AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1KW થી 3KWની સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા માટે કેટલો ખર્ચ થાય, જાણો A ટુ Z તમામ માહિતી

કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ 1 થી 2 કિલોવોટની સોલાર પેનલ લગાવવા માટે રૂપિયા 30 હજારથી રૂપિયા 60 હજાર, 2 થી 3 કિલોવોટની સોલાર પેનલ લગાવવા માટે રૂપિયા 60000 થી રૂપિયા 78000 અને રૂપિયા 3 કિલોવોટથી વધુ ઇન્સ્ટોલ કરવા માટે 78000 ની સબસિડી ઉપલબ્ધ છે.

| Updated on: May 06, 2024 | 8:02 PM
Share
દરેક વર્ગના લોકોમાં સોલાર પ્લાન્ટ્સ, ખાસ કરીને રૂફટોપ સોલાર પ્લાન્ટ્સનો ક્રેઝ વધી રહ્યો છે. આ યોજના રોજગાર, યુવાનો, બેરોજગાર અને ખેડૂતો સહિત સમાજના દરેક વર્ગને આકર્ષિત કરી રહી છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે તમારા ઘરમાં સોલર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે કેટલીક બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે.

દરેક વર્ગના લોકોમાં સોલાર પ્લાન્ટ્સ, ખાસ કરીને રૂફટોપ સોલાર પ્લાન્ટ્સનો ક્રેઝ વધી રહ્યો છે. આ યોજના રોજગાર, યુવાનો, બેરોજગાર અને ખેડૂતો સહિત સમાજના દરેક વર્ગને આકર્ષિત કરી રહી છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે તમારા ઘરમાં સોલર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે કેટલીક બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે.

1 / 6
સૌથી પહેલા તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સોલર પેનલ પર સબસિડી આપી રહી છે. આ સાથે બેંક લોન પણ મળે છે. બજેટ મુજબ, તમે સરકાર પાસેથી સબસિડી લઈને તમારા ઘરમાં 1 કિલોવોટથી 3 કિલોવોટના સોલર પેન લગાવી શકો છો.

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સોલર પેનલ પર સબસિડી આપી રહી છે. આ સાથે બેંક લોન પણ મળે છે. બજેટ મુજબ, તમે સરકાર પાસેથી સબસિડી લઈને તમારા ઘરમાં 1 કિલોવોટથી 3 કિલોવોટના સોલર પેન લગાવી શકો છો.

2 / 6
કેન્દ્ર સરકારના રૂપિયા 75,000 કરોડથી વધુના આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડવાની સાથે સાથે 1 કરોડ ઘરોને પ્રકાશિત કરવાનો છે. ભારતમાં ત્રણ-ચાર પ્રકારની સોલાર પેનલ લગાવવામાં આવી રહી છે. પોલિક્રિસ્ટલાઇન સોલર પેનલ્સ, નોન-ક્રિસ્ટલાઇન સોલર પેનલ્સ, બાયફેસિયલ સોલાર પેનલ્સ અને હાફ કટ મોનો પરક સોલર પેનલ્સ હાલમાં સામાન્ય માણસના ઘરો અથવા ખેતરોમાં ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે.

કેન્દ્ર સરકારના રૂપિયા 75,000 કરોડથી વધુના આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડવાની સાથે સાથે 1 કરોડ ઘરોને પ્રકાશિત કરવાનો છે. ભારતમાં ત્રણ-ચાર પ્રકારની સોલાર પેનલ લગાવવામાં આવી રહી છે. પોલિક્રિસ્ટલાઇન સોલર પેનલ્સ, નોન-ક્રિસ્ટલાઇન સોલર પેનલ્સ, બાયફેસિયલ સોલાર પેનલ્સ અને હાફ કટ મોનો પરક સોલર પેનલ્સ હાલમાં સામાન્ય માણસના ઘરો અથવા ખેતરોમાં ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે.

3 / 6
મહત્વનું છે કે, જ્યારે તમે સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા માટે અરજી કરો છો, ત્યારે સરકાર દ્વારા અધિકૃત કંપનીઓ જ તમારા માટે સોલર પેનલ્સ ઇન્સ્ટોલ કરશે. તમારે માત્ર મેન્ટેનન્સ પર જ ખર્ચ કરવો પડશે.

મહત્વનું છે કે, જ્યારે તમે સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા માટે અરજી કરો છો, ત્યારે સરકાર દ્વારા અધિકૃત કંપનીઓ જ તમારા માટે સોલર પેનલ્સ ઇન્સ્ટોલ કરશે. તમારે માત્ર મેન્ટેનન્સ પર જ ખર્ચ કરવો પડશે.

4 / 6
કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ 1 થી 2 કિલોવોટની સોલાર પેનલ લગાવવા માટે 30 હજારથી 60 હજારની સબસીડી, 2 થી 3 કિલોવોટની સોલાર પેનલ લગાવવા પર 60000 રૂપિયાની સબસીડી મળે છે 3 કિલોવોટથી વધુ ઇન્સ્ટોલ કરવા માટે માત્ર 78000 રૂપિયાની સબસિડી ઉપલબ્ધ છે.

કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ 1 થી 2 કિલોવોટની સોલાર પેનલ લગાવવા માટે 30 હજારથી 60 હજારની સબસીડી, 2 થી 3 કિલોવોટની સોલાર પેનલ લગાવવા પર 60000 રૂપિયાની સબસીડી મળે છે 3 કિલોવોટથી વધુ ઇન્સ્ટોલ કરવા માટે માત્ર 78000 રૂપિયાની સબસિડી ઉપલબ્ધ છે.

5 / 6
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો દ્વારા સબસિડી આપવામાં આવી રહી છે. ધારો કે કેન્દ્ર સરકાર 60 ટકા સબસિડી આપે છે તો રાજ્ય સરકારો તમને 30-40 ટકા સબસિડી આપશે. તે જ સમયે, તમે બેંકમાંથી 10 થી 20 ટકાની વચ્ચે લોન લઈને સોલર પેનલ ઇન્સ્ટોલ કરી શકો છો.

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો દ્વારા સબસિડી આપવામાં આવી રહી છે. ધારો કે કેન્દ્ર સરકાર 60 ટકા સબસિડી આપે છે તો રાજ્ય સરકારો તમને 30-40 ટકા સબસિડી આપશે. તે જ સમયે, તમે બેંકમાંથી 10 થી 20 ટકાની વચ્ચે લોન લઈને સોલર પેનલ ઇન્સ્ટોલ કરી શકો છો.

6 / 6
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">