AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : બેંક ખાતામાં નોમિની ઉમેરવું શા માટે મહત્વપૂર્ણ છે? જાણો તે તમારા પરિવારને કાનૂની મુશ્કેલીથી કેવી રીતે સુરક્ષિત રાખે

તમે જોયું હશે કે, જ્યારે પણ આપણે બેંક ખાતું ખોલીએ છીએ, ત્યારે ફોર્મ ભરતી વખતે આપણને "નોમિની" લખેલું એક સેક્શન દેખાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણને આવું સેક્શન કેમ મળે છે? ચાલો તેના વિશે વધુ જાણીએ.

| Updated on: Nov 13, 2025 | 9:27 AM
Share
બેંકમાં ખાતું હોવું એક સામાન્ય વાત છે. કેટલાક લોકો પોતાનું સેલેરી અકાઉન્ટ ખોલાવે છે તો કેટલાક લોકો સેવિંગ અકાઉન્ટ પરંતુ તમે જોયું હશે કે, જ્યારે આપણે ફોર્મ ભરીએ છીએ તો એક નોમિની સેક્શન હોય છે. ત્યારે આપણે એક એવા વ્યક્તિનું નામ આપવાનું હોય છે. જેનાથી આપણીએ ઈચ્છી કે, આપણા તમામ પૈસા તેને મળે.

બેંકમાં ખાતું હોવું એક સામાન્ય વાત છે. કેટલાક લોકો પોતાનું સેલેરી અકાઉન્ટ ખોલાવે છે તો કેટલાક લોકો સેવિંગ અકાઉન્ટ પરંતુ તમે જોયું હશે કે, જ્યારે આપણે ફોર્મ ભરીએ છીએ તો એક નોમિની સેક્શન હોય છે. ત્યારે આપણે એક એવા વ્યક્તિનું નામ આપવાનું હોય છે. જેનાથી આપણીએ ઈચ્છી કે, આપણા તમામ પૈસા તેને મળે.

1 / 6
 પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે, અકાઉન્ટમાં નોમિનીનું નામ જોડવું કેમ જરુરી છે. નહી તો આજે આપણે આ વિશે વિસ્તારથી વાત કરીશું.

પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે, અકાઉન્ટમાં નોમિનીનું નામ જોડવું કેમ જરુરી છે. નહી તો આજે આપણે આ વિશે વિસ્તારથી વાત કરીશું.

2 / 6
જો જ્યારે કોઈ વ્યક્તિનું અચાનક મૃત્યું થઈ જાય છે? તો તે વ્યક્તિના બેંકમાં જેટલા પણ પૈસા છે તે કોના થશે. તેમજ આ પૈસા કોને મળશે. આ સવાલનો જવાબ છે નોમિની. જો બેક હોલ્ડરે બેંકમાં લોકર પણ ખોલ્યું છે તો તેના લોકરમાં જેટલી પણ વસ્તુઓ છે તે બધી નોમિને મળશે.

જો જ્યારે કોઈ વ્યક્તિનું અચાનક મૃત્યું થઈ જાય છે? તો તે વ્યક્તિના બેંકમાં જેટલા પણ પૈસા છે તે કોના થશે. તેમજ આ પૈસા કોને મળશે. આ સવાલનો જવાબ છે નોમિની. જો બેક હોલ્ડરે બેંકમાં લોકર પણ ખોલ્યું છે તો તેના લોકરમાં જેટલી પણ વસ્તુઓ છે તે બધી નોમિને મળશે.

3 / 6
બેંકમાં નોમિનીનું નામ એટલા માટે આપવામાં આવે છે કે,શું આનાથી પરિવાર લાંબી કાનૂની કાર્યવાહીમાં ફસાઈ જશે નહીં. હા, નોમિની વિના, પૈસા અટવાઈ જશે. પરિણામે, પરિવારને બેંકોમાં લાંબી લાઈનમાં ઊભા રહેવું પડશે અને અસંખ્ય પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે.

બેંકમાં નોમિનીનું નામ એટલા માટે આપવામાં આવે છે કે,શું આનાથી પરિવાર લાંબી કાનૂની કાર્યવાહીમાં ફસાઈ જશે નહીં. હા, નોમિની વિના, પૈસા અટવાઈ જશે. પરિણામે, પરિવારને બેંકોમાં લાંબી લાઈનમાં ઊભા રહેવું પડશે અને અસંખ્ય પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે.

4 / 6
મોટાભાગના લોકો નોમિની પોતાના નજીકના જેમ કે,પતિ કે પત્ની દીકરી કે પછી માતા-પિતા પોતાના બાળકોને જ નોમિની બનાવે છે. જેને સુરક્ષિત પૈસા મળે. ક્લેમ ત્યારે જ માન્ય રહેશે. જ્યારે કોઈ વ્યક્તિ મૃતક હોલ્ડરનું ડેથ સર્ટિફિકેટ અને આઈડી પ્રુફ લઈને આવે. બેંક જરુરી તપાસ કર્યા બાદ બેલેન્સ ટ્રાન્સફરમાં કરી દે છે.

મોટાભાગના લોકો નોમિની પોતાના નજીકના જેમ કે,પતિ કે પત્ની દીકરી કે પછી માતા-પિતા પોતાના બાળકોને જ નોમિની બનાવે છે. જેને સુરક્ષિત પૈસા મળે. ક્લેમ ત્યારે જ માન્ય રહેશે. જ્યારે કોઈ વ્યક્તિ મૃતક હોલ્ડરનું ડેથ સર્ટિફિકેટ અને આઈડી પ્રુફ લઈને આવે. બેંક જરુરી તપાસ કર્યા બાદ બેલેન્સ ટ્રાન્સફરમાં કરી દે છે.

5 / 6
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- CANVA)

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- CANVA)

6 / 6

 

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">