AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ : રંગીલા રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત vs ન્યુઝીલેન્ડ મેચ પહેલા ઉડશે પતંગો!

ભારત vs ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે સીરિઝની પહેલી મેચ વડોદરામાં રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે જીત મેળવી હતી. હવે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચ રાજકોટમાં રમાશે. તો ચાલો જાણીએ તમે ક્યાં અને ક્યારે વનડે મેચ લાઈવ જોઈ શકશો.

| Updated on: Jan 13, 2026 | 11:44 AM
Share
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સીરિઝ શરુ થઈ ચૂકી છે. આખા જાન્યુઆરી મહિનામાં બંન્ને ટીમ અનેક મેચ રમતી જોવા મળશે. પહેલી વનડે મચ રમાઈ ચૂકી છે. જેમા ભારતીય ટીમની જીત થઈ છે. વનડે સીરિઝમાં કુલ 3 મેચછે. હજુ 2 મેચ બાકી છે. તો ચાલો જાણીએ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચ ક્યાં અને ક્યારે રમાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સીરિઝ શરુ થઈ ચૂકી છે. આખા જાન્યુઆરી મહિનામાં બંન્ને ટીમ અનેક મેચ રમતી જોવા મળશે. પહેલી વનડે મચ રમાઈ ચૂકી છે. જેમા ભારતીય ટીમની જીત થઈ છે. વનડે સીરિઝમાં કુલ 3 મેચછે. હજુ 2 મેચ બાકી છે. તો ચાલો જાણીએ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચ ક્યાં અને ક્યારે રમાશે.

1 / 8
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સીરિઝની બીજી મેચ 14 જાન્યુઆરીએ અને ત્રીજી મેચ 18 જાન્યુઆરીએ રમાશે.ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ 14 જાન્યુઆરીના રોજ આમને સામને થશે. આ મેચ રાજકોટમાં રમાશે. ત્યારબાદ ત્રીજી અને છેલ્લી મેચની વાત કરીએ તો આ મેચ 18 જાન્યુઆરીના રોજ ઈન્દોરમાં રમાશે. શનિવારના રોજ વનડે સીરિઝ પૂર્ણ થશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સીરિઝની બીજી મેચ 14 જાન્યુઆરીએ અને ત્રીજી મેચ 18 જાન્યુઆરીએ રમાશે.ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ 14 જાન્યુઆરીના રોજ આમને સામને થશે. આ મેચ રાજકોટમાં રમાશે. ત્યારબાદ ત્રીજી અને છેલ્લી મેચની વાત કરીએ તો આ મેચ 18 જાન્યુઆરીના રોજ ઈન્દોરમાં રમાશે. શનિવારના રોજ વનડે સીરિઝ પૂર્ણ થશે.

2 / 8
વનડે સીરિઝ પછી ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે ટી20 સીરિઝ રમાશે. જેમાં આ સીરિઝ 5 મેચની હશે. બંન્ને ટીમમાં અનેક ફેરફાર જોવા મળશે. વનડે સીરિઝની કમાન ગિલના હાથમાં છે. તો ટી20ની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં જોવા મળશે.

વનડે સીરિઝ પછી ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે ટી20 સીરિઝ રમાશે. જેમાં આ સીરિઝ 5 મેચની હશે. બંન્ને ટીમમાં અનેક ફેરફાર જોવા મળશે. વનડે સીરિઝની કમાન ગિલના હાથમાં છે. તો ટી20ની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં જોવા મળશે.

3 / 8
મકરસંક્રાતિ પર પતંગ ઉડાવવાની ખુશી,ઉત્સાહ અને પરંપરાનું પ્રતિક માનવામાં આવે છે,મકરસંક્રાતિ પર આકાશ રંગબેરંગી પતંગોથી ભરેલું હોય છે.લોકો સવારથી પોતાના ધાબા પર પતંગ ચગાવવા પહોંચી જાય છે.

મકરસંક્રાતિ પર પતંગ ઉડાવવાની ખુશી,ઉત્સાહ અને પરંપરાનું પ્રતિક માનવામાં આવે છે,મકરસંક્રાતિ પર આકાશ રંગબેરંગી પતંગોથી ભરેલું હોય છે.લોકો સવારથી પોતાના ધાબા પર પતંગ ચગાવવા પહોંચી જાય છે.

4 / 8
રંગીલા રાજકોટના સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ પહેલા પતંગો ઉડશ.ટુંકમાં આખા ક્રિકેટ સ્ટેડિયમ ઉપર પતંગો ઉડતી જોવા મળશે. કારણ કે, 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાતિ છે. એટલે રાજકોટવાસીઓ પતંગ ચગાવવાના છે.સવારથી તેઓ ધાબા પર ચઢી જશે. તેમજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ 2 વાગ્યાથી શરુ થશે.

રંગીલા રાજકોટના સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ પહેલા પતંગો ઉડશ.ટુંકમાં આખા ક્રિકેટ સ્ટેડિયમ ઉપર પતંગો ઉડતી જોવા મળશે. કારણ કે, 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાતિ છે. એટલે રાજકોટવાસીઓ પતંગ ચગાવવાના છે.સવારથી તેઓ ધાબા પર ચઢી જશે. તેમજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ 2 વાગ્યાથી શરુ થશે.

5 / 8
રાજકોટનું નિરંજન શાહ સ્ટેડિયમ રાજકોટની બહાર આવેલું છે. મકરસંક્રાતિના દિવસે અનેક પતંગો નિરંજન શાહ સ્ટેડિયમ ઉપરથી ચગતી જોવા મળશે.

રાજકોટનું નિરંજન શાહ સ્ટેડિયમ રાજકોટની બહાર આવેલું છે. મકરસંક્રાતિના દિવસે અનેક પતંગો નિરંજન શાહ સ્ટેડિયમ ઉપરથી ચગતી જોવા મળશે.

6 / 8
તમને જણાવી દઈએ કે, આ ભારતનું બીજું અને ગુજરાતનું પ્રથમ સૌર ઉર્જાથી ચાલતું સ્ટેડિયમ છે.

તમને જણાવી દઈએ કે, આ ભારતનું બીજું અને ગુજરાતનું પ્રથમ સૌર ઉર્જાથી ચાલતું સ્ટેડિયમ છે.

7 / 8
આ સ્ટેડિયમે ઘણી IPL મેચોનું પણ આયોજન થઈ ચૂક્યું છે. 2013માં આ સ્ટેડિયમમાં પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી

આ સ્ટેડિયમે ઘણી IPL મેચોનું પણ આયોજન થઈ ચૂક્યું છે. 2013માં આ સ્ટેડિયમમાં પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી

8 / 8

રાજકોટ શહેરની સ્થાપના ઠાકોરજી વિભજી દ્વારા 1610 ના વર્ષમાં કરવામાં આવી હતી અને તેમણે લગભગ 282 ચોરસ માઇલ વિસ્તાર ઉપર શાસન કર્યું હતું અહી ક્લિક કરો

Follow Us
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !
ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !
ગોંડલમાં પાઇપલાઇન વારંવાર તૂટતા તંત્ર સામે લોકોનો રોષ !
ગોંડલમાં પાઇપલાઇન વારંવાર તૂટતા તંત્ર સામે લોકોનો રોષ !
લખનઉ ઘટનાના પડઘા સુરતમાં પડ્યા,ટ્યુશન ક્લાસથી હોસ્પિટલ સુધી સઘન ચેકિંગ
લખનઉ ઘટનાના પડઘા સુરતમાં પડ્યા,ટ્યુશન ક્લાસથી હોસ્પિટલ સુધી સઘન ચેકિંગ
સાપુતારામાં આહલાદક વાતાવરણ, પહાડો પર ધુમ્મસની ચાદર, જુઓ Video
સાપુતારામાં આહલાદક વાતાવરણ, પહાડો પર ધુમ્મસની ચાદર, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">