પરશોત્તમ રૂપાલા લોકસભા ચૂંટણીમાં નહીં આપી શકે પોતાને મત, જાણો શું છે કારણ

લોકસભા ચૂંટણી 2024નું ત્રીજું ચરણ મંગળવારે 7 તારીખે યોજાશ. જેમાં ગુજરાતની 25 લોકસભા સીટ પર મતદાન થશે. મહત્વનુ છે કે ગુજરાતના રાજકારણની આ ચૂંટણી ઐતિહાસિક બને તો નવાઈ નહીં કહેવાય કારણ કે, ચૂંટણી પહેલા જે સ્થિતિ હતી અને દેશમાં લોકસભાની ચૂંટણી બાદ જે પ્રકારે સ્થિતિ હશે તેમાં કોઈ મોટા બદલાવ આવે તો ખોટું નથી. ત્યારે હવે ત્રીજા તબક્કાના મતદાનમાં ખાસ કરીને કેટલીક એવી બેઠકો છે જે ચર્ચામાં રહેશે.

| Updated on: May 06, 2024 | 5:57 PM
પરશોત્તમ ખોડાભાઈ રૂપાલા મોદી મંત્રાલયમાં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી છે, તેઓ રાજ્યસભાના સભ્ય પણ છે, જે ભારતના ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. પરષોત્તમ રૂપાલા અમરેલીના છે. જેઓ હાલમાં રાજકોટ લોકસભા મતવિસ્તારમાં ઉમેદવાર છે.

પરશોત્તમ ખોડાભાઈ રૂપાલા મોદી મંત્રાલયમાં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી છે, તેઓ રાજ્યસભાના સભ્ય પણ છે, જે ભારતના ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. પરષોત્તમ રૂપાલા અમરેલીના છે. જેઓ હાલમાં રાજકોટ લોકસભા મતવિસ્તારમાં ઉમેદવાર છે.

1 / 5
રૂપાલા રાજકોટ થી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ તેઓ પોતાને મત નહીં આપી શકે. મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણીમાં દરેક ઉમેદવાર પોતાને મત આપતો હોય છે. પરંતુ લોકસભાના મત ક્ષેત્રનું સમીકરણ અલગ હોય છે. જેથી આ વખતે રૂપાલા પોતાને મત નહીં આપી શકે.

રૂપાલા રાજકોટ થી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ તેઓ પોતાને મત નહીં આપી શકે. મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણીમાં દરેક ઉમેદવાર પોતાને મત આપતો હોય છે. પરંતુ લોકસભાના મત ક્ષેત્રનું સમીકરણ અલગ હોય છે. જેથી આ વખતે રૂપાલા પોતાને મત નહીં આપી શકે.

2 / 5
ક્ષત્રિય સમાજના વિરોધને કારણે પરશોત્તમ રૂપાલા હાલમાં રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે હવે ચૂંટણી માટેની અંતિમ ઘડી આવી ચૂકી છે. આ સમયે રૂપાલાને લઈ ક્ષત્રિય સમાજનું શું સ્ટેન્ડ રહેશે તેના પર ખાસ નજર હશે.

ક્ષત્રિય સમાજના વિરોધને કારણે પરશોત્તમ રૂપાલા હાલમાં રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે હવે ચૂંટણી માટેની અંતિમ ઘડી આવી ચૂકી છે. આ સમયે રૂપાલાને લઈ ક્ષત્રિય સમાજનું શું સ્ટેન્ડ રહેશે તેના પર ખાસ નજર હશે.

3 / 5
પરશોત્તમ રૂપાલા અમરેલીના ઈશ્વરીયા વિસ્તાર માંથી આવે છે. જેથી તેમના વોટિંગ કાર્ડ અનુસાર અમરેલીના વોટિંગ લિસ્ટમાં તેમનું નામ હશે. જેથી અમરેલીમાં રૂપાલા, ભરત સુતરીયાને મત આપવા જશે. જેથી તેઓ રાજકોટમાં પોતાને મત આપી શકશે નહીં. તેઓ 7 તારીખે મંગળવારે સવારે 7 વાગ્યે પ્રાથમિક શાળા ઈશ્વરીયા, અમરેલી ખાતે જઈ પોતાનો મત આપશે.

પરશોત્તમ રૂપાલા અમરેલીના ઈશ્વરીયા વિસ્તાર માંથી આવે છે. જેથી તેમના વોટિંગ કાર્ડ અનુસાર અમરેલીના વોટિંગ લિસ્ટમાં તેમનું નામ હશે. જેથી અમરેલીમાં રૂપાલા, ભરત સુતરીયાને મત આપવા જશે. જેથી તેઓ રાજકોટમાં પોતાને મત આપી શકશે નહીં. તેઓ 7 તારીખે મંગળવારે સવારે 7 વાગ્યે પ્રાથમિક શાળા ઈશ્વરીયા, અમરેલી ખાતે જઈ પોતાનો મત આપશે.

4 / 5
આ જ રીતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ પોતાને મત નહીં આપી શકે. કારણ કે મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર છે. જોકે તેમના વોટિંગ કાર્ડ અનુસાર તેમનું નામ ભાવનગરના પાલિતાણા વિસ્તારની મતદાર યાદીમાં નામ હોવાથી તેઓ પોતાનો મત આપવા ભાવનગર જશે. 7 તારીખે મંગળવારે સવારે 8 કલાકે તેઓ સરકારી હાઇસ્કૂલ આણોલ, પાલિતાણા ખાતે મતદાન કરશે.

આ જ રીતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ પોતાને મત નહીં આપી શકે. કારણ કે મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર છે. જોકે તેમના વોટિંગ કાર્ડ અનુસાર તેમનું નામ ભાવનગરના પાલિતાણા વિસ્તારની મતદાર યાદીમાં નામ હોવાથી તેઓ પોતાનો મત આપવા ભાવનગર જશે. 7 તારીખે મંગળવારે સવારે 8 કલાકે તેઓ સરકારી હાઇસ્કૂલ આણોલ, પાલિતાણા ખાતે મતદાન કરશે.

5 / 5

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">