Dakor Train : ડાકોર જતાં પહેલા ટ્રેનના આ રુટ અવશ્ય ચેક કરી લેજો, 16 દિવસ સુધી બંધ રહેશે આ ટ્રેન

2 દિવસ પહેલા જ આપણે જોયું હતું કે ડાકોર જવા માટેની ટ્રેનનું ટાઈમ ટેબલ જોયું હતું. પરંતુ તેમાં અપડેટ ન્યૂઝ આવ્યા છે એટલે કે શેડ્યુલ અપડેટ થયું છે. આ રુટ પર ચાલતી ટ્રેન 16 દિવસ સુધી બંધ રહેવાની છે. જાણો શા માટે આ ટ્રેનને બંધ કરવામાં આવી રહી છે.

| Updated on: May 20, 2024 | 1:11 PM
ડાકોર જવા માટે આણંદ જંક્શન અને ડાકોર વચ્ચે 7 મેમુ ટ્રેનો દોડે છે. આણંદ જંક્શન અને ડાકોર વચ્ચેની પ્રથમ ટ્રેન ANAND GODHRA SPL (09131) 05.10 વાગ્યે ઉપડે છે અને ટ્રેન દરરોજ ચાલે છે.

ડાકોર જવા માટે આણંદ જંક્શન અને ડાકોર વચ્ચે 7 મેમુ ટ્રેનો દોડે છે. આણંદ જંક્શન અને ડાકોર વચ્ચેની પ્રથમ ટ્રેન ANAND GODHRA SPL (09131) 05.10 વાગ્યે ઉપડે છે અને ટ્રેન દરરોજ ચાલે છે.

1 / 5
ગોધરા આણંદની આ મેમુ ટ્રેન 16 દિવસ સુધી બંધ રહેવાની છે. તેનું કારણ એ છે કે સિંગલ રેલવે ટ્રેક ને ડબલ લાઇન કરવાનો છે.

ગોધરા આણંદની આ મેમુ ટ્રેન 16 દિવસ સુધી બંધ રહેવાની છે. તેનું કારણ એ છે કે સિંગલ રેલવે ટ્રેક ને ડબલ લાઇન કરવાનો છે.

2 / 5
આ ટ્રેન 20 મે થી 4 જૂન સુધી મેમુ ટ્રેન બંધ કરવામાં આવી છે. ગોધરાથી આણંદને જોડાતો વાયા ડાકોર સિંગર ટ્રેક ડબલ કરવામાં આવશે.

આ ટ્રેન 20 મે થી 4 જૂન સુધી મેમુ ટ્રેન બંધ કરવામાં આવી છે. ગોધરાથી આણંદને જોડાતો વાયા ડાકોર સિંગર ટ્રેક ડબલ કરવામાં આવશે.

3 / 5
રોજ આ ટ્રેનમાં અપડાઉન કરતા મુસાફરોને હાલાકી પડી શકે છે તેમજ ફરવા જતાં પ્રવાસીઓ આ ટ્રેનનો લાભ મળી શકશે નહીં. મેગા બ્લોકને કારણે આ રૂટ પરની અન્ય ગુડ્સ ટ્રેન પણ પ્રભાવિત થશે.

રોજ આ ટ્રેનમાં અપડાઉન કરતા મુસાફરોને હાલાકી પડી શકે છે તેમજ ફરવા જતાં પ્રવાસીઓ આ ટ્રેનનો લાભ મળી શકશે નહીં. મેગા બ્લોકને કારણે આ રૂટ પરની અન્ય ગુડ્સ ટ્રેન પણ પ્રભાવિત થશે.

4 / 5
20 મેથી લેવાયેલા મેગા બ્લોકને કારણે ગોધરા-આણંદ મેમુ, આણંદ-ગોધરા મેમુ, ડાકોર-આણંદ અને આણંદ-ડાકોર વચ્ચે દોડતી મેમુ ટ્રેન આગામી 16 દિવસ સુધી બંધ રહેવાની છે.

20 મેથી લેવાયેલા મેગા બ્લોકને કારણે ગોધરા-આણંદ મેમુ, આણંદ-ગોધરા મેમુ, ડાકોર-આણંદ અને આણંદ-ડાકોર વચ્ચે દોડતી મેમુ ટ્રેન આગામી 16 દિવસ સુધી બંધ રહેવાની છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">