IRCTC Package: માત્ર આટલા હજારમાં શ્રીલંકાના આ સ્થળોની મુલાકાત લો, જાણો દરેક વિગતો

ઉનાળાના વેકેશનમાં સૌ કોઈ ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. તો આજે અમે એક એવું પેકેજ લાવ્યા છે. જેમાં તમે પરિવાર સાથે ભારતથી શ્રીલંકાનો પ્રવાસ કરી શકો છો.કેટલાક લોકોને તો આ સમયે પહાડી વિસ્તારમાં ફરવાનું પસંદ હોય છે કારણ કે, આ જગ્યાએ ખુબ ઠંડક હોય છે,

| Updated on: Jun 01, 2024 | 2:49 PM
વેકેશનમાં રજાનો માહોલ હોય છે આ દરમિયાન લોકો ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. તો કેટલાક લોકો તેના માતા-પિતાને લઈ કોઈ એવા સ્થળે જવાનું પસંદ કરે કે, તેને ત્યાનું હવામાન પસંદ આવે. તો તમે તમારા પરિવાર સાથે ટુર પર જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ભારતનો પાડોશી દેશ શ્રીલંકા બેસ્ટ છે અહિ અનેક સુંદર મંદિરો પણ આવેલા છે.

વેકેશનમાં રજાનો માહોલ હોય છે આ દરમિયાન લોકો ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. તો કેટલાક લોકો તેના માતા-પિતાને લઈ કોઈ એવા સ્થળે જવાનું પસંદ કરે કે, તેને ત્યાનું હવામાન પસંદ આવે. તો તમે તમારા પરિવાર સાથે ટુર પર જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ભારતનો પાડોશી દેશ શ્રીલંકા બેસ્ટ છે અહિ અનેક સુંદર મંદિરો પણ આવેલા છે.

1 / 5
ભારતનો પાડોશી દેશ શ્રીલંકા સુંદરતા મામલે અનેક દેશોને પાછળ છોડી દે છે. અહિ અનેક મંદિરો પણ આવેલા છે. જેના દર્શન તમારે કરવા જોઈએ, આઈઆરસીટીસી સમય સમય પર ટુર પેકેજ લઈને આવે છે. તો આ પેકેજ તમારા માટે બેસ્ટ છે.

ભારતનો પાડોશી દેશ શ્રીલંકા સુંદરતા મામલે અનેક દેશોને પાછળ છોડી દે છે. અહિ અનેક મંદિરો પણ આવેલા છે. જેના દર્શન તમારે કરવા જોઈએ, આઈઆરસીટીસી સમય સમય પર ટુર પેકેજ લઈને આવે છે. તો આ પેકેજ તમારા માટે બેસ્ટ છે.

2 / 5
IRCTCનું આ પેકેજ શ્રીલંકા માટેનું છે. જેની શરુઆત 1 જૂનથી શરુ થશે. તો ચાલો આજે આપણએ આઈઆરસીટીસીની પેકેજની તમામ વિગતો વિશે જાણીએ.

IRCTCનું આ પેકેજ શ્રીલંકા માટેનું છે. જેની શરુઆત 1 જૂનથી શરુ થશે. તો ચાલો આજે આપણએ આઈઆરસીટીસીની પેકેજની તમામ વિગતો વિશે જાણીએ.

3 / 5
આ પેકેજની શરુઆત હૈદરાબાદથી થશે. તમારે હૈદરાબાદથી ફ્લાઈટ દ્વારા શ્રીલંકા પહોંચી શકો છો. આ પેકેજ  5 દિવસ અને 4 રાતનું છે. આ પેકેજમાં તમે કોલંબો સિવાય દાંબુલા, કેન્ડી અને નુવારા એલિયા ફરી શકો છો. આ પેકેજમાં કુલ 34 સીટ છે.

આ પેકેજની શરુઆત હૈદરાબાદથી થશે. તમારે હૈદરાબાદથી ફ્લાઈટ દ્વારા શ્રીલંકા પહોંચી શકો છો. આ પેકેજ 5 દિવસ અને 4 રાતનું છે. આ પેકેજમાં તમે કોલંબો સિવાય દાંબુલા, કેન્ડી અને નુવારા એલિયા ફરી શકો છો. આ પેકેજમાં કુલ 34 સીટ છે.

4 / 5
જો તમને આ પેકેજના ભાડા વિશે જણાવીએ તો સિંગલ વ્યક્તિ માટે 62,660 રુપિયાનો ખર્ચ કરવાનો રહેશે. તેમજ 2 લોકો માટે 51,500 રુપિયા અને 3 લોકો માટે 49,930 રુપિયાનો ખર્ચ થશે. આ પેકેજની વધુ વિગત માટે તમે આઈઆરસીટીસીની વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.

જો તમને આ પેકેજના ભાડા વિશે જણાવીએ તો સિંગલ વ્યક્તિ માટે 62,660 રુપિયાનો ખર્ચ કરવાનો રહેશે. તેમજ 2 લોકો માટે 51,500 રુપિયા અને 3 લોકો માટે 49,930 રુપિયાનો ખર્ચ થશે. આ પેકેજની વધુ વિગત માટે તમે આઈઆરસીટીસીની વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">