Plant In Pot : પિત્ઝાથી લઈ સલાડ સુધીમાં ઉપયોગ કરતા ચેરી ટામેટાને ઘરે ઉગોડો, અપનાવો આ ટીપ્સ, જુઓ તસવીરો

મોટાભાગના બધા લોકોને પિત્ઝા, પાસ્તા તેમજ અવનવી વાનગીઓ ખાવાનું પસંદ હોય છે. ત્યારે તેમના ચેરી ટામેટાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો આજે આપણે ઘરના આંગણામાં કે કૂંડામાં જ કેવી રીતે ચેરી ટામેટા ઉગાડી શકાય તે જાણીશું

| Updated on: Jun 23, 2024 | 10:23 AM
ચેરી ટમેટાંનો ઉપયોગ સલાડ તેમજ અનેક વાનગીઓમાં થાય છે. તેને બજારમાંથી ખરીદવાને બદલે તમે તેને તમારા ઘરના કિચન ગાર્ડનમાં પણ ઉગાડી શકાય છે.

ચેરી ટમેટાંનો ઉપયોગ સલાડ તેમજ અનેક વાનગીઓમાં થાય છે. તેને બજારમાંથી ખરીદવાને બદલે તમે તેને તમારા ઘરના કિચન ગાર્ડનમાં પણ ઉગાડી શકાય છે.

1 / 5
ચેરી ટામેટા ઘરે ઉગાડવા માટે સૌ પ્રથમ માટી અને છાણીયા ખાતરને મિક્સ કરીને એક કૂંડામાં ભરી લો.

ચેરી ટામેટા ઘરે ઉગાડવા માટે સૌ પ્રથમ માટી અને છાણીયા ખાતરને મિક્સ કરીને એક કૂંડામાં ભરી લો.

2 / 5
ત્યાર બાદ કૂંડામાં 2 થી 3 ઈંચ માટીની અંદર ચેરી ટમેટાના બીજ નાખો. બીજ રોપ્યા પછી તરત જ કૂંડામાં એકથી બે કપ પાણી નાખો.

ત્યાર બાદ કૂંડામાં 2 થી 3 ઈંચ માટીની અંદર ચેરી ટમેટાના બીજ નાખો. બીજ રોપ્યા પછી તરત જ કૂંડામાં એકથી બે કપ પાણી નાખો.

3 / 5
ચેરી ટમેટાના છોડને દિવસમાં એકવાર પાણી પીવડાવો અને તેને લાંબા સમય સુધી સૂર્યપ્રકાશમાં ન રાખો.ચેરી ટામેટામાં જીવાત ન થાય તે માટે તમે બજારમાં મળતી કીટનાશક દવાનો છંટકાવ કરી શકો છો.

ચેરી ટમેટાના છોડને દિવસમાં એકવાર પાણી પીવડાવો અને તેને લાંબા સમય સુધી સૂર્યપ્રકાશમાં ન રાખો.ચેરી ટામેટામાં જીવાત ન થાય તે માટે તમે બજારમાં મળતી કીટનાશક દવાનો છંટકાવ કરી શકો છો.

4 / 5
જો તમારે કીટનાશક દવાનો ઉપયોગ ન કરવો હોય તો તમે લીમડાના તેલનો છંટકાવ કરો. ચેરી ટામેટાં લગભગ 1 થી 2 મહિનામાં છોડ પર ઉગવાનું શરૂ થશે. જ્યારે તે સંપૂર્ણ રીતે પાકી જાય ત્યારે તમે ચેરી ટમેટાંનો ઉપયોગ કરી શકો છો.

જો તમારે કીટનાશક દવાનો ઉપયોગ ન કરવો હોય તો તમે લીમડાના તેલનો છંટકાવ કરો. ચેરી ટામેટાં લગભગ 1 થી 2 મહિનામાં છોડ પર ઉગવાનું શરૂ થશે. જ્યારે તે સંપૂર્ણ રીતે પાકી જાય ત્યારે તમે ચેરી ટમેટાંનો ઉપયોગ કરી શકો છો.

5 / 5
Follow Us:
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">