AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ઉનાળામાં આ 5 શાકભાજી ખાવાથી શરીરમાં વધી શકે છે ગરમી, લિમિટથી વધુ ખાવાની ભૂલ ન કરતા

અતિશય ગરમીમાં, શરીરનું તાપમાન નિયંત્રિત રાખવું જરૂરી છે, તેથી વ્યક્તિએ એવા ખોરાક ખાવા જોઈએ જે ઠંડા હોય અને તેને પચવા માટે વધારાની ઊર્જાની જરૂર ન પડે.

| Updated on: May 02, 2026 | 8:35 AM
Share
ઉનાળાની ઋતુ દરમિયાન તમારો ડાયટ એવો હોવો જોઈએ કે જે તમારા શરીરને ઠંડુ અને હાઇડ્રેટેડ રાખે.

ઉનાળાની ઋતુ દરમિયાન તમારો ડાયટ એવો હોવો જોઈએ કે જે તમારા શરીરને ઠંડુ અને હાઇડ્રેટેડ રાખે.

1 / 7
રીંગણની તાસીર ગરમ હોય છે. રીંગણમાં થર્મોજેનિક ગુણ હોય છે. જે શરીરમાં ગરમીને વધારે છે. રીંગણ વધુ ખાવાથી એસિડિટી થઈ શકે છે.

રીંગણની તાસીર ગરમ હોય છે. રીંગણમાં થર્મોજેનિક ગુણ હોય છે. જે શરીરમાં ગરમીને વધારે છે. રીંગણ વધુ ખાવાથી એસિડિટી થઈ શકે છે.

2 / 7
સરગવો પોષક તત્વોથી ભરપૂર હોય છે. પરંતુ તેની તાસીર ગરમ હોય છે. ઉનાળામાં તેનો વધુ ઉપયોગ શરીરમાં ગરમી વધારી શકે છે. તેથી મર્યાદિત માત્રામાં જ તે ખાવી જોઈએ.

સરગવો પોષક તત્વોથી ભરપૂર હોય છે. પરંતુ તેની તાસીર ગરમ હોય છે. ઉનાળામાં તેનો વધુ ઉપયોગ શરીરમાં ગરમી વધારી શકે છે. તેથી મર્યાદિત માત્રામાં જ તે ખાવી જોઈએ.

3 / 7
ડુંગળી સામાન્ય રીતે ઠંડી હોય છે. પરંતુ વધુ માત્રામાં ખાવાથી શરીરમાં તે ગરમી વધારી શકે છે. જેનાથી આપણા શરીરમાં એસિડિટી થઈ શકે છે.

ડુંગળી સામાન્ય રીતે ઠંડી હોય છે. પરંતુ વધુ માત્રામાં ખાવાથી શરીરમાં તે ગરમી વધારી શકે છે. જેનાથી આપણા શરીરમાં એસિડિટી થઈ શકે છે.

4 / 7
લસણની તાસીર ગરમ હોય છે. તે મેટાબોલિઝમ વધારે છે. ઉનાળામાં લસણ વધારે ખાવાથી શરીરમાં બળતરા થઈ શકે છે.

લસણની તાસીર ગરમ હોય છે. તે મેટાબોલિઝમ વધારે છે. ઉનાળામાં લસણ વધારે ખાવાથી શરીરમાં બળતરા થઈ શકે છે.

5 / 7
આદુનો સ્વાદ તીખો હોય છે. તેનો વધુ પડતો ઉપયોગ શરીરમાં ગરમી ઉત્પન્ન કરી શકે છે.

આદુનો સ્વાદ તીખો હોય છે. તેનો વધુ પડતો ઉપયોગ શરીરમાં ગરમી ઉત્પન્ન કરી શકે છે.

6 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

7 / 7

આ પણ વાંચો: Dudhi Juice: અઠવાડિયામાં 1થી 2 વાર દૂધીનું જ્યુસ કેમ પીવું જોઈએ?

Follow Us
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
g clip-path="url(#clip0_868_265)">