Knowledge : સરસવ, મગફળી કે ઓલિવ ઓઈલ ? જાણો તમારા સ્વાસ્થ્ય માટે કયું તેલ છે શ્રેષ્ઠ

તમારા ખોરાકમાં વપરાતું તેલ તમારા સ્વાસ્થ્ય માટે સૌથી મહત્વપૂર્ણ છે. જેથી યોગ્ય તેલની પસંદગી કરવી એ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 5:30 PM
અત્યારે તહેવારોની સિઝન છે એટલે સાદા ખોરાકની સાથે સાથે અનેક પ્રકારની મીઠાઈઓ કે વિવિધ વાનગીઓ પણ પેટમાં જઈ રહી છે. તેથી આ સમયે તમારે ધ્યાન રાખવુ ખુબ જરૂરી છે.આવી સ્થિતિમાં જાણો કયું તેલ તમારા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે.

અત્યારે તહેવારોની સિઝન છે એટલે સાદા ખોરાકની સાથે સાથે અનેક પ્રકારની મીઠાઈઓ કે વિવિધ વાનગીઓ પણ પેટમાં જઈ રહી છે. તેથી આ સમયે તમારે ધ્યાન રાખવુ ખુબ જરૂરી છે.આવી સ્થિતિમાં જાણો કયું તેલ તમારા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે.

1 / 6


ખાદ્ય તેલમાં ઘણા પ્રકારની ચરબી જોવા મળે છે - સરસવનું તેલ કે નાળિયેરનું તેલ, રસોઈ માટે વપરાતું લગભગ દરેક તેલ તેના ફળ અથવા બીજમાંથી આવે છે. તેઓને મશીનમાં દબાવીને પ્રક્રિયા કરવામાં આવે છે. રસોઈ માટે વપરાતા તેલમાં ચરબીનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તેમાં સંતૃપ્ત ચરબી, મોનોસેચ્યુરેટેડ ચરબી અને બહુઅસંતૃપ્ત ફેટી એસિડ હોય છે.

ખાદ્ય તેલમાં ઘણા પ્રકારની ચરબી જોવા મળે છે - સરસવનું તેલ કે નાળિયેરનું તેલ, રસોઈ માટે વપરાતું લગભગ દરેક તેલ તેના ફળ અથવા બીજમાંથી આવે છે. તેઓને મશીનમાં દબાવીને પ્રક્રિયા કરવામાં આવે છે. રસોઈ માટે વપરાતા તેલમાં ચરબીનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તેમાં સંતૃપ્ત ચરબી, મોનોસેચ્યુરેટેડ ચરબી અને બહુઅસંતૃપ્ત ફેટી એસિડ હોય છે.

2 / 6

ગંભીર રોગોનું કારણ- તેલમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે અને માનવ શરીર વધુ પડતી ચરબીને પચાવી શકતું નથી. તેથી, જ્યારે આપણે વધુ તૈલી વસ્તુઓ ખાવાનું શરૂ કરીએ છીએ, ત્યારે આપણા શરીરમાં ચરબી જમા થવા લાગે છે. તે હૃદય રોગ અને બ્લડ પ્રેશર જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે.

ગંભીર રોગોનું કારણ- તેલમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે અને માનવ શરીર વધુ પડતી ચરબીને પચાવી શકતું નથી. તેથી, જ્યારે આપણે વધુ તૈલી વસ્તુઓ ખાવાનું શરૂ કરીએ છીએ, ત્યારે આપણા શરીરમાં ચરબી જમા થવા લાગે છે. તે હૃદય રોગ અને બ્લડ પ્રેશર જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે.

3 / 6


કયું તેલ છે ફાયદાકારક - એટલા માટે નિષ્ણાતો કહે છે કે જે તેલમાં સેચ્યુરેટેડ ફેટની માત્રા ઓછી હોય તે તેલ વધુ સારું છે. ઉપરાંત, તેલ ઓછી માત્રામાં ખાવું જોઈએ. બહુઅસંતૃપ્ત ચરબીવાળુ તેલ ખાવુ વધુ સારું છે. આ લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. આ સાથે શરીરને જરૂરી ફેટી એસિડ અને વિટામિન્સ પણ મળે છે. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, ઓલિવ ઓઈલનો વધુ પડતો ઉપયોગ હદયની બીમારીઓનું જોખમ પાંચ ટકા સુધી ઘટાડે છે.

કયું તેલ છે ફાયદાકારક - એટલા માટે નિષ્ણાતો કહે છે કે જે તેલમાં સેચ્યુરેટેડ ફેટની માત્રા ઓછી હોય તે તેલ વધુ સારું છે. ઉપરાંત, તેલ ઓછી માત્રામાં ખાવું જોઈએ. બહુઅસંતૃપ્ત ચરબીવાળુ તેલ ખાવુ વધુ સારું છે. આ લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. આ સાથે શરીરને જરૂરી ફેટી એસિડ અને વિટામિન્સ પણ મળે છે. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, ઓલિવ ઓઈલનો વધુ પડતો ઉપયોગ હદયની બીમારીઓનું જોખમ પાંચ ટકા સુધી ઘટાડે છે.

4 / 6


ઓલિવ ઓઈલ- ઓલિવ ઓઈલ એટલે જૈતુનનુ તેલ. આ તેલ ઓલિવ ટ્રી ના ફળમાંથી મેળવેલી ચરબી છે જે ભૂમધ્ય પ્રદેશનું પરંપરાગત વૃક્ષ છે. ઓલિવને તોડીને પલ્પમાંથી ઓલિવ તેલ કાઢવામાં આવે છે. તે હાલમાં સૌથી આરોગ્યપ્રદ તેલ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેનાથી હદયની બીમારીઓ મટે છે.

ઓલિવ ઓઈલ- ઓલિવ ઓઈલ એટલે જૈતુનનુ તેલ. આ તેલ ઓલિવ ટ્રી ના ફળમાંથી મેળવેલી ચરબી છે જે ભૂમધ્ય પ્રદેશનું પરંપરાગત વૃક્ષ છે. ઓલિવને તોડીને પલ્પમાંથી ઓલિવ તેલ કાઢવામાં આવે છે. તે હાલમાં સૌથી આરોગ્યપ્રદ તેલ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેનાથી હદયની બીમારીઓ મટે છે.

5 / 6

નિષ્ણાતો કહે છે - તેલનો ઉપયોગ ઓછો કરો. ઉપરાંત તેલને વારંવાર ગરમ કરીને તેનો ઉપયોગ કરશો નહીં.

નિષ્ણાતો કહે છે - તેલનો ઉપયોગ ઓછો કરો. ઉપરાંત તેલને વારંવાર ગરમ કરીને તેનો ઉપયોગ કરશો નહીં.

6 / 6

Latest News Updates

Follow Us:
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">