AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lizard Bite : ગરોળી કરડે તો શું થાય ? તમે નહીં જાણતા હોવ સાચો જવાબ

લગભગ દરેક ઘરમાં ગરોળી જોવા મળે છે. ઘણા લોકો ગરોળીને જોઈને ડરી જાય છે, કારણ કે સામાન્ય માન્યતા છે કે ગરોળીમાં ઝેર હોય છે. આ કારણે લોકોના મનમાં એક પ્રશ્ન વારંવાર ઊભો થાય છે કે જો ગરોળી કરડે તો શું થાય?

| Updated on: Feb 18, 2026 | 5:49 PM
Share
વાસ્તવમાં, સામાન્ય રીતે ગરોળી કરડવાથી વ્યક્તિનું મૃત્યુ થતું નથી. મોટાભાગની ઘરેલુ ગરોળીઓ ઝેરી હોતી નથી. તેમ છતાં, તેના કરડવાથી ચેપ લાગવાની શક્યતા રહે છે, કારણ કે તેના મોઢામાં રહેલા બેક્ટેરિયા ચામડીમાં પ્રવેશી શકે છે.

વાસ્તવમાં, સામાન્ય રીતે ગરોળી કરડવાથી વ્યક્તિનું મૃત્યુ થતું નથી. મોટાભાગની ઘરેલુ ગરોળીઓ ઝેરી હોતી નથી. તેમ છતાં, તેના કરડવાથી ચેપ લાગવાની શક્યતા રહે છે, કારણ કે તેના મોઢામાં રહેલા બેક્ટેરિયા ચામડીમાં પ્રવેશી શકે છે.

1 / 5
ગરોળી કરડ્યા પછી અસરગ્રસ્ત સ્થળે તીવ્ર દુખાવો, બળતરા, ખંજવાળ અને સોજો જોવા મળી શકે છે. કેટલાક કેસોમાં તાવ આવવાની ફરિયાદ પણ થઈ શકે છે. આ લક્ષણો સામાન્ય રીતે ચેપના કારણે થાય છે.

ગરોળી કરડ્યા પછી અસરગ્રસ્ત સ્થળે તીવ્ર દુખાવો, બળતરા, ખંજવાળ અને સોજો જોવા મળી શકે છે. કેટલાક કેસોમાં તાવ આવવાની ફરિયાદ પણ થઈ શકે છે. આ લક્ષણો સામાન્ય રીતે ચેપના કારણે થાય છે.

2 / 5
આ ઉપરાંત, કેટલીક વ્યક્તિઓમાં ઉબકા અને ઉલટી જેવી સમસ્યાઓ પણ જોવા મળી શકે છે, ખાસ કરીને જો શરીર ચેપ સામે વધુ સંવેદનશીલ હોય.

આ ઉપરાંત, કેટલીક વ્યક્તિઓમાં ઉબકા અને ઉલટી જેવી સમસ્યાઓ પણ જોવા મળી શકે છે, ખાસ કરીને જો શરીર ચેપ સામે વધુ સંવેદનશીલ હોય.

3 / 5
જોકે, દુનિયામાં ગરોળીની કેટલીક દુર્લભ પ્રજાતિઓ એવી પણ છે જે અત્યંત ઝેરી હોય છે. આવી ગરોળી કરડે તો શ્વાસ લેવામાં તકલીફ, ગંભીર એલર્જી અથવા અન્ય ગંભીર લક્ષણો જોવા મળી શકે છે. પરંતુ આવી પ્રજાતિઓ સામાન્ય ઘરોમાં બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે.

જોકે, દુનિયામાં ગરોળીની કેટલીક દુર્લભ પ્રજાતિઓ એવી પણ છે જે અત્યંત ઝેરી હોય છે. આવી ગરોળી કરડે તો શ્વાસ લેવામાં તકલીફ, ગંભીર એલર્જી અથવા અન્ય ગંભીર લક્ષણો જોવા મળી શકે છે. પરંતુ આવી પ્રજાતિઓ સામાન્ય ઘરોમાં બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે.

4 / 5
ગરોળી કરડે તો ગભરાવાની જરૂર નથી, પરંતુ કરડેલા સ્થળને તરત સાફ રાખવું અને જરૂર જણાય તો ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક નિષ્ણાંતોનો સંપર્ક કરવો જોઈએ.)

ગરોળી કરડે તો ગભરાવાની જરૂર નથી, પરંતુ કરડેલા સ્થળને તરત સાફ રાખવું અને જરૂર જણાય તો ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક નિષ્ણાંતોનો સંપર્ક કરવો જોઈએ.)

5 / 5

Fatty liver : ફેટી લીવર મટાડવા માટે શું કરવું? દરેક લોકો જાણી લો

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">