટર વચ્ચે શું તફાવત છે અને ગ્રાહકોને કઈ તકનીકી ખામીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેની વિગતવાર માહિતી અહીં વાંચો.

Plug-in Solar Panel Technology- જાણો શું છે પ્લગ-ઇન સોલાર ટેક્નોલોજી, જેમાં નથી થતો લાખોનો મોટો ખર્ચ

મોંઘા સોલાર પેનલ ફિટ કરાવવા કે છત પર મોટી જગ્યા રોકવાની ઝંઝટ હવે કાયમ માટે ખતમ થઈ જશે. માર્કેટમાં એક એવી અનોખી 'પ્લગ એન્ડ પ્લે' સોલાર ટેકનિક આવી ગઈ છે, જેને ઘરના સામાન્ય પાવર સોકેટમાં ભરાવતા જ વીજળી બનવા લાગે છે અને લાઈટ બિલ અડધું થઈ જાય છે.

ઓછી ધૂપ અને ખરાબ વાતાવરણમાં પણ બનશે સોલાર પેનલથી વીજળી! કંપનીએ શોધ્યો અનોખો જુગાડ

કેનેડાના એક નવા સ્ટાર્ટઅપે એવી અદભુત ટેકનિક વિકસાવી છે, જે સોલાર પેનલની ક્ષમતા વધાર્યા વગર જ અંદાજે 20% વધુ વીજળી પેદા કરી શકે છે. જેનાથી સવાર-સાંજની ઓછી ધૂપ અને વાદળછાયા વાતાવરણમાં પણ પેનલ પૂરી ક્ષમતાથી કામ કરે છે.

1, 2 કે 3 એસી ચલાવવા માટે કેટલા કિલોવોટની સોલર સિસ્ટમ છે જરૂરી? લગાવતા પહેલાં સમજી લો આખું ગણિત

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ સબસિડી સાથે સોલર સિસ્ટમ લગાવતા પહેલાં જાણી લો એસીના લોડ અને યુનિટ જનરેશનનો અસલી હિસાબ.

Solar Panel Types : વીજળી બિલ થશે ઝીરો! ઓન, ઓફ-ગ્રીડ કે હાઇબ્રીડ, ઘર માટે કયું સોલાર સિસ્ટમ છે બેસ્ટ?

શું ઊંચા વીજળી બિલ કે વારંવાર વીજ કપાતથી પરેશાન છો? સોલાર પેનલ સિસ્ટમ તમારા માટે ઉત્તમ ઉપાય છે. આ લેખમાં, અમે તમારા ઘર માટે યોગ્ય સોલાર સિસ્ટમ કેવી રીતે પસંદ કરવી, તેનો અંદાજિત ખર્ચ કેટલો થશે અને સરકારી સબસિડીનો લાભ કેવી રીતે મેળવવો તે સમજાવશું.

શું તમારા ઘરે સોલાર પેનલ લગાડેલી છે? વધુ વીજળી મેળવવા અને પેનલનું આયુષ્ય વધારવા માટે અપનાવો આ સરળ ટિપ્સ

જો સોલાર પેનલ પર ધૂળ, પ્રદૂષણ કે પક્ષીઓની અગાઉથી ગંદકી જમા થઈ જાય, તો વીજળીનું ઉત્પાદન ઘટી જાય છે. જાણો પેનલની આયુષ્ય વધારવાની 10 સ્માર્ટ રીતો.

Hybrid Solar System શું છે, જાણો શું છે તેના ફાયદા અને નુકસાન ?

હાઇબ્રિડ સોલાર સિસ્ટમ વીજળીના બિલ ઘટાડવા અને પાવર કટ દરમિયાન સતત વીજળી પ્રદાન કરવા માટે ઉત્તમ છે. તે ઓન-ગ્રીડ અને ઓફ-ગ્રીડના ફાયદાઓનું સંયોજન છે.

ધૂળ-માટીના કારણે ઘટી જાય છે સોલર પેનલની પાવર કેપેસિટી, જાણો તેને સાફ કરવાનો સાચો સમય અને રીત

સોલર પેનલમાં કોઈ ફરતા ભાગો ન હોવાથી તેને વારંવાર મેઇન્ટેનન્સની જરૂર નથી પડતી, પરંતુ તેના પર જામતી ધૂળ તેની કાર્યક્ષમતા ઘટાડી દે છે. પેનલને સાફ કરવા માટે દર વખતે વરસાદની રાહ જોવી નુકસાનકારક સાબિત થઈ શકે છે. સોલર પેનલને ક્યારે અને કેવી રીતે સાફ કરવી કે જેથી તે લાંબો સમય ચાલે, જાણો સંપૂર્ણ વિગત.

300 યુનિટ સુધી ફ્રીમાં ચાલશે એસી, ટીવી, પંખા, કુલર, ફ્રિજ ! કમાલની છે આ સરકારી યોજના, આ રીતે કરો અપ્લાય

કેન્દ્ર સરકારની પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના દેશભરમાં ધૂમ મચાવી રહી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 26 લાખથી વધુ ઘરો પર સોલર પેનલ લગાવી દેવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">