AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટમાં વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડ્યો

Virat Kohli New Record : વિરાટ કોહલીએ રાજકોટમાં એક મોટો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચ રાજકોટમાં રમાય રહી છે. વિરાટ કોહલી અડધી સદી કે સદી ફટકારી શક્યો નહી પરંતુ સચિનનો એક મોટો રેકોર્ડ તોડ્યો છે.

| Updated on: Jan 14, 2026 | 5:44 PM
Share
વનડે બેટ્સમેન વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો એક મોટો રેકોર્ડ તોડ્યો છે. કિંગ કોહલીએ આ રેકોર્ડ રાજકોટમાં તોડ્યો છે. તો ચાલો જાણીએ કે, આ રેકોર્ડ ક્યો છે.

વનડે બેટ્સમેન વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો એક મોટો રેકોર્ડ તોડ્યો છે. કિંગ કોહલીએ આ રેકોર્ડ રાજકોટમાં તોડ્યો છે. તો ચાલો જાણીએ કે, આ રેકોર્ડ ક્યો છે.

1 / 7
રાજકોટમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ હાર્યો હતો. ત્યારબાદ ન્યુઝીલેન્ડે ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતુ. ભારત સીરિઝમાં 1-0થી આગળ છે.

રાજકોટમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ હાર્યો હતો. ત્યારબાદ ન્યુઝીલેન્ડે ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતુ. ભારત સીરિઝમાં 1-0થી આગળ છે.

2 / 7
પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 38 બોલમાં 24 રનની ઈનિગ્સ રમી હતી. ભારતને પહેલો ઝટકો લાગ્યો અને વિરાટ કોહલી પીચ પર આવ્યો હતો. વિરાટ કોહલીએ 29 બોલમાં 23 રન બનાવ્યા હતા.

પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 38 બોલમાં 24 રનની ઈનિગ્સ રમી હતી. ભારતને પહેલો ઝટકો લાગ્યો અને વિરાટ કોહલી પીચ પર આવ્યો હતો. વિરાટ કોહલીએ 29 બોલમાં 23 રન બનાવ્યા હતા.

3 / 7
વિરાટ કોહલીએ બીજી વનડેમાં માત્ર 23 રનની ઈનિગ્સ રમી હતી પરંતુ આ વખતે તે મોટો રેકોર્ડ બનાવી શક્યો છે. તે ભારતીય વનડે ઈતિહાસમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બની ગયો છે.

વિરાટ કોહલીએ બીજી વનડેમાં માત્ર 23 રનની ઈનિગ્સ રમી હતી પરંતુ આ વખતે તે મોટો રેકોર્ડ બનાવી શક્યો છે. તે ભારતીય વનડે ઈતિહાસમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બની ગયો છે.

4 / 7
વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ભારતીય વનડે ઈતિહાસમાં સૌથઈ વધારે રન બનાવનાર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામે 1773 રન બનાવ્યા છે. જ્યાકે સચિને ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 1750 રન બનાવ્યા હતા,

વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ભારતીય વનડે ઈતિહાસમાં સૌથઈ વધારે રન બનાવનાર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામે 1773 રન બનાવ્યા છે. જ્યાકે સચિને ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 1750 રન બનાવ્યા હતા,

5 / 7
વિશ્વ ક્રિકેટમાં ન્યુઝીલેન્ડ સામે સૌથી વધુ ODI રન બનાવવાનો રેકોર્ડ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગના નામે છે, જેમણે કિવી ટીમ સામે 1971 રન બનાવ્યા હતા.

વિશ્વ ક્રિકેટમાં ન્યુઝીલેન્ડ સામે સૌથી વધુ ODI રન બનાવવાનો રેકોર્ડ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગના નામે છે, જેમણે કિવી ટીમ સામે 1971 રન બનાવ્યા હતા.

6 / 7
તમને જણાવી દઈએ કે, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની બીજી મેચ રાજકોટમાં યોજાય હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં 284 રન બનાવ્યા છે. સીરિઝ બરાબર કરવા માટે ન્યુઝીલેન્ડને 285 રન બનાવવા પડશે.

તમને જણાવી દઈએ કે, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની બીજી મેચ રાજકોટમાં યોજાય હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં 284 રન બનાવ્યા છે. સીરિઝ બરાબર કરવા માટે ન્યુઝીલેન્ડને 285 રન બનાવવા પડશે.

7 / 7

 

વિરાટ કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ દિલ્હીમાં પંજાબી પરિવારમાં થયો હતો.  અહી ક્લિક કરો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">