AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPL દરમિયાન માતાનું થયું અવસાન, છોડ્યો ટીમનો સાથ, હવે આ તારીખે કરશે કમબેક

IPL 2026 માં પોઈન્ટ ટેબલમાં ટોપ પર ચાલી રહેલી પંજાબ કિંગ્સમાં સ્ટાર ખેલાડીની વાપસી થઈ રહી છે. IPL 2026 દરમિયાન આ ખેલાડીની માતાનું અવસાન થયું હતું, જે બાદ તે પોતાન દેશ પરત ફર્યો હતો. હવે તે સિઝનમાં આગામી મેચ માટે ભારત આવી રહ્યો છે.

| Updated on: May 02, 2026 | 3:37 PM
Share
IPL 2026 માં પંજાબ કિંગ્સ તરફથી રમી રહેલા અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર અઝમતુલ્લાહ ઓમરઝાઈની માતાનું તાજેતરમાં અવસાન થયું. ઓમરઝાઈની માતા લાંબા સમયથી બીમાર હતી, જેના કારણે તે અફઘાનિસ્તાન પાછો ફર્યો છે.

IPL 2026 માં પંજાબ કિંગ્સ તરફથી રમી રહેલા અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર અઝમતુલ્લાહ ઓમરઝાઈની માતાનું તાજેતરમાં અવસાન થયું. ઓમરઝાઈની માતા લાંબા સમયથી બીમાર હતી, જેના કારણે તે અફઘાનિસ્તાન પાછો ફર્યો છે.

1 / 5
અઝમતુલ્લાહ ઓમરઝાઈની વાપસી અંગે એક મોટી અપડેટ સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે 7 મેના રોજ પંજાબ કિંગ્સમાં ફરી જોડાશે.

અઝમતુલ્લાહ ઓમરઝાઈની વાપસી અંગે એક મોટી અપડેટ સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે 7 મેના રોજ પંજાબ કિંગ્સમાં ફરી જોડાશે.

2 / 5
અઝમતુલ્લાહ ઓમરઝાઈ IPLમાં તેની ઉપયોગી બેટિંગ અને બોલિંગ માટે જાણીતો છે. જોકે, આ સિઝનમાં તેણે હજુ સુધી એક પણ મેચ રમી નથી.

અઝમતુલ્લાહ ઓમરઝાઈ IPLમાં તેની ઉપયોગી બેટિંગ અને બોલિંગ માટે જાણીતો છે. જોકે, આ સિઝનમાં તેણે હજુ સુધી એક પણ મેચ રમી નથી.

3 / 5
આ સિઝનમાં પંજાબ કિંગ્સે અઝમતુલ્લાહ ઓમરઝાઈને ₹2.4 કરોડમાં રિટેન કર્યો હતો. તેણે IPLમાં 16 મેચ રમી છે, જેમાં 99 રન બનાવ્યા છે અને 12 વિકેટ લીધી છે.

આ સિઝનમાં પંજાબ કિંગ્સે અઝમતુલ્લાહ ઓમરઝાઈને ₹2.4 કરોડમાં રિટેન કર્યો હતો. તેણે IPLમાં 16 મેચ રમી છે, જેમાં 99 રન બનાવ્યા છે અને 12 વિકેટ લીધી છે.

4 / 5
અઝમતુલ્લાહ ઓમરઝાઈએ ​​તેના આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 66 T20I મેચ રમી છે, જેમાં 808 રન બનાવ્યા છે અને 54 વિકેટ લીધી છે. (PC:PTI)

અઝમતુલ્લાહ ઓમરઝાઈએ ​​તેના આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 66 T20I મેચ રમી છે, જેમાં 808 રન બનાવ્યા છે અને 54 વિકેટ લીધી છે. (PC:PTI)

5 / 5

Breaking News: સતત ત્રણ હાર બાદ દિલ્હીની જોરદાર વાપસી, રાજસ્થાનને હરાવી સિઝનની ચોથી જીત નોંધાવી

Follow Us
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
g clip-path="url(#clip0_868_265)">