AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વરસાદનું પાણી બદલી શકે છે તમારું ભાગ્ય, ધન અને સ્વાસ્થ્યની સમસ્યાઓ દૂર કરવા કરો આ અચૂક વાસ્તુ ઉપાયો

ચોમાસામાં વરસાદનું પાણી માત્ર જળબંબાકાર કે મુશ્કેલીનું કારણ નથી. જ્યોતિષ અને વાસ્તુમાં વરસાદના પાણીના કેટલાક ઉપાયો દર્શાવાયા છે, જેનાથી આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્ય સુધારી શકાય છે.

| Updated on: Aug 10, 2026 | 10:00 PM
Share
શ્રાવણ મહિનામાં વરસાદનો સિલસિલો ચાલુ છે. વરસાદ હવામાનને ખુશનુમા બનાવે છે અને કોરી ધાકોર ધરતીને રાહત આપીને લીલીછમ કરે છે. જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં વરસાદના પાણીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. માન્યતા છે કે વરસાદના ચોખ્ખા પાણીને એકઠું કરીને કરવામાં આવેલા કેટલાક સરળ ઉપાયોથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. ચાલો જાણીએ વરસાદના પાણી સાથે જોડાયેલા કેટલાક સરળ વાસ્તુ ઉપાયો.

શ્રાવણ મહિનામાં વરસાદનો સિલસિલો ચાલુ છે. વરસાદ હવામાનને ખુશનુમા બનાવે છે અને કોરી ધાકોર ધરતીને રાહત આપીને લીલીછમ કરે છે. જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં વરસાદના પાણીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. માન્યતા છે કે વરસાદના ચોખ્ખા પાણીને એકઠું કરીને કરવામાં આવેલા કેટલાક સરળ ઉપાયોથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. ચાલો જાણીએ વરસાદના પાણી સાથે જોડાયેલા કેટલાક સરળ વાસ્તુ ઉપાયો.

1 / 6
આર્થિક સ્થિતિ સુધારવાનો ઉપાય: જો તમે લાંબા સમયથી આર્થિક તંગીથી પરેશાન છો, તો વરસાદના પાણીથી જોડાયેલો આ ઉપાય કરી શકો છો. આ માટે વરસાદના પાણીને માટીના ઘડામાં અથવા તાંબાના વાસણમાં એકઠું કરો. વાસણમાં રાખેલા આ પાણીમાં એક ચપટી હળદર ઉમેરો. હવે તેને ઘરની ઉત્તર દિશામાં રાખી દો. ધાર્મિક માન્યતાઓ અનુસાર, 11 દિવસ સુધી સવાર-સાંજ આ વાસણ પાસે દીવો પ્રગટાવવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થવાના યોગ બની શકે છે.

આર્થિક સ્થિતિ સુધારવાનો ઉપાય: જો તમે લાંબા સમયથી આર્થિક તંગીથી પરેશાન છો, તો વરસાદના પાણીથી જોડાયેલો આ ઉપાય કરી શકો છો. આ માટે વરસાદના પાણીને માટીના ઘડામાં અથવા તાંબાના વાસણમાં એકઠું કરો. વાસણમાં રાખેલા આ પાણીમાં એક ચપટી હળદર ઉમેરો. હવે તેને ઘરની ઉત્તર દિશામાં રાખી દો. ધાર્મિક માન્યતાઓ અનુસાર, 11 દિવસ સુધી સવાર-સાંજ આ વાસણ પાસે દીવો પ્રગટાવવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થવાના યોગ બની શકે છે.

2 / 6
સારા સ્વાસ્થ્ય માટેનો ઉપાય: જોકે, કોઈપણ બીમારીની સ્થિતિમાં ડોક્ટરની સલાહ અને યોગ્ય સારવાર લેવી અનિવાર્ય છે. પરંતુ જો પરિવારમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓથી ઝૂઝી રહી હોય, તો વરસાદના પાણીનો આ ઉપાય રાહત આપી શકે છે. વરસાદના પાણીને સ્ટીલ કે તાંબાના વાસણમાં રાખીને ભગવાન શિવની પૂજા કરો. આ પછી શિવલિંગ પર આ જળ અર્પિત કરો અને 'મહામૃત્યુજંય મંત્ર' નો 108 વાર જાપ કરો. આનાથી મનને શાંતિ અને સકારાત્મકતા મળવાની માન્યતા છે.

સારા સ્વાસ્થ્ય માટેનો ઉપાય: જોકે, કોઈપણ બીમારીની સ્થિતિમાં ડોક્ટરની સલાહ અને યોગ્ય સારવાર લેવી અનિવાર્ય છે. પરંતુ જો પરિવારમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓથી ઝૂઝી રહી હોય, તો વરસાદના પાણીનો આ ઉપાય રાહત આપી શકે છે. વરસાદના પાણીને સ્ટીલ કે તાંબાના વાસણમાં રાખીને ભગવાન શિવની પૂજા કરો. આ પછી શિવલિંગ પર આ જળ અર્પિત કરો અને 'મહામૃત્યુજંય મંત્ર' નો 108 વાર જાપ કરો. આનાથી મનને શાંતિ અને સકારાત્મકતા મળવાની માન્યતા છે.

3 / 6
આ ઉપાયથી કુંડળીમાં ચંદ્રને મજબૂત કરો:  જ્યોતિષ શાસ્ત્રમાં નબળા ચંદ્રને માનસિક અશાંતિ, અનિદ્રા અને આત્મવિશ્વાસમાં ઘટાડા સાથે જોડીને જોવામાં આવે છે. આ માટે વરસાદના પાણીને લીલા રંગની કાચની બોટલમાં ભરીને ઘરની કોઈ શાંત જગ્યાએ રાખી શકો છો. આ પાણીને આખું વર્ષ સ્ટોર કરીને રાખવાની માન્યતા છે. તે પછી આગામી વર્ષે જૂના પાણીની જગ્યાએ ફરીથી વરસાદનું નવું પાણી ભરવાની પરંપરા છે.

આ ઉપાયથી કુંડળીમાં ચંદ્રને મજબૂત કરો: જ્યોતિષ શાસ્ત્રમાં નબળા ચંદ્રને માનસિક અશાંતિ, અનિદ્રા અને આત્મવિશ્વાસમાં ઘટાડા સાથે જોડીને જોવામાં આવે છે. આ માટે વરસાદના પાણીને લીલા રંગની કાચની બોટલમાં ભરીને ઘરની કોઈ શાંત જગ્યાએ રાખી શકો છો. આ પાણીને આખું વર્ષ સ્ટોર કરીને રાખવાની માન્યતા છે. તે પછી આગામી વર્ષે જૂના પાણીની જગ્યાએ ફરીથી વરસાદનું નવું પાણી ભરવાની પરંપરા છે.

4 / 6
હંમેશા સાફ પાણીનો જ ઉપયોગ કરવો:  વરસાદના પાણી સાથે જોડાયેલા આ સરળ ઉપાયો જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. આ ઉપાયો કરવા માટે હંમેશા સાફ અને સ્વચ્છ વરસાદના પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ.

હંમેશા સાફ પાણીનો જ ઉપયોગ કરવો: વરસાદના પાણી સાથે જોડાયેલા આ સરળ ઉપાયો જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. આ ઉપાયો કરવા માટે હંમેશા સાફ અને સ્વચ્છ વરસાદના પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ.

5 / 6
Disclaimer: આ જ્યોતિષીય ગણતરીઓ અને માન્યતાઓ પર આધારિત છે. TV9Gujarati આની જવાબદારી સ્વીકારતું નથી કે તેને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Disclaimer: આ જ્યોતિષીય ગણતરીઓ અને માન્યતાઓ પર આધારિત છે. TV9Gujarati આની જવાબદારી સ્વીકારતું નથી કે તેને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

6 / 6

પવિત્ર શ્રાવણમાં સૂર્યાસ્ત પછી થઈ શકે શિવલિંગનો જલાભિષેક? જાણો શું કહે છે શાસ્ત્રો અને નિયમો

Follow Us
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત
મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ
કચ્છમાં ઘરવિહોણા પરિવારોના 33 દિવસથી ધરણા છતાં તંત્ર ઉદાસીન
કચ્છમાં ઘરવિહોણા પરિવારોના 33 દિવસથી ધરણા છતાં તંત્ર ઉદાસીન
150 મી ભારત યાત્રાનો વિડિયો વાયરલ, એક વિદેશીએ હજારો લોકોના દિલ જીત્યા
150 મી ભારત યાત્રાનો વિડિયો વાયરલ, એક વિદેશીએ હજારો લોકોના દિલ જીત્યા
ચૈતર વસાવા સામેના 12 પેન્ડિંગ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી
ચૈતર વસાવા સામેના 12 પેન્ડિંગ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી
25 ખેડૂતો જીવના જોખમે સાપ વચ્ચે કેનાલ સાફ કરવા મજબૂર
25 ખેડૂતો જીવના જોખમે સાપ વચ્ચે કેનાલ સાફ કરવા મજબૂર
દૂધ મંડળીમાં 15,200 ની દૂધની ચોરીનો નિષ્ફળ પ્રયાસ
દૂધ મંડળીમાં 15,200 ની દૂધની ચોરીનો નિષ્ફળ પ્રયાસ
રાજકોટમાં રિલ્સ બનાવવાના ચક્કરમાં કાર પાણીમાં ફસાઇ, જુઓ Video
રાજકોટમાં રિલ્સ બનાવવાના ચક્કરમાં કાર પાણીમાં ફસાઇ, જુઓ Video
સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર આપઘાત કેસમાં 4 સિનિયર સસ્પેન્ડ
સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર આપઘાત કેસમાં 4 સિનિયર સસ્પેન્ડ
g clip-path="url(#clip0_868_265)">