AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Okha થી ઉપડે છે Nathdwaraની ટ્રેન, કાઠીયાવાડીઓ મોકો ના છોડો, જાણી લો કેટલી છે ટિકિટ

Nathdwara train : જે લોકો રાજસ્થાન ફરવા જવાનું વિચારતા હોય છે તેના માટે આ ટ્રેન એકદમ બેસ્ટ છે. આ ટ્રેન નંબર - 19575 ઓખાથી નાથદ્વારા રુટ પર ચાલે છે. આજે અમે તમને આ ટ્રેન વિશે માહિતી આપશું.

| Updated on: Aug 20, 2024 | 2:11 PM
Share
okha to Nathdwara train : ટ્રેન નંબર - 19575  ઓખાથી નાથદ્વારા સુધી ચાલે છે. જામનગર, રાજકોટ, અમદાવાદના લોકોને આ ટ્રેનનો લાભ મળી શકે છે.

okha to Nathdwara train : ટ્રેન નંબર - 19575 ઓખાથી નાથદ્વારા સુધી ચાલે છે. જામનગર, રાજકોટ, અમદાવાદના લોકોને આ ટ્રેનનો લાભ મળી શકે છે.

1 / 5
Rajkot to Nathdwara train : ઓખાથી નાથદ્વારા સુધીમાં આ ટ્રેન 19 સ્ટેશન પર સ્ટોપ લે છે. ફક્ત અમદાવાદ અને રતલામ 10 મિનિટ લે છે. આ ટ્રેન નાથદ્વારા 06:25એ પહોંચાડે છે.

Rajkot to Nathdwara train : ઓખાથી નાથદ્વારા સુધીમાં આ ટ્રેન 19 સ્ટેશન પર સ્ટોપ લે છે. ફક્ત અમદાવાદ અને રતલામ 10 મિનિટ લે છે. આ ટ્રેન નાથદ્વારા 06:25એ પહોંચાડે છે.

2 / 5
Ahmedabad to Nathdwara train : આ ટ્રેન ઓખાથી 08:20 એ ઉપડે છે. રાજકોટ 12:50 વાગ્યે તેમજ વાંકાનેર જંક્શન 13:35 એ પહોંચાડે છે. અમદાવાદ પહોંચવાનો ટાઈમ 17:10નો છે. તેમ છતાં પણ મુસાફરી કરતા પહેલાં ટ્રેનનો સમય એકવાર સાઈટ પર કન્ફર્મ કરીને નીકળવું જોઈએ.

Ahmedabad to Nathdwara train : આ ટ્રેન ઓખાથી 08:20 એ ઉપડે છે. રાજકોટ 12:50 વાગ્યે તેમજ વાંકાનેર જંક્શન 13:35 એ પહોંચાડે છે. અમદાવાદ પહોંચવાનો ટાઈમ 17:10નો છે. તેમ છતાં પણ મુસાફરી કરતા પહેલાં ટ્રેનનો સમય એકવાર સાઈટ પર કન્ફર્મ કરીને નીકળવું જોઈએ.

3 / 5
Jamnagar to Nathdwara train : આ ટ્રેમમાં 8 કોચ સ્લિપર કોચ છે, 2A ના 2 કોચ અને 1A નો એક કોચ છે. ટ્રેનની ટિકિટ નાથદ્વારા સુધીની જનરલ કોચની લગભગ- 275 રુપિયા છે. અમદાવાદથી સ્લિપર કોચની ટિકિટ રુપિયા 355ની આસપાસ છે. જામનગરથી નાથદ્વારા જવા માટેની સ્લિપર કોચની ટિકિટ 470 રુપિયા છે અને 2A ની 1815 રુપિયા ટિકિટ છે.

Jamnagar to Nathdwara train : આ ટ્રેમમાં 8 કોચ સ્લિપર કોચ છે, 2A ના 2 કોચ અને 1A નો એક કોચ છે. ટ્રેનની ટિકિટ નાથદ્વારા સુધીની જનરલ કોચની લગભગ- 275 રુપિયા છે. અમદાવાદથી સ્લિપર કોચની ટિકિટ રુપિયા 355ની આસપાસ છે. જામનગરથી નાથદ્વારા જવા માટેની સ્લિપર કોચની ટિકિટ 470 રુપિયા છે અને 2A ની 1815 રુપિયા ટિકિટ છે.

4 / 5
Rajkot to Nathdwara train :  રાજકોટથી નાથદ્વારા સુધીની ટિકિટ સ્લિપરની 445 રુપિયા ટિકિટ છે તેમજ 2A ની 1660 રુપિયા ટિકિટ છે. આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન અઠવાડિયામાં એક વાર સેવા આપે છે. તે દર બુધવારે ઓખાથી ઉપડે છે અને નાથદ્વારા પોતાની સફર પુરી કરે છે.

Rajkot to Nathdwara train : રાજકોટથી નાથદ્વારા સુધીની ટિકિટ સ્લિપરની 445 રુપિયા ટિકિટ છે તેમજ 2A ની 1660 રુપિયા ટિકિટ છે. આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન અઠવાડિયામાં એક વાર સેવા આપે છે. તે દર બુધવારે ઓખાથી ઉપડે છે અને નાથદ્વારા પોતાની સફર પુરી કરે છે.

5 / 5
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">