AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat થી જવું છે નાથદ્વારા ? આ ટ્રેન છે સુપરફાસ્ટ, માત્ર 14 કલાકમાં પહોંચો, અમદાવાદ નહીં રોકાઈ આ ટ્રેન

Udaipur-Nathdwara Train : આ બાંદ્રા-ઉદયપુર સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન અંદાજે 945 KM કાપે છે. તેમજ મંગળવારે, ગુરુવારે અને શનિવારે બાંદ્રાથી રાત્રે ઉપડે છે.

| Updated on: May 28, 2024 | 1:56 PM
Share
Udaipur-Nathdwara Train : બાંદ્રા ઉદયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ (22901) એ મુંબઈથી નાથદ્વારા જતી સૌથી ઝડપી ટ્રેન છે. તે બાંદ્રા ટર્મિનસ (BDTS) થી 23:25 વાગ્યે ઉપડે છે અને માત્ર 14 કલાક 13 મિનિટમાં અંતર કાપીને 13:38 વાગ્યે માવલી ​​જંક્શન (MVJ) પહોંચે છે.

Udaipur-Nathdwara Train : બાંદ્રા ઉદયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ (22901) એ મુંબઈથી નાથદ્વારા જતી સૌથી ઝડપી ટ્રેન છે. તે બાંદ્રા ટર્મિનસ (BDTS) થી 23:25 વાગ્યે ઉપડે છે અને માત્ર 14 કલાક 13 મિનિટમાં અંતર કાપીને 13:38 વાગ્યે માવલી ​​જંક્શન (MVJ) પહોંચે છે.

1 / 5
બાંદ્રાથી આ ટ્રેન 23:25 વાગ્યે ઉપડે છે. સુરત આ ટ્રેન 02:57 વાગ્યે પહોંચાડે છે. આ ટ્રેન વડોદરા 04:32 વાગ્યે પહોંચાડે છે.

બાંદ્રાથી આ ટ્રેન 23:25 વાગ્યે ઉપડે છે. સુરત આ ટ્રેન 02:57 વાગ્યે પહોંચાડે છે. આ ટ્રેન વડોદરા 04:32 વાગ્યે પહોંચાડે છે.

2 / 5
આ ટ્રેન બોરીવલીથી સુરત, ભરુચ, વડોદરા, દાહોદ થી રતલામ જાય છે. અમદાવાદ સ્ટેશન પર આ ટ્રેનને સ્ટોપેજ આપ્યું નથી.

આ ટ્રેન બોરીવલીથી સુરત, ભરુચ, વડોદરા, દાહોદ થી રતલામ જાય છે. અમદાવાદ સ્ટેશન પર આ ટ્રેનને સ્ટોપેજ આપ્યું નથી.

3 / 5
નાથદ્વારામાં કોઈ રેલવે સ્ટેશન નથી. નજીકના રેલવે સ્ટેશન માવલી ​​જંકશન છે, જે 30 કિમી દૂર છે અને ઉદયપુર સિટી રેલવે સ્ટેશન છે. જે નાથદ્વારા શહેરથી 50 કિમી દૂર છે. માવલી ​​જંકશન એ મુખ્ય રેલવે સ્ટેશન નથી. જો કે તમામ ટ્રેનો ઉદયપુર સિટી રેલવે સ્ટેશન પર ઉભી રહે છે.

નાથદ્વારામાં કોઈ રેલવે સ્ટેશન નથી. નજીકના રેલવે સ્ટેશન માવલી ​​જંકશન છે, જે 30 કિમી દૂર છે અને ઉદયપુર સિટી રેલવે સ્ટેશન છે. જે નાથદ્વારા શહેરથી 50 કિમી દૂર છે. માવલી ​​જંકશન એ મુખ્ય રેલવે સ્ટેશન નથી. જો કે તમામ ટ્રેનો ઉદયપુર સિટી રેલવે સ્ટેશન પર ઉભી રહે છે.

4 / 5
નાથદ્વારામાં સવારે મંગળા આરતી-06:00 AM થી 6:40 AM સુધી, શૃગાંર દર્શન - 7:30 AM થી 08:00 AM સુધી, ગ્વાલ દર્શન-  08:55 AM થી 09:10 AM સુધી, રાજભોગ દર્શન- 11:15 AM થી 11:55 AM, ઉથાપન દર્શન- 03:45 PM થી 04:00 PM સુધી, આરતી દર્શન- 04:30 PM થી 05:55 PM સુધી ચાલુ રહેશે.

નાથદ્વારામાં સવારે મંગળા આરતી-06:00 AM થી 6:40 AM સુધી, શૃગાંર દર્શન - 7:30 AM થી 08:00 AM સુધી, ગ્વાલ દર્શન- 08:55 AM થી 09:10 AM સુધી, રાજભોગ દર્શન- 11:15 AM થી 11:55 AM, ઉથાપન દર્શન- 03:45 PM થી 04:00 PM સુધી, આરતી દર્શન- 04:30 PM થી 05:55 PM સુધી ચાલુ રહેશે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">