AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય ક્રિકેટરો એક ટેસ્ટ મેચમાંથી કેટલું કમાય છે? બેન્ચ પર બેસનારા ખેલાડીઓની કમાણી જાણીને હોશ ઊડી જશે

દુનિયાભરમાં ભારતીય ક્રિકેટરો પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને કરોડોની કમાણી માટે જાણીતા છે. એવામાં શું તમે જાણો છો કે, ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને માત્ર એક જ ટેસ્ટ મેચ રમવાના કેટલા પૈસા મળે છે?

| Updated on: Jun 07, 2026 | 7:16 PM
Share
ભારતીય ક્રિકેટરો વાર્ષિક કમાણીની બાબતમાં દુનિયાના મોટાભાગના દેશોના ખેલાડીઓ કરતા આગળ છે. બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટરોને 3 વર્ગોમાં વહેંચ્યા છે અને આ મુજબ જ ખેલાડીઓને વાર્ષિક પગાર મળે છે. વન-ડે અને ટી-20ની સરખામણીમાં ટેસ્ટ મેચ વધુ થકવી દેનારી હોય છે અને તે પાંચ દિવસ સુધી ચાલે છે. એવામાં સવાલ એ છે કે, શું એક ટેસ્ટ મેચ રમવા માટે ખલાડીઓને પૈસા પણ વધુ મળે છે?

ભારતીય ક્રિકેટરો વાર્ષિક કમાણીની બાબતમાં દુનિયાના મોટાભાગના દેશોના ખેલાડીઓ કરતા આગળ છે. બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટરોને 3 વર્ગોમાં વહેંચ્યા છે અને આ મુજબ જ ખેલાડીઓને વાર્ષિક પગાર મળે છે. વન-ડે અને ટી-20ની સરખામણીમાં ટેસ્ટ મેચ વધુ થકવી દેનારી હોય છે અને તે પાંચ દિવસ સુધી ચાલે છે. એવામાં સવાલ એ છે કે, શું એક ટેસ્ટ મેચ રમવા માટે ખલાડીઓને પૈસા પણ વધુ મળે છે?

1 / 5
મળતી માહિતી મુજબ, એક ટેસ્ટ મેચ રમવા માટે ભારતીય ખેલાડીઓને 15 લાખ રૂપિયાની મેચ ફી મળે છે. આ પૈસા તેમને બીસીસીઆઈ તરફથી મળતા વાર્ષિક પગારથી અલગ મળે છે. બીસીસીઆઈની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં ખેલાડીઓને ગ્રેડ એ (5 કરોડ), ગ્રેડ બી (3 કરોડ) અને ગ્રેડ સી (1 કરોડ) ના હિસાબથી સેલેરી આપવામાં આવે છે. આ 15 લાખ રૂપિયાની મેચ ફી ઉપરાંત પણ ખેલાડીઓને ઇન્સેન્ટિવ મળે છે.

મળતી માહિતી મુજબ, એક ટેસ્ટ મેચ રમવા માટે ભારતીય ખેલાડીઓને 15 લાખ રૂપિયાની મેચ ફી મળે છે. આ પૈસા તેમને બીસીસીઆઈ તરફથી મળતા વાર્ષિક પગારથી અલગ મળે છે. બીસીસીઆઈની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં ખેલાડીઓને ગ્રેડ એ (5 કરોડ), ગ્રેડ બી (3 કરોડ) અને ગ્રેડ સી (1 કરોડ) ના હિસાબથી સેલેરી આપવામાં આવે છે. આ 15 લાખ રૂપિયાની મેચ ફી ઉપરાંત પણ ખેલાડીઓને ઇન્સેન્ટિવ મળે છે.

2 / 5
માર્ચ 2024માં બીસીસીઆઈએ ટેસ્ટ ક્રિકેટમાં નવી ઇન્સેન્ટિવ સ્કીમ લાગુ કરી હતી. યુવા ખેલાડીઓ રેડ બોલ ક્રિકેટ તરફ આકર્ષિત થાય, બોર્ડે આ જ ઉદ્દેશ્યથી આ નિર્ણય લીધો હતો. આ ઇન્સેન્ટિવ ખેલાડીઓને વર્ષભરમાં મેચોની સંખ્યાના આધારે મળે છે.

માર્ચ 2024માં બીસીસીઆઈએ ટેસ્ટ ક્રિકેટમાં નવી ઇન્સેન્ટિવ સ્કીમ લાગુ કરી હતી. યુવા ખેલાડીઓ રેડ બોલ ક્રિકેટ તરફ આકર્ષિત થાય, બોર્ડે આ જ ઉદ્દેશ્યથી આ નિર્ણય લીધો હતો. આ ઇન્સેન્ટિવ ખેલાડીઓને વર્ષભરમાં મેચોની સંખ્યાના આધારે મળે છે.

3 / 5
ધારી લો કે, એક ટેસ્ટ પ્લેયર એક સીઝનમાં 50 ટકાથી વધુ ટેસ્ટ મેચોમાં રમે છે, તો પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો રહેલા ખેલાડીને 30 લાખ રૂપિયાનું ઇન્સેન્ટિવ મળશે, જ્યારે ખેલાડી પ્લેઇંગ ઇલેવનથી બહાર છે પરંતુ 50 ટકાથી વધુ મેચોમાં સ્ક્વોડનો હિસ્સો રહ્યો તો તેને 15 લાખ રૂપિયાનું ઇન્સેન્ટિવ મળશે.

ધારી લો કે, એક ટેસ્ટ પ્લેયર એક સીઝનમાં 50 ટકાથી વધુ ટેસ્ટ મેચોમાં રમે છે, તો પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો રહેલા ખેલાડીને 30 લાખ રૂપિયાનું ઇન્સેન્ટિવ મળશે, જ્યારે ખેલાડી પ્લેઇંગ ઇલેવનથી બહાર છે પરંતુ 50 ટકાથી વધુ મેચોમાં સ્ક્વોડનો હિસ્સો રહ્યો તો તેને 15 લાખ રૂપિયાનું ઇન્સેન્ટિવ મળશે.

4 / 5
જો કોઈ ખેલાડી એક સીઝનમાં 75 ટકાથી વધુ ટેસ્ટ મેચ રમે છે, તો પ્લેઇંગ ઇલેવનવાળા પ્લેયરને 45 લાખ રૂપિયા અને નોન-પ્લેઇંગ ઇલેવન ખેલાડીને 22.5 લાખ રૂપિયાનું ઇન્સેન્ટિવ મળશે. ધારી લો કે, કોઈ ખેલાડી એક સીઝનમાં 10 ટેસ્ટ મેચ રમે છે, તો તે 2 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લે છે.

જો કોઈ ખેલાડી એક સીઝનમાં 75 ટકાથી વધુ ટેસ્ટ મેચ રમે છે, તો પ્લેઇંગ ઇલેવનવાળા પ્લેયરને 45 લાખ રૂપિયા અને નોન-પ્લેઇંગ ઇલેવન ખેલાડીને 22.5 લાખ રૂપિયાનું ઇન્સેન્ટિવ મળશે. ધારી લો કે, કોઈ ખેલાડી એક સીઝનમાં 10 ટેસ્ટ મેચ રમે છે, તો તે 2 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લે છે.

5 / 5

Breaking News: ભારતીય જમીન પર અફઘાન બોલરે રચ્યો ‘નવો ઇતિહાસ’, 23 વર્ષના યુવાએ એકલા હાથે પોતાની ટીમનો ‘મોરચો’ સંભાળ્યો

Follow Us
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
g clip-path="url(#clip0_868_265)">