Gujarati News Photo gallery Indian railway train news 12655 Navjeevan SF Express ahmedabad to Chennai Express train irctc booking time table
અમદાવાદથી ઉપડતી આ સૌથી સારી ટ્રેન, ગુજરાતને જોડે છે સુંદર 4 રાજ્યો સાથે
Super Fast Express Train : તમારે વેકેશન દરમિયાન કે બિઝનેસ ટ્રિપ દરમિયાન સાઉથના તેલંગણા કે આંધ્રપ્રદેશમાં જવાનું થાય તો તમારા માટે આ ટ્રેન સૌથી ઉત્તમ છે.
Share

નવજીવન એક્સપ્રેસ ટ્રેન નંબર - 12655 એ ગુજરાત રાજ્યના અમદાવાદ જંકશન અને તમિલનાડુમાં ચેન્નાઈ સેન્ટ્રલ વચ્ચેની સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન છે.
1 / 5

આ નવજીવન એક્સપ્રેસ અમદાવાદ જંકશનથી સવારે 6:40 વાગ્યે ઉપડે છે અને 33 કલાક અને 25 મિનિટ પછી સવારે 16:05 વાગ્યે ચેન્નાઈ સેન્ટ્રલ પહોંચે છે.
2 / 5

ચેન્નાઈના રસ્તે આ ટ્રેન ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ સહિતના ઘણા સુંદર રાજ્યોમાંથી પસાર થાય છે.
3 / 5

આ ટ્રેન ચેન્નાઈ સુધીમાં 40થી વધુ સ્ટોશનો પર સ્ટોપેજ લે છે. આ ટ્રેનમાં ગુજરાતના અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, ઉધના અને વ્યારા જેવા સિટી પર સ્ટોપેજ લે છે.
4 / 5

તે દક્ષિણ રેલવે ઝોન પર એક ટ્રેન દરરોજ દોડે છે. જેમાં મુસાફરોને ગુજરાતથી દક્ષિણ ભારતમાં બદલાતા નયનરમ્યો દૃશ્યનો આનંદ માણવાનો મોકો મળે છે.
5 / 5
Related Photo Gallery
સ્ક્રીન સામે બગડતી આંખો માટે રામબાણ છે પાલકનું જ્યુસ
જાણો ગ્રાહક તરીકે તમે ફરિયાદ ક્યાં કરી શકો
નીતા અંબાણીએ વેવાણની બર્થડે પાર્ટીમાં પહેર્યું કિંમત રત્ન જડેલુ નેકલેસ
તમે ખૂબ જ જલદી ધનવાન બનવા માગો છો? ચાણક્યની આ સલાહ વાંચો
Office Desk Vastu: પ્રગતિ અને સફળતા માટે શું ન રાખવું?
ક્રિસમસ પર મોંઘુ થયું સોનું, ચાંદીના ભાવમાં પણ ઉછાળો, જાણો નવા રેટ
કીબોર્ડની F અને J કી પર આડી લાઈન કેમ હોય છે? જાણો કારણ અને ઉપયોગ
UTI વારંવાર કેમ થાય છે?
કાનુની સવાલ: ભાડે રહેતા લોકો માટે રાહતના સમાચાર! નવો ભાડા કાયદો લાગુ
આવો છે રાજ અર્જુનનો પરિવાર
માનસીક શાંતિ મળવાથી ફરવા જઈ શકો છો, આકસ્મિક ધન લાભ થશે
2026 ની શરૂઆતમાં ગ્રહોનો ખાસ સંયોગ, આ 7 રાશિઓના ભાગ્ય ચમકશે..
ફક્ત 2 થી 3 કલાક ધંધો અને એમાંય કમાણી 'દમદાર'
મહુડીના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
આ 3 શેરમાં રોકાણ કરી રાખો, ફાયદામાં રહેશો
સ્પેસ ઈકોનોમી ક્ષેત્રે મોખરે પહોંચવા ગુજરાતે 6 MOU સાઈન કર્યા
વર્ષ 2026 માં 10 ગ્રામ સોનાની કિંમત કેટલી હશે?
ગુજરાતમાંથી ટાઈપ-1 ડાયાબિટીસ નાબૂદીનો રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ
Vastu Tips 2026: નવા વર્ષ પહેલાં 6 વાસ્તુ ભૂલો સુધારી સમૃદ્ધિ લાવો
ઘઉંના લોટનો ઉપયોગ કરીને નાતાલ પર ડિઝાઈનર કૂકીઝ બનાવો
આ સ્થળોએ કરો ક્રિસમસની ઉજવણી
શિયાળામાં વજાઈનલ ઈન્ફેક્શનનું જોખમ કેમ વધે છે?
જે તમે તમારી પત્નીની પરવાનગી વગર દારૂ પીઓ છો? તમારી આદત સુધારી લો
સારા અર્જુનનો આવો છે પરિવાર
કઈ રાશિના જાતકોને આજે શુભ સમાચાર મળશે?
વર્ષ 2026 માં આ 9 શેર પોતાની ધાક જમાવશે
પોલીસની ભરતીમાં ઉત્તીર્ણ થયેલા 11607 ઉમેદવારોને પસંદગીપત્ર એનાયત કરાયા
આ 5 શેરમાં PSP Mast Breakout ઇન્ડિકેટરે આપ્યું Buy Signal
24 ડિસેમ્બરને બુધવારે નિફ્ટી છલાંગ મારશે કે પછી ઘટાડો આવશે?
₹93,000 કરોડનો પ્રોજેક્ટ સ્થગિત! ટ્રમ્પે આપ્યો મોટો ઝટકો, શેર તૂટ્યા
ફાટેલા જૂતા પહેરવાનું ટાળો, થઈ શકે છે આર્થિક નુકસાન
પરફેક્ટ ચા બનાવવા કેટલું પાણી અને દૂધ નાખવું જોઈએ? જાણી લો
સૌર ઉર્જાની સૌથી મોટી સમસ્યા થઈ દૂર, વૈજ્ઞાનિકોએ કરી કમાલ
Jioનો ધમાકેદાર પ્લાન,1200GB ડેટા,બે વર્ષ Amazon Prime અને Netflix ફ્રી
GMP માં તોફાની તેજી! આ IPO ખૂલતાની સાથે જ માર્કેટમાં ધમાલ મચાવશે
કાળા લસણ અને સફેદ લસણ વચ્ચે શું છે તફાવત
અદાણી ગ્રુપના એક નિર્ણયથી ભાગ્યા સિમેન્ટ કંપનીના શેર, 10%નો ઉછાળો
ચાંદીનો બાદશાહ કોણ? દુનિયાના આ ટોપ-5 દેશ પાસે છે સૌથી વધારે ચાંદી
ટીમ ઈન્ડિયાએ સફળતાની નવી સ્ટોરી લખી
ઘરમાં પારિજાતનો છોડ લગાવવો શુભ કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે
ગુજરાતમાં દારૂબંધી વચ્ચે ઐતિહાસિક છૂટછાટ
ફ્રિજ, વોશિંગ મશીન જેવા ઉપકરણોમાં કેમ 3 પિનવાળો પ્લગ હોય છે?
સોનું થયું વધારે મોંઘુ, ચાંદીની ચમક પણ સતત બીજા દિવસે વધી
5 વખતના વિશ્વ ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદનો આવો છે પરિવાર
બ્રેસ્ટ ઑગ્મેન્ટેશન શું છે?
શું સરકાર તમારી જમીન સંમતિ વિના લઈ શકે છે?
ભાગીદારી વ્યવસાયમાં પ્રવેશવાનું ટાળો, તમારું ઘર મહેમાનોથી ભરાઈ શકે છે
IT સેક્ટરમાં મોટી તેજીના સંકેત, આ ત્રણ શેર માટે મળ્યા Buy Signal
સોનામાં ₹1685 અને ચાંદીમાં ₹10,400 નો જોરદાર વધારો
ભારતીય રેલવેએ કર્યું કારનામું! હવે તો બ્રિટન, રશિયા અને ચીન પણ પાછળ
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
