AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Politicians stocks : BJP નેતા અનુરાગ ઠાકુરે આ શેરમાં કર્યુ છે રોકાણ, જાણો કેટલી છે કુલ સંપત્તિ

ભારતીય જનતા પાર્ટીના નેતા અનુરાગ ઠાકુરને દરેક લોકો જાણે છે. અનુરાગ ઠાકુર હિમાચલ પ્રદેશના હમીરપુર લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતર્યા છે. જેઓ ઉમેદવારી ફોર્મ ભરતા સમયે આપેલા સોગંદનામાં તેમના રોકાણ વિશે માહિતી આપી છે.

| Updated on: Jun 02, 2024 | 9:57 AM
Share
અનુરાગ ઠાકુર હિમાચલ પ્રદેશના હમીરપુર લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. તેઓએ સોગંદનામાં ક્યા કેટલુ રોકાણ કર્યુ છે તેની માહિતી આપી છે.

અનુરાગ ઠાકુર હિમાચલ પ્રદેશના હમીરપુર લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. તેઓએ સોગંદનામાં ક્યા કેટલુ રોકાણ કર્યુ છે તેની માહિતી આપી છે.

1 / 5
અનુરાગ ઠાકુર લગભગ 4 વખત હમીરપુર બેઠક પરથી ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા છે. તેમજ તેઓ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને યુવા બાબતો અને રમતગમત મંત્રી છે.

અનુરાગ ઠાકુર લગભગ 4 વખત હમીરપુર બેઠક પરથી ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા છે. તેમજ તેઓ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને યુવા બાબતો અને રમતગમત મંત્રી છે.

2 / 5
સોંગદનામાં અનુસાર અનુરાગ ઠાકુરે આશરે 3 થી વધારે અનલિસ્ટેડ કંપનીના શેરમાં રોકાણ કર્યુ છે. તેમજ તેમના પાસ વર્તમાન સમયમાં 12.3 કરોડની સંપત્તિ છે. તેની સામે 2.4 કરોડની કુલ જવાબદારી છે.

સોંગદનામાં અનુસાર અનુરાગ ઠાકુરે આશરે 3 થી વધારે અનલિસ્ટેડ કંપનીના શેરમાં રોકાણ કર્યુ છે. તેમજ તેમના પાસ વર્તમાન સમયમાં 12.3 કરોડની સંપત્તિ છે. તેની સામે 2.4 કરોડની કુલ જવાબદારી છે.

3 / 5
અનુરાગ ઠાકુરે સોગંદનામાં જણાવ્યા અનુસાર jaiaditya Holding Pvt.Ltd કંપનીમાં 90,000 રુપિયાના શેર છે. જ્યારે Sant online systems Pvt. Ltdમાં 1,50,000ના શેર ધરાવે છે.

અનુરાગ ઠાકુરે સોગંદનામાં જણાવ્યા અનુસાર jaiaditya Holding Pvt.Ltd કંપનીમાં 90,000 રુપિયાના શેર છે. જ્યારે Sant online systems Pvt. Ltdમાં 1,50,000ના શેર ધરાવે છે.

4 / 5
આ ઉપરાંત ડિમેટ એકાઉન્ટમાં શેર દ્વારા 47,35,981 રુપિયાનું રોકાણ કર્યુ છે. ( નોધ : આ માહિતી લોકસભાનું ઉમેદવારી નોંધાવતા સમયે આપવામાં આવેલા સોગંદનામાંથી લેવામાં આવી છે. )

આ ઉપરાંત ડિમેટ એકાઉન્ટમાં શેર દ્વારા 47,35,981 રુપિયાનું રોકાણ કર્યુ છે. ( નોધ : આ માહિતી લોકસભાનું ઉમેદવારી નોંધાવતા સમયે આપવામાં આવેલા સોગંદનામાંથી લેવામાં આવી છે. )

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">