
હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ દેશના 28 રાજ્યોમાંથી એક છે. હિમાચલ પ્રદેશનુ પાટનગર શિમલા છે. હાલમાં, કોંગ્રેસ પાર્ટી હિમાચલ પ્રદેશમાં સત્તા પર છે અને સુખવિંદર સિંહ સુખુ રાજ્યના મુખ્યમંત્રી છે. રાજ્યના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર છે.
રાજ્યમાં કુલ 68 વિધાનસભા બેઠકો છે. હિમાચલ પ્રદેશમાંથી ચાર સાંસદો લોકસભા અને ત્રણ સાંસદો રાજ્યસભામાં પહોંચે છે. રાજ્યની રાજ્ય ભાષા હિન્દી છે. હિમાચલ ભારત અને વિદેશના પ્રવાસીઓ માટે જાણીતું છે. રાજ્યની આવકનો મુખ્ય સ્ત્રોત પ્રવાસન છે.
Travel with tv9 : ઉનાળામાં તમારા જીવનસાથી સાથે ભારતની આ રોમેન્ટિક સ્થળોની મુલાકાત લો
ઉનાળાની રજાઓમાં કાળઝાળ ગરમી હોય છે. ત્યારે મોટા ભાગના લોકોને ફરવા જવા માગતા હોય છે. કેટલાક લોકો જીવનસાથી સાથે સારો સમય પસાર કરવા માગતા હોય છે. જેના પગલે તેઓ રોમેન્ટીક સ્થળોની શોધમાં વિદેશમાં પણ જતા હોય છે. ત્યારે ભારતમાં આવેલા આ બેસ્ટ રોમેન્ટિક સ્થળોની મુલાકાત ખાસ લેવી જોઈએ.
- Disha Thakar
- Updated on: Mar 23, 2025
- 11:27 am
Travel with tv9 : હોળીની રજાઓને બનાવો યાદગાર ! માત્ર 15 હજારમાં કરો હિમાચલના ચલાલ વિલેજની ટ્રીપ
હોળીની રજાઓમાં મિત્રો સાથે કે પરિવાર સાથે હાઈકિંગ અને ટ્રેકિંગ કરવાનું વિચારી રહ્યાં છો. તો હિમાચલ પ્રદેશના ચલાલ ગામ સૌથી ઉત્તમ વિકલ્પ છે. આમ તો હિમાચલ પ્રદેશના તમામ સ્થળો ખૂબ જ સુંદર છે.પરંતુ ચલાલ વિલેજમાં મનમોહક દ્રશ્યો જોવા મળે છે.
- Disha Thakar
- Updated on: Mar 9, 2025
- 12:03 pm
કુલ્લુ મનાલીમાં વરસાદ-હિમવર્ષાને કારણે આવ્યુ પૂર, જુઓ તબાહીની તસવીરો
વાતાવરણમાં આવેલા પલટાને કારણે, કુલ્લુમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ અને કુલ્લુના ઉપરના વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે, જ્યારે કુલ્લુના નીચેના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે આવેલા પૂરના પાણી ઘરોમાં ઘૂસી ગયા છે. અનેક વાહનો કાદવ અને પૂરમાં તણાઈ આવેલા કાટમાળ હેઠળ દટાઈ ગયા છે.
- TV9 Gujarati
- Updated on: Feb 28, 2025
- 6:44 pm
જે સ્થળે ગુજરાતીઓ ફરવા વધુ જાય છે, તે સ્થળે કંગના રનૌતે કાફે ખોલ્યું, જુઓ વીડિયો
બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતે મનાલીમાં રેસ્ટોરન્ટ ખોલ્યું છે. કંગના રનૌતના રેસ્ટોરન્ટનું નામ The Montain Story છે, જેનું 14 ફ્રેબુઆરીના રોજ ઉદ્ધાટન હશે. તો ચાલો જાણીએ કંગના રનૌતના રેસ્ટોરન્ટનું મેનું કેવું છે,
- Nirupa Duva
- Updated on: Feb 7, 2025
- 11:48 am
Land Rules : ભારતના કયા રાજ્યોમાં તમે જમીન ખરીદી શકતા નથી, નિયમો ખૂબ છે કડક
દરેક વ્યક્તિ પોતાના સપનાનું ઘર બનાવવાની ઈચ્છા રાખે છે. ઘણી વખત વ્યક્તિ પોતાની પસંદગીની જગ્યાએ ઘર બનાવવા માંગે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એવા ઘણા રાજ્યો છે જ્યાં તમે જમીન ખરીદી શકતા નથી.
- krushnapalsinh chudasama
- Updated on: Jan 4, 2025
- 12:07 pm
તમે કરોડો રૂપિયા આપશો તો પણ આ રાજ્યોમાં નહીં મળે એક ઈંચ જમીન
દેશમાં એવા કેટલાક રાજ્યો છે, જ્યાં તમે કરોડો રૂપિયા આપશો તો પણ એક ઈંચ જમીન નહીં મળે. તમને આ જાણીને નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે, દેશમાં એવા કેટલાક રાજ્યો છે, જ્યાં બહારના લોકો જમીન ખરીદી શકતા નથી. આ લેખમાં અમે તેના વિશે જણાવીશું.
- Dilip Chaudhary
- Updated on: Jan 2, 2025
- 9:01 pm
હિમવર્ષાએ પ્રવાસીઓ માટે સર્જી આફત, ટ્રાફિક જામમાં અટવાયા, આખી રાત ભૂખ્યા અને તરસ્યા રહ્યો, જુઓ ફોટા
હિમાચલપ્રદેશના મનાલીમાં ભારે હિમવર્ષાને કારણે સોલંગવેલી અને પાલચન વચ્ચે ટ્રાફિક જામમાં હજારો પ્રવાસીઓ અટવાઈ ગયા છે. ટ્રાફિક જામની સમસ્યા આખી રાત યથાવત રહેવા પામી હતી. જેના કારણે પ્રવાસીઓ અને વાહનચાલકો ભૂખ્યા અને તરસ્યા વાહનોમાં ફસાયા હતા. વહીવટીતંત્રે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ હિમવર્ષાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Dec 29, 2024
- 11:55 am
8000 ટૂરિસ્ટ રેસ્ક્યુ – 4ના મોત, 223 રસ્તા બંધ… હિમાચલમાં ક્રિસમસ પર ભારે હિમવર્ષાનો માહોલ
હિમાચલ પ્રદેશના પહાડી રાજ્યના શિમલા અને મનાલી જેવા પ્રવાસન કેન્દ્રો બરફથી ઢંકાયેલા છે અને સ્વર્ગ જેવા લાગે છે. તાપમાન શૂન્યથી અનેક ડિગ્રી નીચે ગયું છે. જે ક્રિસમસની રજાઓ માટે આ સ્થળોની મુલાકાત લેનારા પ્રવાસીઓ માટે દુઃસ્વપ્ન બની ગયું છે, પરંતુ સાથે-સાથે મુશ્કેલીઓ પણ વધી છે.
- Meera Kansagara
- Updated on: Dec 25, 2024
- 1:16 pm
હિમાલયના પર્વતીય ક્ષેત્રમાં ભારે બરફવર્ષા, પ્રવાસીઓની ઉમટી ભારે ભીડ, જુઓ ફોટા
ભારતના પર્વતીય વિસ્તારોમાં ખાસ કરીને હિમાલય ક્ષેત્રમાં હિમવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી પર્વતો સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. શિમલા, મનાલી, ઔલી, કેદારનાથ, બદ્રીનાથ અને કાશ્મીર જેવા સ્થળો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે.
- TV9 Gujarati
- Updated on: Dec 24, 2024
- 3:24 pm
Travel With Tv9 : શિમલામાં કરો સોલો ટ્રાવેલ,આ સ્થળોની મુલાકાત લેવાનું ભૂલતા નહીં, જુઓ ફોટા
ભારતમાં અનેક પ્રવાસી સ્થળો વિદેશના પર્યટન સ્થળોને પણ ટક્કર આપતા આવેલા છે. પરંતુ કેટલાક લોકો તેનાથી અવગત છે. તો કેટલાક લોકોને તે સ્થળ વિશેની અપૂરતી જાણકારી હોવાના કારણે સુંદર સ્થળોની મુલાકાત લેતા નથી. તો આજે આપણે જાણીશું કે અમદાવાદથી શિમલા ઓછા ખર્ચમાં કેવી રીતે જઈ શકો છો.
- Disha Thakar
- Updated on: Dec 23, 2024
- 1:55 pm
Travel With Tv9 : બરફની ચાદર વચ્ચે માણો સ્પીતી વેલીની મજા, જાણો કેટલો થશે ખર્ચ, જુઓ તસવીરો
દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ ભારતના કેટલાક સ્થળોએ ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશુ કે કેવી રીતે ઓછા સમયમાં સ્પીતિ વેલી ફરી શકાય.
- Disha Thakar
- Updated on: Dec 22, 2024
- 2:18 pm
Travel With Tv9 : કસોલમાં Snowfall વચ્ચે કરો ક્રિસમસ સેલિબ્રેશન ! સોલો ટ્રાવેલનો થશે માત્ર આટલો ખર્ચ, જુઓ તસવીરો
દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ ભારતના કેટલાક સ્થળોએ ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશુ કે કેવી રીતે ઓછા સમયમાં કસોલ ફરી શકાય.
- Disha Thakar
- Updated on: Dec 20, 2024
- 11:43 am
CM ને ના મળ્યા સમોસા, તો થઇ ગયો વિવાદ, CID સોંપાઇ તપાસ…
Sukhu Ka Samosa: હિમાચલ પ્રદેશના સીએમ સુખુ માટે લાવવામાં આવેલા સમોસા અને કેક ભૂલથી પોલીસ કર્મચારીઓને પીરસવામાં આવ્યા હતા, જેના કારણે વિવાદ થયો હતો. હવે આ મામલામાં સીઆઈડી તપાસની જરૂર છે, જેના પર વિપક્ષી પાર્ટી બીજેપીએ પણ સીએમ સુખુ પર નિશાન સાધ્યું છે.
- Dhinal Chavda
- Updated on: Nov 8, 2024
- 2:43 pm
શું હિમાચલમાં ઘરના શૌચાલયની સીટ પર ચૂકવવો પડશે ટેક્સ? આવ્યો સુખુ સરકારનો ખુલાસો
જલ શક્તિ વિભાગે પોતાના નિવેદનમાં કહ્યું છે કે અમારો ઉદ્દેશ્ય 100 ટકા કનેક્ટિવિટી હાંસલ કરવાનો છે, જેથી પ્રદૂષણ ઘટાડી શકાય અને સીવરેજ ટ્રીટમેન્ટ સુનિશ્ચિત કરી શકાય. તાજેતરમાં, માત્ર પાણીના શુલ્કને લઈને નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જ્યારે અન્ય તમામ બાબતો યથાવત રહેશે.
- krushnapalsinh chudasama
- Updated on: Oct 9, 2024
- 11:21 pm
ખેડૂતો પર નિવેદન આપીને ફસાઈ ગઈ કંગના રનૌત, કહ્યું- હું મારા શબ્દો પાછા લઉં છું
બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીના સાંસદ કંગના રનૌતે, ખેડૂત કાયદાને ફરીથી દાખલ કરવાની હિમાયત કરી હતી. કંગનાના આ નિવેદન બાદ રાજકીય વિવાદ સર્જાયો હતો. વિપક્ષ કોંગ્રેસે, કંગનાના આ નિવેદનને મોદી-શાહનો છુપો એજન્ડા ગણાવ્યો તો ભારતીય જનતા પાર્ટીએ તેને કંગના રણૌતનુ અંગત નિવેદન ગણાવ્યું. આખરે કંગના રણૌતને, આજે બુધવારે પોતાનું નિવેદન પાછું ખેંચવું પડ્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Sep 25, 2024
- 2:10 pm