સબકા સપના મની મની: 20,000 રુપિયાની સેલેરી હોવા છતા બચત કરી બની શકશો કરોડપતિ, આ વિકલ્પમાં રોકાણ કરો

નિશ્ચિત આવકમાં બચત કરવી, તે સૌ કોઇ માટે અઘરુ બની જાય છે, પરંતુ નાણાકીય નિષ્ણાતો માને છે કે બચત એ એક આદત છે, તમારી આવક ગમે તે હોય, તમારે તેને ચોક્કસપણે સાચવવી જોઈએ. આ સાથે બચત કરેલા નાણાંને ઘરમાં ન રાખવા જોઈએ, તેનું રોકાણ કરવું જોઈએ. જેથી રોકાણ કરેલા પૈસા સમય સાથે વધે છે. જો તમે બચત અને રોકાણની આદત કેળવશો તો ઓછી સેલેરી હોવા છતા લાંબા ગાળે સારી એવી રકમ એકઠી કરી શકો છે.

| Updated on: Feb 06, 2024 | 9:10 AM
નિશ્ચિત આવકમાં બચત કરવી, તે સૌ કોઇ માટે અઘરુ બની જાય છે, પરંતુ નાણાકીય નિષ્ણાતો માને છે કે બચત એ એક આદત છે, તમારી આવક ગમે તે હોય, તમારે તેને ચોક્કસપણે સાચવવી જોઈએ. આ સાથે બચત કરેલા નાણાંને ઘરમાં ન રાખવા જોઈએ, તેનું રોકાણ કરવું જોઈએ. જેથી રોકાણ કરેલા પૈસા સમય સાથે વધે છે. જો તમે બચત અને રોકાણની આદત કેળવશો તો ઓછી સેલેરી હોવા છતા લાંબા ગાળે સારી એવી રકમ એકઠી કરી શકો છે.

નિશ્ચિત આવકમાં બચત કરવી, તે સૌ કોઇ માટે અઘરુ બની જાય છે, પરંતુ નાણાકીય નિષ્ણાતો માને છે કે બચત એ એક આદત છે, તમારી આવક ગમે તે હોય, તમારે તેને ચોક્કસપણે સાચવવી જોઈએ. આ સાથે બચત કરેલા નાણાંને ઘરમાં ન રાખવા જોઈએ, તેનું રોકાણ કરવું જોઈએ. જેથી રોકાણ કરેલા પૈસા સમય સાથે વધે છે. જો તમે બચત અને રોકાણની આદત કેળવશો તો ઓછી સેલેરી હોવા છતા લાંબા ગાળે સારી એવી રકમ એકઠી કરી શકો છે.

1 / 6
નાણાકીય નિયમ કહે છે કે દરેક વ્યક્તિએ દરેક કિંમતે તેની આવકના 20 ટકા બચત કરવી જોઈએ. જો તમે 20 ટકા બચત કરો અને રોકાણ કરવાનું શરૂ કરો, તો પછી ભલે તમે દર મહિને 20,000 રૂપિયા કમાઈ લો, આટલા ઓછા પગારમાં પણ તમારા માટે કરોડપતિ બનવું એ કોઈ મોટી વાત નથી.

નાણાકીય નિયમ કહે છે કે દરેક વ્યક્તિએ દરેક કિંમતે તેની આવકના 20 ટકા બચત કરવી જોઈએ. જો તમે 20 ટકા બચત કરો અને રોકાણ કરવાનું શરૂ કરો, તો પછી ભલે તમે દર મહિને 20,000 રૂપિયા કમાઈ લો, આટલા ઓછા પગારમાં પણ તમારા માટે કરોડપતિ બનવું એ કોઈ મોટી વાત નથી.

2 / 6
જો દર મહિને તમે 20,000 રૂપિયા કમાઓ છો, તો તમારી આવકના 20 ટકા 4,000 રૂપિયા છે. નાણાકીય નિયમો અનુસાર તમારે દર મહિને 4,000 રૂપિયાની બચત કરવી જોઈએ અને 16,000 રૂપિયા વડે તમારા ઘરના તમામ ખર્ચ અને જરૂરિયાતો પૂરી કરવી જોઈએ.

જો દર મહિને તમે 20,000 રૂપિયા કમાઓ છો, તો તમારી આવકના 20 ટકા 4,000 રૂપિયા છે. નાણાકીય નિયમો અનુસાર તમારે દર મહિને 4,000 રૂપિયાની બચત કરવી જોઈએ અને 16,000 રૂપિયા વડે તમારા ઘરના તમામ ખર્ચ અને જરૂરિયાતો પૂરી કરવી જોઈએ.

3 / 6
તમારે આ  4,000 રુપિયાનું રોકાણ કરવું જોઈએ અને આ રોકાણ લાંબા સમય સુધી ચાલુ રાખવું જોઈએ.જેથી તમે લાંબા ગાળે મોટું ફંડ એકત્ર કરી શકો છો.

તમારે આ 4,000 રુપિયાનું રોકાણ કરવું જોઈએ અને આ રોકાણ લાંબા સમય સુધી ચાલુ રાખવું જોઈએ.જેથી તમે લાંબા ગાળે મોટું ફંડ એકત્ર કરી શકો છો.

4 / 6
 આજે રોકાણના ઘણા વિકલ્પો ઉપલબ્ધ હોવા છતાં મ્યુચ્યુઅલ ફંડને રોકાણ માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. SIPમાં રોકાણ કરીને તમે લાંબા ગાળે મોટું ફંડ ઉમેરી શકો છો. નિષ્ણાતો માને છે કે SIPમાં સરેરાશ વળતર 12 ટકા સુધી છે, જે અન્ય કોઈપણ યોજના કરતાં ઘણું વધારે છે.

આજે રોકાણના ઘણા વિકલ્પો ઉપલબ્ધ હોવા છતાં મ્યુચ્યુઅલ ફંડને રોકાણ માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. SIPમાં રોકાણ કરીને તમે લાંબા ગાળે મોટું ફંડ ઉમેરી શકો છો. નિષ્ણાતો માને છે કે SIPમાં સરેરાશ વળતર 12 ટકા સુધી છે, જે અન્ય કોઈપણ યોજના કરતાં ઘણું વધારે છે.

5 / 6
જો તમે SIPમાં દર મહિને  4,000 રુપિયાનું રોકાણ કરો છો અને આ રોકાણને 28 વર્ષ સુધી ચાલુ રાખો છો, તો 28 વર્ષમાં તમે કુલ  13,44,000 રુપિયા ઉમેરશો અને તમને વળતર તરીકે  96,90,339 રુપિયા મળશે. આ સ્થિતિમાં તમને 28 વર્ષમાં કુલ 1,10,34,339 રૂપિયા મળશે . જો તમે આ રોકાણને બે વર્ષ એટલે કે 30 વર્ષ સુધી ચાલુ રાખો છો, તો તમે SIP દ્વારા 30 વર્ષમાં 1,41,19,655 રૂપિયા ઉમેરી શકો છો.

જો તમે SIPમાં દર મહિને 4,000 રુપિયાનું રોકાણ કરો છો અને આ રોકાણને 28 વર્ષ સુધી ચાલુ રાખો છો, તો 28 વર્ષમાં તમે કુલ 13,44,000 રુપિયા ઉમેરશો અને તમને વળતર તરીકે 96,90,339 રુપિયા મળશે. આ સ્થિતિમાં તમને 28 વર્ષમાં કુલ 1,10,34,339 રૂપિયા મળશે . જો તમે આ રોકાણને બે વર્ષ એટલે કે 30 વર્ષ સુધી ચાલુ રાખો છો, તો તમે SIP દ્વારા 30 વર્ષમાં 1,41,19,655 રૂપિયા ઉમેરી શકો છો.

6 / 6

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">