AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind-Pak War : જો પરમાણુ બોમ્બ પડે તો જીવ કેવી રીતે બચાવવો? જાણી લો, રેડિયેશનથી બચવાના ઉપાયો

જો કોઈ દેશ દ્વારા પરમાણુ બોમ્બ ફેંકવામાં આવે, તો તેના રેડિયેશનથી બચવા માટે તમે શું કરશો? તો ચાલો જાણીએ,આવી પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.

| Updated on: May 09, 2025 | 3:26 PM
પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં વધુ તિરાડ પડી છે. પાકિસ્તાને ભારતને પરમાણુ હુમલાની ધમકી હતી જેના જવાબમાં ભારતે પછી 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યું છે. 'ઓપરેશન સિંદૂર'માં ભારતે પાકિસ્તાનને પાયાવિહોણું કરી નાખ્યું છે.

પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં વધુ તિરાડ પડી છે. પાકિસ્તાને ભારતને પરમાણુ હુમલાની ધમકી હતી જેના જવાબમાં ભારતે પછી 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યું છે. 'ઓપરેશન સિંદૂર'માં ભારતે પાકિસ્તાનને પાયાવિહોણું કરી નાખ્યું છે.

1 / 9
જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ શક્તિઓ વાળા દેશ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન દ્વારા ભારત પર પરમાણુ હુમલાની ધમકી એ એક  ગંભીર પરિસ્થિતિ  દર્શાવે છે.

જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ શક્તિઓ વાળા દેશ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન દ્વારા ભારત પર પરમાણુ હુમલાની ધમકી એ એક ગંભીર પરિસ્થિતિ દર્શાવે છે.

2 / 9
જો ભવિષ્યમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય અને પાકિસ્તાન હુમલો કરે તો તે પરમાણુ બોમ્બનો ઉપયોગ કરી શકે છે. જેનાથી દેશમાં ઘાતક પરિસ્થિતિ  સર્જાઈ શકે છે. તો ચાલો જાણીએ કે, જો કોઈ દેશ પરમાણુ બોમ્બ ફેંકે તો તેના રેડિયેશનથી બચવાનો રસ્તો શું છે.

જો ભવિષ્યમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય અને પાકિસ્તાન હુમલો કરે તો તે પરમાણુ બોમ્બનો ઉપયોગ કરી શકે છે. જેનાથી દેશમાં ઘાતક પરિસ્થિતિ સર્જાઈ શકે છે. તો ચાલો જાણીએ કે, જો કોઈ દેશ પરમાણુ બોમ્બ ફેંકે તો તેના રેડિયેશનથી બચવાનો રસ્તો શું છે.

3 / 9
પરમાણુ બોમ્બ એ દુનિયાનો સૌથી ખતરનાક અને ભયાનક બોમ્બ છે અને ખાસ વાત તો એ કે આની અસર ફક્ત વિસ્ફોટ સુધી મર્યાદિત નથી હોતી. આ હથિયારનો ઉપયોગ છેલ્લે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયો હતો, જ્યારે અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ બોમ્બ ફેંક્યા હતા. હિરોશિમા પરના હુમલામાં લગભગ 80,000 લોકો મૃત્યુ પામ્યા હતા.

પરમાણુ બોમ્બ એ દુનિયાનો સૌથી ખતરનાક અને ભયાનક બોમ્બ છે અને ખાસ વાત તો એ કે આની અસર ફક્ત વિસ્ફોટ સુધી મર્યાદિત નથી હોતી. આ હથિયારનો ઉપયોગ છેલ્લે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયો હતો, જ્યારે અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ બોમ્બ ફેંક્યા હતા. હિરોશિમા પરના હુમલામાં લગભગ 80,000 લોકો મૃત્યુ પામ્યા હતા.

4 / 9
નાગાસાકી પરના હુમલામાં શહેરનો 80 ટકા ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. આ ઘટનાઓએ સાબિત કર્યું હતું કે, પરમાણુ હુમલાનો ખરો ખતરો વિસ્ફોટથી નહીં પણ પછીના રેડિયેશનથી શરૂ થાય છે.

નાગાસાકી પરના હુમલામાં શહેરનો 80 ટકા ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. આ ઘટનાઓએ સાબિત કર્યું હતું કે, પરમાણુ હુમલાનો ખરો ખતરો વિસ્ફોટથી નહીં પણ પછીના રેડિયેશનથી શરૂ થાય છે.

5 / 9
જો કોઈ દેશ પર પરમાણુ હથિયારથી હુમલો કરવામાં આવે છે તો તે દેશમાં તબાહી થઈ જાય છે અને બચવા માટેનો સમય પણ ઓછો રહે છે. આનું મુખ્ય કારણ એ છે કે, વિસ્ફોટ પછી રેડિયેશન ખૂબ જ ઝડપથી ફેલાય છે. જેની અસર ઘણા કિલોમીટર સુધી થાય છે. હવે આવી સ્થિતિમાં, રેડિયેશનથી બચવા માટે તમારે કેટલાંક મહત્ત્વપૂર્ણ પગલાં ભરવા જોઈએ.

જો કોઈ દેશ પર પરમાણુ હથિયારથી હુમલો કરવામાં આવે છે તો તે દેશમાં તબાહી થઈ જાય છે અને બચવા માટેનો સમય પણ ઓછો રહે છે. આનું મુખ્ય કારણ એ છે કે, વિસ્ફોટ પછી રેડિયેશન ખૂબ જ ઝડપથી ફેલાય છે. જેની અસર ઘણા કિલોમીટર સુધી થાય છે. હવે આવી સ્થિતિમાં, રેડિયેશનથી બચવા માટે તમારે કેટલાંક મહત્ત્વપૂર્ણ પગલાં ભરવા જોઈએ.

6 / 9
ભાગવાનો પ્રયાસ કરશો નહીં: રેડિયેશનના સંપર્કમાં આવ્યા પછી તરત જ ભાગવાને બદલે કોઈ સુરક્ષિત જગ્યાએ સંતાઈ જાઓ. જ્યાં પણ તમને ઠંડી અને સુરક્ષિત જગ્યા મળે ત્યાં તરત જ જતાં રહો અને આગામી 24 કલાક સુધી બહાર ન નીકળો.

ભાગવાનો પ્રયાસ કરશો નહીં: રેડિયેશનના સંપર્કમાં આવ્યા પછી તરત જ ભાગવાને બદલે કોઈ સુરક્ષિત જગ્યાએ સંતાઈ જાઓ. જ્યાં પણ તમને ઠંડી અને સુરક્ષિત જગ્યા મળે ત્યાં તરત જ જતાં રહો અને આગામી 24 કલાક સુધી બહાર ન નીકળો.

7 / 9
કપડાં ઉતારો: રેડિયેશનના કણો કપડાં પર ચોંટી શકે છે, તેથી પહેલા તરત જ તમારા કપડાં ઉતારો. ત્યારબાદ તેને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દો. આ સિવાય કપડાંને માણસો અને પ્રાણીઓથી દૂર રાખો.

કપડાં ઉતારો: રેડિયેશનના કણો કપડાં પર ચોંટી શકે છે, તેથી પહેલા તરત જ તમારા કપડાં ઉતારો. ત્યારબાદ તેને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દો. આ સિવાય કપડાંને માણસો અને પ્રાણીઓથી દૂર રાખો.

8 / 9
સાબુથી સ્નાન કરો: સાબુ અને પાણીથી સારી રીતે સ્નાન કરો. શરીરને વધુ પડતું ઘસવું નહીં તેનું ધ્યાન રાખો. તદુપરાંત આંખો, નાક અને કાન સાફ કરવા માટે ફક્ત સ્વચ્છ કપડાનો ઉપયોગ કરો.

સાબુથી સ્નાન કરો: સાબુ અને પાણીથી સારી રીતે સ્નાન કરો. શરીરને વધુ પડતું ઘસવું નહીં તેનું ધ્યાન રાખો. તદુપરાંત આંખો, નાક અને કાન સાફ કરવા માટે ફક્ત સ્વચ્છ કપડાનો ઉપયોગ કરો.

9 / 9

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

Follow Us:
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
g clip-path="url(#clip0_868_265)">