AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPL દરમિયાન માતાનું થયું અવસાન, છોડ્યો ટીમનો સાથ, હવે આ તારીખે કરશે કમબેક

IPL 2026 માં પોઈન્ટ ટેબલમાં ટોપ પર ચાલી રહેલી પંજાબ કિંગ્સમાં સ્ટાર ખેલાડીની વાપસી થઈ રહી છે. IPL 2026 દરમિયાન આ ખેલાડીની માતાનું અવસાન થયું હતું, જે બાદ તે પોતાન દેશ પરત ફર્યો હતો. હવે તે સિઝનમાં આગામી મેચ માટે ભારત આવી રહ્યો છે.

| Updated on: May 02, 2026 | 3:37 PM
Share
IPL 2026 માં પંજાબ કિંગ્સ તરફથી રમી રહેલા અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર અઝમતુલ્લાહ ઓમરઝાઈની માતાનું તાજેતરમાં અવસાન થયું. ઓમરઝાઈની માતા લાંબા સમયથી બીમાર હતી, જેના કારણે તે અફઘાનિસ્તાન પાછો ફર્યો છે.

IPL 2026 માં પંજાબ કિંગ્સ તરફથી રમી રહેલા અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર અઝમતુલ્લાહ ઓમરઝાઈની માતાનું તાજેતરમાં અવસાન થયું. ઓમરઝાઈની માતા લાંબા સમયથી બીમાર હતી, જેના કારણે તે અફઘાનિસ્તાન પાછો ફર્યો છે.

1 / 5
અઝમતુલ્લાહ ઓમરઝાઈની વાપસી અંગે એક મોટી અપડેટ સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે 7 મેના રોજ પંજાબ કિંગ્સમાં ફરી જોડાશે.

અઝમતુલ્લાહ ઓમરઝાઈની વાપસી અંગે એક મોટી અપડેટ સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે 7 મેના રોજ પંજાબ કિંગ્સમાં ફરી જોડાશે.

2 / 5
અઝમતુલ્લાહ ઓમરઝાઈ IPLમાં તેની ઉપયોગી બેટિંગ અને બોલિંગ માટે જાણીતો છે. જોકે, આ સિઝનમાં તેણે હજુ સુધી એક પણ મેચ રમી નથી.

અઝમતુલ્લાહ ઓમરઝાઈ IPLમાં તેની ઉપયોગી બેટિંગ અને બોલિંગ માટે જાણીતો છે. જોકે, આ સિઝનમાં તેણે હજુ સુધી એક પણ મેચ રમી નથી.

3 / 5
આ સિઝનમાં પંજાબ કિંગ્સે અઝમતુલ્લાહ ઓમરઝાઈને ₹2.4 કરોડમાં રિટેન કર્યો હતો. તેણે IPLમાં 16 મેચ રમી છે, જેમાં 99 રન બનાવ્યા છે અને 12 વિકેટ લીધી છે.

આ સિઝનમાં પંજાબ કિંગ્સે અઝમતુલ્લાહ ઓમરઝાઈને ₹2.4 કરોડમાં રિટેન કર્યો હતો. તેણે IPLમાં 16 મેચ રમી છે, જેમાં 99 રન બનાવ્યા છે અને 12 વિકેટ લીધી છે.

4 / 5
અઝમતુલ્લાહ ઓમરઝાઈએ ​​તેના આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 66 T20I મેચ રમી છે, જેમાં 808 રન બનાવ્યા છે અને 54 વિકેટ લીધી છે. (PC:PTI)

અઝમતુલ્લાહ ઓમરઝાઈએ ​​તેના આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 66 T20I મેચ રમી છે, જેમાં 808 રન બનાવ્યા છે અને 54 વિકેટ લીધી છે. (PC:PTI)

5 / 5

Breaking News: સતત ત્રણ હાર બાદ દિલ્હીની જોરદાર વાપસી, રાજસ્થાનને હરાવી સિઝનની ચોથી જીત નોંધાવી

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">