AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગૃહમંત્રી અમિત શાહે વહેલી સવારે ભગવાન જગન્નાથની કરી મંગળા આરતી, જુઓ તસવીરો

અષાઢી બીજે યોજાતી રથયાત્રાના પગલે વહેલી સવારથી જ જગન્નાથ મંદિરમાં ભક્તોનો જમાવડો થયો હતો. આ વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વહેલી સવારે 4 કલાકે પરિવાર સાથે જગન્નાથ મંદિર પહોંચી ગયા હતા.

| Updated on: Jul 07, 2024 | 10:57 AM
Share
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળી છે. ત્યારે રથયાત્રા નિકળતા પહેલા વહેલી સવારે 4 વાગે ગૃહમંત્રી અમિતશાહે મંગળા આરતી ઉતારી હતી.

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળી છે. ત્યારે રથયાત્રા નિકળતા પહેલા વહેલી સવારે 4 વાગે ગૃહમંત્રી અમિતશાહે મંગળા આરતી ઉતારી હતી.

1 / 7
અષાઢી બીજે યોજાતી રથયાત્રાના પગલે વહેલી સવારથી જ જગન્નાથ મંદિરમાં ભક્તોનો જમાવડો થયો હતો. આ વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વહેલી સવારે 4 કલાકે પરિવાર સાથે જગન્નાથ મંદિર પહોંચી ગયા હતા.

અષાઢી બીજે યોજાતી રથયાત્રાના પગલે વહેલી સવારથી જ જગન્નાથ મંદિરમાં ભક્તોનો જમાવડો થયો હતો. આ વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વહેલી સવારે 4 કલાકે પરિવાર સાથે જગન્નાથ મંદિર પહોંચી ગયા હતા.

2 / 7
અમદાવાદની જગન્નાથ રથયાત્રા શરુ થતા પહેલા મંદિરમાં મંગળા આરતીમાં જોડાતા હોય છે.

અમદાવાદની જગન્નાથ રથયાત્રા શરુ થતા પહેલા મંદિરમાં મંગળા આરતીમાં જોડાતા હોય છે.

3 / 7
અમિત શાહે ભગવાન જગન્નાથની આરતી ઉતારી હતી. આ સમયે મંદિર જય જગન્નાથના નાદથી ગુંજ્યુ હતુ.

અમિત શાહે ભગવાન જગન્નાથની આરતી ઉતારી હતી. આ સમયે મંદિર જય જગન્નાથના નાદથી ગુંજ્યુ હતુ.

4 / 7
અમિત શાહ દર વર્ષે વહેલી સવારે જ ભગવાન જગન્નાથની મંગળા આરતી ઉતારે છે. તેમની સાથે તેમનો પરિવાર પણ જોડાયો હતો.

અમિત શાહ દર વર્ષે વહેલી સવારે જ ભગવાન જગન્નાથની મંગળા આરતી ઉતારે છે. તેમની સાથે તેમનો પરિવાર પણ જોડાયો હતો.

5 / 7
અમિત શાહે આરતી ઉતાર્યા બાદ પ્રભુ જગન્નાથના ચરણોમાં દંડવત્ત પ્રણામ કર્યા હતા.

અમિત શાહે આરતી ઉતાર્યા બાદ પ્રભુ જગન્નાથના ચરણોમાં દંડવત્ત પ્રણામ કર્યા હતા.

6 / 7
આરતી ઉતાર્યા બાદ અમિત શાહે  જગન્નાથજીના આશીર્વાદ લીધા હતા. તેમણે પોસ્ટ કરીને લખ્યું હતુ કે  દર વર્ષની જેમ આજે પણ મહાપ્રભુની રથયાત્રાના શુભ અવસર પર મને અમદાવાદના જગન્નાથ મંદિરની મંગળા આરતીમાં ઉપસ્થિત રહેવાનો લહાવો મળ્યો. મંગળા આરતીમાં આવવાથી હંમેશા અપાર શાંતિ અને નવી ઉર્જાનો અહેસાસ થાય છે. હું દરેકના કલ્યાણ માટે મહાપ્રભુને પ્રાર્થના કરું છું.

આરતી ઉતાર્યા બાદ અમિત શાહે જગન્નાથજીના આશીર્વાદ લીધા હતા. તેમણે પોસ્ટ કરીને લખ્યું હતુ કે દર વર્ષની જેમ આજે પણ મહાપ્રભુની રથયાત્રાના શુભ અવસર પર મને અમદાવાદના જગન્નાથ મંદિરની મંગળા આરતીમાં ઉપસ્થિત રહેવાનો લહાવો મળ્યો. મંગળા આરતીમાં આવવાથી હંમેશા અપાર શાંતિ અને નવી ઉર્જાનો અહેસાસ થાય છે. હું દરેકના કલ્યાણ માટે મહાપ્રભુને પ્રાર્થના કરું છું.

7 / 7
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">