AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lizard Bite : ગરોળી કરડે તો શું થાય ? તમે નહીં જાણતા હોવ સાચો જવાબ

લગભગ દરેક ઘરમાં ગરોળી જોવા મળે છે. ઘણા લોકો ગરોળીને જોઈને ડરી જાય છે, કારણ કે સામાન્ય માન્યતા છે કે ગરોળીમાં ઝેર હોય છે. આ કારણે લોકોના મનમાં એક પ્રશ્ન વારંવાર ઊભો થાય છે કે જો ગરોળી કરડે તો શું થાય?

| Updated on: Feb 18, 2026 | 5:49 PM
Share
વાસ્તવમાં, સામાન્ય રીતે ગરોળી કરડવાથી વ્યક્તિનું મૃત્યુ થતું નથી. મોટાભાગની ઘરેલુ ગરોળીઓ ઝેરી હોતી નથી. તેમ છતાં, તેના કરડવાથી ચેપ લાગવાની શક્યતા રહે છે, કારણ કે તેના મોઢામાં રહેલા બેક્ટેરિયા ચામડીમાં પ્રવેશી શકે છે.

વાસ્તવમાં, સામાન્ય રીતે ગરોળી કરડવાથી વ્યક્તિનું મૃત્યુ થતું નથી. મોટાભાગની ઘરેલુ ગરોળીઓ ઝેરી હોતી નથી. તેમ છતાં, તેના કરડવાથી ચેપ લાગવાની શક્યતા રહે છે, કારણ કે તેના મોઢામાં રહેલા બેક્ટેરિયા ચામડીમાં પ્રવેશી શકે છે.

1 / 5
ગરોળી કરડ્યા પછી અસરગ્રસ્ત સ્થળે તીવ્ર દુખાવો, બળતરા, ખંજવાળ અને સોજો જોવા મળી શકે છે. કેટલાક કેસોમાં તાવ આવવાની ફરિયાદ પણ થઈ શકે છે. આ લક્ષણો સામાન્ય રીતે ચેપના કારણે થાય છે.

ગરોળી કરડ્યા પછી અસરગ્રસ્ત સ્થળે તીવ્ર દુખાવો, બળતરા, ખંજવાળ અને સોજો જોવા મળી શકે છે. કેટલાક કેસોમાં તાવ આવવાની ફરિયાદ પણ થઈ શકે છે. આ લક્ષણો સામાન્ય રીતે ચેપના કારણે થાય છે.

2 / 5
આ ઉપરાંત, કેટલીક વ્યક્તિઓમાં ઉબકા અને ઉલટી જેવી સમસ્યાઓ પણ જોવા મળી શકે છે, ખાસ કરીને જો શરીર ચેપ સામે વધુ સંવેદનશીલ હોય.

આ ઉપરાંત, કેટલીક વ્યક્તિઓમાં ઉબકા અને ઉલટી જેવી સમસ્યાઓ પણ જોવા મળી શકે છે, ખાસ કરીને જો શરીર ચેપ સામે વધુ સંવેદનશીલ હોય.

3 / 5
જોકે, દુનિયામાં ગરોળીની કેટલીક દુર્લભ પ્રજાતિઓ એવી પણ છે જે અત્યંત ઝેરી હોય છે. આવી ગરોળી કરડે તો શ્વાસ લેવામાં તકલીફ, ગંભીર એલર્જી અથવા અન્ય ગંભીર લક્ષણો જોવા મળી શકે છે. પરંતુ આવી પ્રજાતિઓ સામાન્ય ઘરોમાં બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે.

જોકે, દુનિયામાં ગરોળીની કેટલીક દુર્લભ પ્રજાતિઓ એવી પણ છે જે અત્યંત ઝેરી હોય છે. આવી ગરોળી કરડે તો શ્વાસ લેવામાં તકલીફ, ગંભીર એલર્જી અથવા અન્ય ગંભીર લક્ષણો જોવા મળી શકે છે. પરંતુ આવી પ્રજાતિઓ સામાન્ય ઘરોમાં બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે.

4 / 5
ગરોળી કરડે તો ગભરાવાની જરૂર નથી, પરંતુ કરડેલા સ્થળને તરત સાફ રાખવું અને જરૂર જણાય તો ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક નિષ્ણાંતોનો સંપર્ક કરવો જોઈએ.)

ગરોળી કરડે તો ગભરાવાની જરૂર નથી, પરંતુ કરડેલા સ્થળને તરત સાફ રાખવું અને જરૂર જણાય તો ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક નિષ્ણાંતોનો સંપર્ક કરવો જોઈએ.)

5 / 5

Fatty liver : ફેટી લીવર મટાડવા માટે શું કરવું? દરેક લોકો જાણી લો

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
g clip-path="url(#clip0_868_265)">