AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTPથી ભરાઈ ગયું છે મેસેજ બોક્સ? તો આ ટ્રિકથી 24 કલાકમાં આપમેળે થઈ જશે ડિલિટ

જો તમારા ફોનનું મેસેજ બોક્સ OTP થી ભરાઈ ગયું છે, તો તમે Google Messages સેટિંગ્સમાં જઈને 24 કલાકની અંદર તે તમામ ઓટીપી મેસેજ ઓટોમેટિકલી કાઢી શકો છો. તેના માટે તમારે માત્ર એકવાર સેટિંગ કરવું પડશે પછી એક એક મેસેજ ડિલિટ કરવાની જંઝટથી છૂટકારો મળી જશે.

| Updated on: Mar 04, 2025 | 2:07 PM
Share
એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર ડિફોલ્ટ મેસેજિંગ એપ્લિકેશન છે, જેનો ઉપયોગ લાખો યુઝર્સ કરતા હોય છે. ડિજીટલ યુગમાં હવે ઓનલાઈન શોપિંગથી લઈને કોઈપણ વેબસાઈટ કે એપમાં લોગઈન કરવા માટે વન ટાઈમ પાસવર્ડ (OTP) જરૂરી છે. આ જ કારણે મેસેજ બોક્સ OTPથી ભરાઈ જાય છે. આ OTP મેસેજને કારણે ફોનનું સ્ટોરેજ ફુલ થઈ જાય છે. આવી સ્થિતિમાં, તમારે એક બાદ એક એમ તે જૂના મેસેજને ડિલિટ કરવા પડે છે, જે કંટાળાજનક લાગે છે, ત્યારે આ સમસ્યાના હલ માટે અમે એક સરળ ટ્રિક લઈને આવ્યા છે.

એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર ડિફોલ્ટ મેસેજિંગ એપ્લિકેશન છે, જેનો ઉપયોગ લાખો યુઝર્સ કરતા હોય છે. ડિજીટલ યુગમાં હવે ઓનલાઈન શોપિંગથી લઈને કોઈપણ વેબસાઈટ કે એપમાં લોગઈન કરવા માટે વન ટાઈમ પાસવર્ડ (OTP) જરૂરી છે. આ જ કારણે મેસેજ બોક્સ OTPથી ભરાઈ જાય છે. આ OTP મેસેજને કારણે ફોનનું સ્ટોરેજ ફુલ થઈ જાય છે. આવી સ્થિતિમાં, તમારે એક બાદ એક એમ તે જૂના મેસેજને ડિલિટ કરવા પડે છે, જે કંટાળાજનક લાગે છે, ત્યારે આ સમસ્યાના હલ માટે અમે એક સરળ ટ્રિક લઈને આવ્યા છે.

1 / 8
જો તમારા ફોનનું મેસેજ બોક્સ OTP થી ભરાઈ ગયું છે, તો તમે Google Messages સેટિંગ્સમાં જઈને 24 કલાકની અંદર તે તમામ ઓટીપી મેસેજ ઓટોમેટિકલી કાઢી શકો છો. તેના માટે તમારે માત્ર એકવાર સેટિંગ કરવું પડશે પછી એક એક મેસેજ ડિલિટ કરવાની જંઝટથી છૂટકારો મળી જશે.

જો તમારા ફોનનું મેસેજ બોક્સ OTP થી ભરાઈ ગયું છે, તો તમે Google Messages સેટિંગ્સમાં જઈને 24 કલાકની અંદર તે તમામ ઓટીપી મેસેજ ઓટોમેટિકલી કાઢી શકો છો. તેના માટે તમારે માત્ર એકવાર સેટિંગ કરવું પડશે પછી એક એક મેસેજ ડિલિટ કરવાની જંઝટથી છૂટકારો મળી જશે.

2 / 8
સૌથી પહેલા તમારા ફોન પર Google Messages એપ ખોલો. જો તમારા ફોનમાં તે ન હોય તો ડાઉનલોડ કરી લો કારણ કે મોટાભાગના ફોનમાં તેમના ડિફોલ્ટ મેસેજ એપ હોય છે. આથી Google Messages ઈસ્ટોલ કર્યા પછી તેને ઓપન કરો

સૌથી પહેલા તમારા ફોન પર Google Messages એપ ખોલો. જો તમારા ફોનમાં તે ન હોય તો ડાઉનલોડ કરી લો કારણ કે મોટાભાગના ફોનમાં તેમના ડિફોલ્ટ મેસેજ એપ હોય છે. આથી Google Messages ઈસ્ટોલ કર્યા પછી તેને ઓપન કરો

3 / 8
આ પછી, ઉપર દર્શાવેલ પ્રોફાઈલ ઈમેજ પર ક્લિક કરો.

આ પછી, ઉપર દર્શાવેલ પ્રોફાઈલ ઈમેજ પર ક્લિક કરો.

4 / 8
હવે, Messages Settings પર ટેપ કરો.

હવે, Messages Settings પર ટેપ કરો.

5 / 8
હવે, મેસેજ ઓર્ગેનાઈઝેશન પર ટેપ કરો.

હવે, મેસેજ ઓર્ગેનાઈઝેશન પર ટેપ કરો.

6 / 8
હવે, ઓટો ડીલીટ OTPs After 24 hrs વિકલ્પની બાજુમાં આવેલ ટોગલ દેખાશે તેને ઓન કરી લો.

હવે, ઓટો ડીલીટ OTPs After 24 hrs વિકલ્પની બાજુમાં આવેલ ટોગલ દેખાશે તેને ઓન કરી લો.

7 / 8
આ ટૉગલ ઓન કર્યા પછી, તમારા મેસેજ બોક્સમાં આવતા OTP 24 કલાક પછી તમારા મેસેજ બોક્સમાંથી ઓટોમેટિક ડિલીટ થઈ જશે. આ રીતે, તમારે મેસેજ બોક્સમાં જઈને દરેક OTP મેસેજને જાતે શોધીને કાઢી નાખવાની જરૂર રહેશે નહીં.

આ ટૉગલ ઓન કર્યા પછી, તમારા મેસેજ બોક્સમાં આવતા OTP 24 કલાક પછી તમારા મેસેજ બોક્સમાંથી ઓટોમેટિક ડિલીટ થઈ જશે. આ રીતે, તમારે મેસેજ બોક્સમાં જઈને દરેક OTP મેસેજને જાતે શોધીને કાઢી નાખવાની જરૂર રહેશે નહીં.

8 / 8

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Breaking news Surat: લંડનમાં નોકરીના નામે કરોડોની છેતરપિંડી!
Breaking news Surat: લંડનમાં નોકરીના નામે કરોડોની છેતરપિંડી!
150 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ; ધંધુકામાં સૌથી વધુ 3.74 ઈંચ વરસાદ
150 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ; ધંધુકામાં સૌથી વધુ 3.74 ઈંચ વરસાદ
આજનું રાશિફળ: અટકેલા નાણાં પરત મળશે અને નોકરીમાં પ્રગતિ થશે
આજનું રાશિફળ: અટકેલા નાણાં પરત મળશે અને નોકરીમાં પ્રગતિ થશે
મહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો, 2025 કિલો બગડેલી કીડાવાળી કેરી ઝડપાઈ
મહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો, 2025 કિલો બગડેલી કીડાવાળી કેરી ઝડપાઈ
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફનો રોડ મોટો થશે, HCનો મોટો નિર્ણય
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફનો રોડ મોટો થશે, HCનો મોટો નિર્ણય
લાંચિયા અધિકારીના ઘરમાંથી મળ્યું 88 લાખનું સોનું, ACB એ તપાસ તેજ કરી
લાંચિયા અધિકારીના ઘરમાંથી મળ્યું 88 લાખનું સોનું, ACB એ તપાસ તેજ કરી
સિંહોના મોતનો રિપોર્ટ હજુ સુધી ન આવતા વનવિભાગ સામે ઉઠ્યા સવાલ
સિંહોના મોતનો રિપોર્ટ હજુ સુધી ન આવતા વનવિભાગ સામે ઉઠ્યા સવાલ
સુરતઃ રૂની આયાત ડયૂટી 5 મહિના માટે નાબુદ કરતા ખેડૂતો નાખુશ
સુરતઃ રૂની આયાત ડયૂટી 5 મહિના માટે નાબુદ કરતા ખેડૂતો નાખુશ
Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો
Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો
અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુમાં નહેરમાં ગરકાવ થતાં 3 લોકોનો ફાયર ટીમે
અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુમાં નહેરમાં ગરકાવ થતાં 3 લોકોનો ફાયર ટીમે
g clip-path="url(#clip0_868_265)">