અમદાવાદ-ગાંધીનગર વચ્ચેની નર્મદા કેનાલ પર બનાવ્યો એકસ્ટ્રા ડોઝડ કેબલ સ્ટેડ બ્રિજ, ટૂંક સમયમાં શરુ થશે મેટ્રો

અમદાવાદમાં મેટ્રોની શરુઆત 2022માં થઈ હતી. અમદાવાદમાં પૂર્વ - પશ્વિમ અને ઉત્તર -દક્ષિણ બંને કોરિડોર પર સમગ્ર દિવસ દરમિયાન લગભગ 10 મીનીટના અંતર મેટ્રો સેવા ઉપલબ્ધ થાય છે. ત્યારે હવે અમદાવાદથી ગાંધીનગરના સેક્ટર -1 સુધીના મેટ્રો રુટનું કામગીરી શરુ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2024 | 4:24 PM
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થી ગાંધીનગર સેકટર -1ના મેટ્રો ટ્રેનના ટ્રાયલ શરુ કરવાના આયોજનના ભાગરુપે મેટ્રોની કામગીરી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થી ગાંધીનગર સેકટર -1ના મેટ્રો ટ્રેનના ટ્રાયલ શરુ કરવાના આયોજનના ભાગરુપે મેટ્રોની કામગીરી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે.

1 / 5
આ નર્મદા કેનાલ પરનો એકસ્ટ્રા ડોઝડ કેબલ સ્ટેડ બ્રિજ છે. જેની કામગીરી આખરી તબક્કા પર છે.

આ નર્મદા કેનાલ પરનો એકસ્ટ્રા ડોઝડ કેબલ સ્ટેડ બ્રિજ છે. જેની કામગીરી આખરી તબક્કા પર છે.

2 / 5
કેબલ સ્ટેડ બ્રિજમાં 145 મીટરનો સેન્ટ્રલ સ્પાન અને 79 મીટરનો અંતિમ સ્પાન છે. તેમજ  28.1 મીટર ઊંચાઈના બે પાયલોનની કામગીરી પૂર્ણ થઈ  છે.

કેબલ સ્ટેડ બ્રિજમાં 145 મીટરનો સેન્ટ્રલ સ્પાન અને 79 મીટરનો અંતિમ સ્પાન છે. તેમજ 28.1 મીટર ઊંચાઈના બે પાયલોનની કામગીરી પૂર્ણ થઈ છે.

3 / 5
પુલની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થયા બાદ તેના ઉપર ટ્રેક, થર્ડ રેલ વગેરેની કામગીરી હાથ ધરવામાં આવશે.

પુલની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થયા બાદ તેના ઉપર ટ્રેક, થર્ડ રેલ વગેરેની કામગીરી હાથ ધરવામાં આવશે.

4 / 5
મેટ્રો માટે રેલ ટ્રેકની કામગીરી પૂર્ણ થયા બાદ માર્ચ , એપ્રિલમાં ટ્રાયલ શરુ કરવામાં આવે તેવી આયોજન મેટ્રો રેલ કોર્પોરેશનએ કર્યુ છે.

મેટ્રો માટે રેલ ટ્રેકની કામગીરી પૂર્ણ થયા બાદ માર્ચ , એપ્રિલમાં ટ્રાયલ શરુ કરવામાં આવે તેવી આયોજન મેટ્રો રેલ કોર્પોરેશનએ કર્યુ છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">