AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPLમાં ટીમ માલિકો પૈસા કેવી રીતે કમાય છે? જાણો આખું ગણિત

BCCI વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે અને IPL વર્લ્ડની સૌથી સફળ ક્રિકેટ લીગ છે. કમાણીના મામલે IPL વિશ્વભરના તમામ સ્પોર્ટ્સ લીગમાં બીજા ક્રમે છે. પરંતુ શું તમે જાણો છો દર વર્ષે BCCIને કરોડોની કમાણી કરાવતી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ટીમના માલિકો કેવી રીતે કમાણી કરે છે? ચાલો જાણીએ.

| Updated on: May 01, 2026 | 4:38 PM
Share
IPL માત્ર ક્રિકેટનો ઉત્સવ નથી, પરંતુ બહુ મોટો બિઝનેસ પણ છે. જેમાં ટીમ માલિકો અને BCCI બંનેને દર વર્ષે કરોડો રૂપિયાનો નફો થાય છે. ટીમો ફક્ત જીતથી નહીં, પણ અનેક આવકના સ્ત્રોતોથી કમાણી કરે છે. ચાલો સમજીએ IPLની કમાણીનું સંપૂર્ણ ગણિત.

IPL માત્ર ક્રિકેટનો ઉત્સવ નથી, પરંતુ બહુ મોટો બિઝનેસ પણ છે. જેમાં ટીમ માલિકો અને BCCI બંનેને દર વર્ષે કરોડો રૂપિયાનો નફો થાય છે. ટીમો ફક્ત જીતથી નહીં, પણ અનેક આવકના સ્ત્રોતોથી કમાણી કરે છે. ચાલો સમજીએ IPLની કમાણીનું સંપૂર્ણ ગણિત.

1 / 6
IPLમાં આવકનો સૌથી મોટો સ્ત્રોત મીડિયા રાઈટ્સ છે. ટીવી અને ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ કરોડો રૂપિયામાં બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ ખરીદે છે. આથી મળતી રકમનો મોટો ભાગ BCCI પાસે જાય છે, જ્યારે બાકીનો હિસ્સો તમામ ફ્રેન્ચાઇઝીમાં વહેંચવામાં આવે છે. આ દરેક ટીમ માટે સ્થિર આવક બની રહે છે.

IPLમાં આવકનો સૌથી મોટો સ્ત્રોત મીડિયા રાઈટ્સ છે. ટીવી અને ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ કરોડો રૂપિયામાં બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ ખરીદે છે. આથી મળતી રકમનો મોટો ભાગ BCCI પાસે જાય છે, જ્યારે બાકીનો હિસ્સો તમામ ફ્રેન્ચાઇઝીમાં વહેંચવામાં આવે છે. આ દરેક ટીમ માટે સ્થિર આવક બની રહે છે.

2 / 6
બીજો મહત્વનો સ્ત્રોત છે ટીમ સ્પોન્સરશિપ. ટીમોની જર્સી, હેલ્મેટ અને અન્ય કિટ્સ પર બ્રાન્ડ લોગો દેખાય છે, જેના માટે કંપનીઓ મોટી રકમ ચૂકવે છે. ખેલાડીઓ દ્વારા બ્રાન્ડ પ્રમોશન થવાથી કંપનીઓને વધુ વિઝિબિલિટી મળે છે અને ટીમોને મોટો નફો થાય છે.

બીજો મહત્વનો સ્ત્રોત છે ટીમ સ્પોન્સરશિપ. ટીમોની જર્સી, હેલ્મેટ અને અન્ય કિટ્સ પર બ્રાન્ડ લોગો દેખાય છે, જેના માટે કંપનીઓ મોટી રકમ ચૂકવે છે. ખેલાડીઓ દ્વારા બ્રાન્ડ પ્રમોશન થવાથી કંપનીઓને વધુ વિઝિબિલિટી મળે છે અને ટીમોને મોટો નફો થાય છે.

3 / 6
ટિકિટ વેચાણ અને સ્ટેડિયમની આવક પણ ખૂબ મહત્વની છે. મેચ દરમિયાન વેચાતી ટિકિટ, ખાસ કરીને VIP બોક્સ અને ફૂડ-બેવરેજ સેવાઓથી મોટી કમાણી થાય છે. આ આવકનો મોટો ભાગ હોમ ટીમને મળે છે, જેનાથી ટીમની કુલ આવકમાં વધારો થાય છે.

ટિકિટ વેચાણ અને સ્ટેડિયમની આવક પણ ખૂબ મહત્વની છે. મેચ દરમિયાન વેચાતી ટિકિટ, ખાસ કરીને VIP બોક્સ અને ફૂડ-બેવરેજ સેવાઓથી મોટી કમાણી થાય છે. આ આવકનો મોટો ભાગ હોમ ટીમને મળે છે, જેનાથી ટીમની કુલ આવકમાં વધારો થાય છે.

4 / 6
મર્ચેન્ડાઇઝ પણ એક મોટો આવકનો સ્ત્રોત છે. ફેન્સ ટીમના લોગોવાળા ટી-શર્ટ, કેપ્સ અને અન્ય સામાન ખરીદે છે. ટીમની લોકપ્રિયતા જેટલી વધારે, એટલું વધુ વેચાણ થાય છે અને આવક વધે છે.

મર્ચેન્ડાઇઝ પણ એક મોટો આવકનો સ્ત્રોત છે. ફેન્સ ટીમના લોગોવાળા ટી-શર્ટ, કેપ્સ અને અન્ય સામાન ખરીદે છે. ટીમની લોકપ્રિયતા જેટલી વધારે, એટલું વધુ વેચાણ થાય છે અને આવક વધે છે.

5 / 6
છેલ્લે, ઈનામી રકમ પણ ટીમોને મળે છે. ટુર્નામેન્ટના અંતે પોઈન્ટ ટેબલના આધારે રકમ વહેંચાય છે. વિજેતા અને રનર-અપ ટીમોને વધુ નફો મળે છે, જ્યારે અન્ય ટીમો પણ પોતાની સ્થિતિ પ્રમાણે કમાણી કરે છે. (PC:PTI/X/IPL)

છેલ્લે, ઈનામી રકમ પણ ટીમોને મળે છે. ટુર્નામેન્ટના અંતે પોઈન્ટ ટેબલના આધારે રકમ વહેંચાય છે. વિજેતા અને રનર-અપ ટીમોને વધુ નફો મળે છે, જ્યારે અન્ય ટીમો પણ પોતાની સ્થિતિ પ્રમાણે કમાણી કરે છે. (PC:PTI/X/IPL)

6 / 6

Breaking News: IPL ઈતિહાસમાં સૌથી વધુ વખત ઓલઆઉટ થવાનો અનિચ્છનીય રેકોર્ડ કઈ ટીમના નામે છે?

Follow Us
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
g clip-path="url(#clip0_868_265)">