મુંબઈ વરસાદે જનજીવન ખોરવી નાખ્યું, રેલવે ટ્રેક પર ફરી વળ્યાં પાણી, જુઓ ફોટા
મુંબઈમાં વરસેલા વરસાદે જનજીવન ખોરવી નાખ્યું છે. 24 કલાકમાંથી 20 કલાક સુધી ધબકતા મુંબઈમાં ભારે વરસાદે સમગ્ર જનજીવનને સ્થગિત કરી દીધુ છે. ખાસ કરીને મુંબઈની લાઈફલાઈન કહેવાતી લોકલ ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે, તો નીચાણવાળા વિસ્તારો ઉપરાંત વિવિધ માર્ગ ઉપર પણ પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહારની અવરજવરને પણ અસર થવા પામી છે.
Most Read Stories