ગૃહમંત્રી અમિત શાહે વહેલી સવારે ભગવાન જગન્નાથની કરી મંગળા આરતી, જુઓ તસવીરો

અષાઢી બીજે યોજાતી રથયાત્રાના પગલે વહેલી સવારથી જ જગન્નાથ મંદિરમાં ભક્તોનો જમાવડો થયો હતો. આ વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વહેલી સવારે 4 કલાકે પરિવાર સાથે જગન્નાથ મંદિર પહોંચી ગયા હતા.

| Updated on: Jul 07, 2024 | 10:57 AM
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળી છે. ત્યારે રથયાત્રા નિકળતા પહેલા વહેલી સવારે 4 વાગે ગૃહમંત્રી અમિતશાહે મંગળા આરતી ઉતારી હતી.

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળી છે. ત્યારે રથયાત્રા નિકળતા પહેલા વહેલી સવારે 4 વાગે ગૃહમંત્રી અમિતશાહે મંગળા આરતી ઉતારી હતી.

1 / 7
અષાઢી બીજે યોજાતી રથયાત્રાના પગલે વહેલી સવારથી જ જગન્નાથ મંદિરમાં ભક્તોનો જમાવડો થયો હતો. આ વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વહેલી સવારે 4 કલાકે પરિવાર સાથે જગન્નાથ મંદિર પહોંચી ગયા હતા.

અષાઢી બીજે યોજાતી રથયાત્રાના પગલે વહેલી સવારથી જ જગન્નાથ મંદિરમાં ભક્તોનો જમાવડો થયો હતો. આ વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વહેલી સવારે 4 કલાકે પરિવાર સાથે જગન્નાથ મંદિર પહોંચી ગયા હતા.

2 / 7
અમદાવાદની જગન્નાથ રથયાત્રા શરુ થતા પહેલા મંદિરમાં મંગળા આરતીમાં જોડાતા હોય છે.

અમદાવાદની જગન્નાથ રથયાત્રા શરુ થતા પહેલા મંદિરમાં મંગળા આરતીમાં જોડાતા હોય છે.

3 / 7
અમિત શાહે ભગવાન જગન્નાથની આરતી ઉતારી હતી. આ સમયે મંદિર જય જગન્નાથના નાદથી ગુંજ્યુ હતુ.

અમિત શાહે ભગવાન જગન્નાથની આરતી ઉતારી હતી. આ સમયે મંદિર જય જગન્નાથના નાદથી ગુંજ્યુ હતુ.

4 / 7
અમિત શાહ દર વર્ષે વહેલી સવારે જ ભગવાન જગન્નાથની મંગળા આરતી ઉતારે છે. તેમની સાથે તેમનો પરિવાર પણ જોડાયો હતો.

અમિત શાહ દર વર્ષે વહેલી સવારે જ ભગવાન જગન્નાથની મંગળા આરતી ઉતારે છે. તેમની સાથે તેમનો પરિવાર પણ જોડાયો હતો.

5 / 7
અમિત શાહે આરતી ઉતાર્યા બાદ પ્રભુ જગન્નાથના ચરણોમાં દંડવત્ત પ્રણામ કર્યા હતા.

અમિત શાહે આરતી ઉતાર્યા બાદ પ્રભુ જગન્નાથના ચરણોમાં દંડવત્ત પ્રણામ કર્યા હતા.

6 / 7
આરતી ઉતાર્યા બાદ અમિત શાહે  જગન્નાથજીના આશીર્વાદ લીધા હતા. તેમણે પોસ્ટ કરીને લખ્યું હતુ કે  દર વર્ષની જેમ આજે પણ મહાપ્રભુની રથયાત્રાના શુભ અવસર પર મને અમદાવાદના જગન્નાથ મંદિરની મંગળા આરતીમાં ઉપસ્થિત રહેવાનો લહાવો મળ્યો. મંગળા આરતીમાં આવવાથી હંમેશા અપાર શાંતિ અને નવી ઉર્જાનો અહેસાસ થાય છે. હું દરેકના કલ્યાણ માટે મહાપ્રભુને પ્રાર્થના કરું છું.

આરતી ઉતાર્યા બાદ અમિત શાહે જગન્નાથજીના આશીર્વાદ લીધા હતા. તેમણે પોસ્ટ કરીને લખ્યું હતુ કે દર વર્ષની જેમ આજે પણ મહાપ્રભુની રથયાત્રાના શુભ અવસર પર મને અમદાવાદના જગન્નાથ મંદિરની મંગળા આરતીમાં ઉપસ્થિત રહેવાનો લહાવો મળ્યો. મંગળા આરતીમાં આવવાથી હંમેશા અપાર શાંતિ અને નવી ઉર્જાનો અહેસાસ થાય છે. હું દરેકના કલ્યાણ માટે મહાપ્રભુને પ્રાર્થના કરું છું.

7 / 7
Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">