AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lizard Bite : ગરોળી કરડે તો શું થાય ? તમે નહીં જાણતા હોવ સાચો જવાબ

લગભગ દરેક ઘરમાં ગરોળી જોવા મળે છે. ઘણા લોકો ગરોળીને જોઈને ડરી જાય છે, કારણ કે સામાન્ય માન્યતા છે કે ગરોળીમાં ઝેર હોય છે. આ કારણે લોકોના મનમાં એક પ્રશ્ન વારંવાર ઊભો થાય છે કે જો ગરોળી કરડે તો શું થાય?

| Updated on: Feb 18, 2026 | 5:49 PM
Share
વાસ્તવમાં, સામાન્ય રીતે ગરોળી કરડવાથી વ્યક્તિનું મૃત્યુ થતું નથી. મોટાભાગની ઘરેલુ ગરોળીઓ ઝેરી હોતી નથી. તેમ છતાં, તેના કરડવાથી ચેપ લાગવાની શક્યતા રહે છે, કારણ કે તેના મોઢામાં રહેલા બેક્ટેરિયા ચામડીમાં પ્રવેશી શકે છે.

વાસ્તવમાં, સામાન્ય રીતે ગરોળી કરડવાથી વ્યક્તિનું મૃત્યુ થતું નથી. મોટાભાગની ઘરેલુ ગરોળીઓ ઝેરી હોતી નથી. તેમ છતાં, તેના કરડવાથી ચેપ લાગવાની શક્યતા રહે છે, કારણ કે તેના મોઢામાં રહેલા બેક્ટેરિયા ચામડીમાં પ્રવેશી શકે છે.

1 / 5
ગરોળી કરડ્યા પછી અસરગ્રસ્ત સ્થળે તીવ્ર દુખાવો, બળતરા, ખંજવાળ અને સોજો જોવા મળી શકે છે. કેટલાક કેસોમાં તાવ આવવાની ફરિયાદ પણ થઈ શકે છે. આ લક્ષણો સામાન્ય રીતે ચેપના કારણે થાય છે.

ગરોળી કરડ્યા પછી અસરગ્રસ્ત સ્થળે તીવ્ર દુખાવો, બળતરા, ખંજવાળ અને સોજો જોવા મળી શકે છે. કેટલાક કેસોમાં તાવ આવવાની ફરિયાદ પણ થઈ શકે છે. આ લક્ષણો સામાન્ય રીતે ચેપના કારણે થાય છે.

2 / 5
આ ઉપરાંત, કેટલીક વ્યક્તિઓમાં ઉબકા અને ઉલટી જેવી સમસ્યાઓ પણ જોવા મળી શકે છે, ખાસ કરીને જો શરીર ચેપ સામે વધુ સંવેદનશીલ હોય.

આ ઉપરાંત, કેટલીક વ્યક્તિઓમાં ઉબકા અને ઉલટી જેવી સમસ્યાઓ પણ જોવા મળી શકે છે, ખાસ કરીને જો શરીર ચેપ સામે વધુ સંવેદનશીલ હોય.

3 / 5
જોકે, દુનિયામાં ગરોળીની કેટલીક દુર્લભ પ્રજાતિઓ એવી પણ છે જે અત્યંત ઝેરી હોય છે. આવી ગરોળી કરડે તો શ્વાસ લેવામાં તકલીફ, ગંભીર એલર્જી અથવા અન્ય ગંભીર લક્ષણો જોવા મળી શકે છે. પરંતુ આવી પ્રજાતિઓ સામાન્ય ઘરોમાં બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે.

જોકે, દુનિયામાં ગરોળીની કેટલીક દુર્લભ પ્રજાતિઓ એવી પણ છે જે અત્યંત ઝેરી હોય છે. આવી ગરોળી કરડે તો શ્વાસ લેવામાં તકલીફ, ગંભીર એલર્જી અથવા અન્ય ગંભીર લક્ષણો જોવા મળી શકે છે. પરંતુ આવી પ્રજાતિઓ સામાન્ય ઘરોમાં બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે.

4 / 5
ગરોળી કરડે તો ગભરાવાની જરૂર નથી, પરંતુ કરડેલા સ્થળને તરત સાફ રાખવું અને જરૂર જણાય તો ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક નિષ્ણાંતોનો સંપર્ક કરવો જોઈએ.)

ગરોળી કરડે તો ગભરાવાની જરૂર નથી, પરંતુ કરડેલા સ્થળને તરત સાફ રાખવું અને જરૂર જણાય તો ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક નિષ્ણાંતોનો સંપર્ક કરવો જોઈએ.)

5 / 5

Fatty liver : ફેટી લીવર મટાડવા માટે શું કરવું? દરેક લોકો જાણી લો

Follow Us
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
g clip-path="url(#clip0_868_265)">