Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગૃહમંત્રી અમિત શાહે વહેલી સવારે ભગવાન જગન્નાથની કરી મંગળા આરતી, જુઓ તસવીરો

અષાઢી બીજે યોજાતી રથયાત્રાના પગલે વહેલી સવારથી જ જગન્નાથ મંદિરમાં ભક્તોનો જમાવડો થયો હતો. આ વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વહેલી સવારે 4 કલાકે પરિવાર સાથે જગન્નાથ મંદિર પહોંચી ગયા હતા.

| Updated on: Jul 07, 2024 | 10:57 AM
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળી છે. ત્યારે રથયાત્રા નિકળતા પહેલા વહેલી સવારે 4 વાગે ગૃહમંત્રી અમિતશાહે મંગળા આરતી ઉતારી હતી.

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળી છે. ત્યારે રથયાત્રા નિકળતા પહેલા વહેલી સવારે 4 વાગે ગૃહમંત્રી અમિતશાહે મંગળા આરતી ઉતારી હતી.

1 / 7
અષાઢી બીજે યોજાતી રથયાત્રાના પગલે વહેલી સવારથી જ જગન્નાથ મંદિરમાં ભક્તોનો જમાવડો થયો હતો. આ વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વહેલી સવારે 4 કલાકે પરિવાર સાથે જગન્નાથ મંદિર પહોંચી ગયા હતા.

અષાઢી બીજે યોજાતી રથયાત્રાના પગલે વહેલી સવારથી જ જગન્નાથ મંદિરમાં ભક્તોનો જમાવડો થયો હતો. આ વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વહેલી સવારે 4 કલાકે પરિવાર સાથે જગન્નાથ મંદિર પહોંચી ગયા હતા.

2 / 7
અમદાવાદની જગન્નાથ રથયાત્રા શરુ થતા પહેલા મંદિરમાં મંગળા આરતીમાં જોડાતા હોય છે.

અમદાવાદની જગન્નાથ રથયાત્રા શરુ થતા પહેલા મંદિરમાં મંગળા આરતીમાં જોડાતા હોય છે.

3 / 7
અમિત શાહે ભગવાન જગન્નાથની આરતી ઉતારી હતી. આ સમયે મંદિર જય જગન્નાથના નાદથી ગુંજ્યુ હતુ.

અમિત શાહે ભગવાન જગન્નાથની આરતી ઉતારી હતી. આ સમયે મંદિર જય જગન્નાથના નાદથી ગુંજ્યુ હતુ.

4 / 7
અમિત શાહ દર વર્ષે વહેલી સવારે જ ભગવાન જગન્નાથની મંગળા આરતી ઉતારે છે. તેમની સાથે તેમનો પરિવાર પણ જોડાયો હતો.

અમિત શાહ દર વર્ષે વહેલી સવારે જ ભગવાન જગન્નાથની મંગળા આરતી ઉતારે છે. તેમની સાથે તેમનો પરિવાર પણ જોડાયો હતો.

5 / 7
અમિત શાહે આરતી ઉતાર્યા બાદ પ્રભુ જગન્નાથના ચરણોમાં દંડવત્ત પ્રણામ કર્યા હતા.

અમિત શાહે આરતી ઉતાર્યા બાદ પ્રભુ જગન્નાથના ચરણોમાં દંડવત્ત પ્રણામ કર્યા હતા.

6 / 7
આરતી ઉતાર્યા બાદ અમિત શાહે  જગન્નાથજીના આશીર્વાદ લીધા હતા. તેમણે પોસ્ટ કરીને લખ્યું હતુ કે  દર વર્ષની જેમ આજે પણ મહાપ્રભુની રથયાત્રાના શુભ અવસર પર મને અમદાવાદના જગન્નાથ મંદિરની મંગળા આરતીમાં ઉપસ્થિત રહેવાનો લહાવો મળ્યો. મંગળા આરતીમાં આવવાથી હંમેશા અપાર શાંતિ અને નવી ઉર્જાનો અહેસાસ થાય છે. હું દરેકના કલ્યાણ માટે મહાપ્રભુને પ્રાર્થના કરું છું.

આરતી ઉતાર્યા બાદ અમિત શાહે જગન્નાથજીના આશીર્વાદ લીધા હતા. તેમણે પોસ્ટ કરીને લખ્યું હતુ કે દર વર્ષની જેમ આજે પણ મહાપ્રભુની રથયાત્રાના શુભ અવસર પર મને અમદાવાદના જગન્નાથ મંદિરની મંગળા આરતીમાં ઉપસ્થિત રહેવાનો લહાવો મળ્યો. મંગળા આરતીમાં આવવાથી હંમેશા અપાર શાંતિ અને નવી ઉર્જાનો અહેસાસ થાય છે. હું દરેકના કલ્યાણ માટે મહાપ્રભુને પ્રાર્થના કરું છું.

7 / 7
Follow Us:
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">