Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તમે પણ ખાલી પેટે આરોગો છો આ ખોરાક, તો તમારા સ્વાસ્થ્યને થઈ શકે છે હાનિ

સવારે ખાલી પેટ તમે કંઈપણ ખાતા પહેલા થોડી કાળજી જરુર લેવી જોઈએ. આપણા ખોરાકમા કેટલીક એવી ખાદ્ય વસ્તુઓ છે, જે વસ્તુઓને ખાલી પેટ ખાવાનું ટાળવું જોઈએ, નહીં તો તે શારીરિક સમસ્યાઓમા વધારો કરે છે.

Disha Thakar
| Edited By: | Updated on: Jan 01, 2023 | 10:28 PM
મોટાભાગના લોકો ચા પીધા પછી નાસ્તો કરવાની ટેવ છે. લોકોને સવારે ચા સાથે પૌંઆ, સમોસા, આમલેટ કે ફળોનો રસ પીવો ગમે છે. પરંતુ જો સવારે ખાલી પેટ કંઈપણ ખાતા પહેલા થોડી કાળજી લેવી જોઈએ. કેટલીક વસ્તુઓ એવી છે જે ખાદ્ય ચીજો છે, જેને ખાલી પેટ ખાવાનું ટાળવું જોઈએ, નહીં તો તે શારીરિક સમસ્યાઓનું કારણ બની શકે છે. તો આજે ચાલો જાણીએ કે ખાલી પેટે કયો ખોરાક ખાવાથી શરીરમાં સમસ્યા વધારો થાય છે.

મોટાભાગના લોકો ચા પીધા પછી નાસ્તો કરવાની ટેવ છે. લોકોને સવારે ચા સાથે પૌંઆ, સમોસા, આમલેટ કે ફળોનો રસ પીવો ગમે છે. પરંતુ જો સવારે ખાલી પેટ કંઈપણ ખાતા પહેલા થોડી કાળજી લેવી જોઈએ. કેટલીક વસ્તુઓ એવી છે જે ખાદ્ય ચીજો છે, જેને ખાલી પેટ ખાવાનું ટાળવું જોઈએ, નહીં તો તે શારીરિક સમસ્યાઓનું કારણ બની શકે છે. તો આજે ચાલો જાણીએ કે ખાલી પેટે કયો ખોરાક ખાવાથી શરીરમાં સમસ્યા વધારો થાય છે.

1 / 5
નાસપતીમાંથી મળતા ફાઇબર પેટની નાજુક મ્યુકોસ મેમ્બ્રેનને નુકસાન પહોંચાડે છે. પરંતુ જો ખાલી પેટે તમે નાસપતિ ખાવામાં આવે તો તેનાથી પેટમાં દુખાવો થઈ શકે છે. જેથી, સવારે ખાલી પેટે તેનું સેવન કરવાનું ટાડવું જોઈએ.

નાસપતીમાંથી મળતા ફાઇબર પેટની નાજુક મ્યુકોસ મેમ્બ્રેનને નુકસાન પહોંચાડે છે. પરંતુ જો ખાલી પેટે તમે નાસપતિ ખાવામાં આવે તો તેનાથી પેટમાં દુખાવો થઈ શકે છે. જેથી, સવારે ખાલી પેટે તેનું સેવન કરવાનું ટાડવું જોઈએ.

2 / 5
ખાલી પેટે તમે જો ગરમ મસાલા વાળો ખોરાક ખાવ છો તો તમારા પેટના સ્તરમાં બળતરા થઈ શકે છે, જેના કારણે એસિડિક પ્રતિક્રિયા થાય છે અને પેટમાં ખેંચાણ થાય છે.

ખાલી પેટે તમે જો ગરમ મસાલા વાળો ખોરાક ખાવ છો તો તમારા પેટના સ્તરમાં બળતરા થઈ શકે છે, જેના કારણે એસિડિક પ્રતિક્રિયા થાય છે અને પેટમાં ખેંચાણ થાય છે.

3 / 5
જો તમે સવારે ખાલી પેટે જ્યુસ પીવો છો તો તેના કારણે તમારા સ્વાદુપિંડ પર ઘણો ભાર પડે છે, જે શરીર માટે હાનિકારક સાબિત થાય છે.

જો તમે સવારે ખાલી પેટે જ્યુસ પીવો છો તો તેના કારણે તમારા સ્વાદુપિંડ પર ઘણો ભાર પડે છે, જે શરીર માટે હાનિકારક સાબિત થાય છે.

4 / 5
દહીંમાં લેક્ટિક એસિડનું પ્રમાણ હોય છે જેના કારણે પેટના એસિડિટીના સ્તરને નુકસાન પહોંચાડે છે. જો તમે ખાલી પેટે દૂધની બનાવટોનું સેવન કરો છો તો તેમાં રહેલું લેક્ટિક એસિડ પેટમાં રહેલા સારા બેક્ટેરિયાને મારી શકે છે, જેનાથી તમને એસિડિટીની સમસ્યા વધી શકે છે.

દહીંમાં લેક્ટિક એસિડનું પ્રમાણ હોય છે જેના કારણે પેટના એસિડિટીના સ્તરને નુકસાન પહોંચાડે છે. જો તમે ખાલી પેટે દૂધની બનાવટોનું સેવન કરો છો તો તેમાં રહેલું લેક્ટિક એસિડ પેટમાં રહેલા સારા બેક્ટેરિયાને મારી શકે છે, જેનાથી તમને એસિડિટીની સમસ્યા વધી શકે છે.

5 / 5
Follow Us:
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ
RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
"CM દાદા" ચીપ્યો બદલીનો ગંજીફો, કિ પોસ્ટ પરથી આ અધિકારીઓ બદલાયા
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત
g clip-path="url(#clip0_868_265)">