AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

History of city name : કેમ્પ હનુમાન મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

કેમ્પ હનુમાન મંદિર, અમદાવાદના શાહિબાગ વિસ્તારમાં સ્થિત છે અને ભારતના સૌથી મોટા હનુમાન મંદિરોમાંનું એક માનવામાં આવે છે શાહિબાગના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલું આ મંદિર ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે.

| Updated on: May 26, 2025 | 9:06 PM
Share
કેમ્પ હનુમાન મંદિરની સ્થાપના 100 વર્ષ પહેલાં શ્રી પંડિત ગજાનન પ્રસાદ દ્વારા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

કેમ્પ હનુમાન મંદિરની સ્થાપના 100 વર્ષ પહેલાં શ્રી પંડિત ગજાનન પ્રસાદ દ્વારા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

1 / 9
અહીં પ્રતિષ્ઠિત હનુમાનજીની પ્રતિમા લગભગ 350 વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે. મંદિરના પ્રથમ મુખ્ય મહંત પંડિત દ્વારકા પ્રસાદ તરીકે ઓળખાતા હતા, જેમણે આ સ્થાનના ધાર્મિક કાર્યમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

અહીં પ્રતિષ્ઠિત હનુમાનજીની પ્રતિમા લગભગ 350 વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે. મંદિરના પ્રથમ મુખ્ય મહંત પંડિત દ્વારકા પ્રસાદ તરીકે ઓળખાતા હતા, જેમણે આ સ્થાનના ધાર્મિક કાર્યમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

2 / 9
અંગ્રેજ શાસનકાળ દરમિયાન આજનું કેમ્પ હનુમાન મંદિર  "જલાલપુરા ગામના હનુમાન મંદિર" તરીકે ઓળખાતું હતું.

અંગ્રેજ શાસનકાળ દરમિયાન આજનું કેમ્પ હનુમાન મંદિર "જલાલપુરા ગામના હનુમાન મંદિર" તરીકે ઓળખાતું હતું.

3 / 9
મંદિર દ્રવિડિયન શૈલીમાં નિર્મિત છે અને અંદરના ગર્ભગૃહમાં સોનાથી મઢાયેલ હનુમાનજીની મૂર્તિ છે. મંદિરની દિવાલો પર ભગવાન રામના નામો લખેલા છે, જે ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને શક્તિનો અનુભવ કરાવે છે.

મંદિર દ્રવિડિયન શૈલીમાં નિર્મિત છે અને અંદરના ગર્ભગૃહમાં સોનાથી મઢાયેલ હનુમાનજીની મૂર્તિ છે. મંદિરની દિવાલો પર ભગવાન રામના નામો લખેલા છે, જે ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને શક્તિનો અનુભવ કરાવે છે.

4 / 9
એ સમયગાળામાં હનુમાનજીનું પ્રાચીન મંદિર ત્યાં હાજર હતું. નજીકમાં એક અંગ્રેજ અધિકારી કાર્યરત હતો, જેને મંદિરના સ્થાનને લઈ પ્રશ્ન ઊઠાવ્યો. તેણે પૂજારીઓને સૂચન કર્યું કે મંદિરને બીજી જગ્યાએ ખસેડવું જોઈએ.

એ સમયગાળામાં હનુમાનજીનું પ્રાચીન મંદિર ત્યાં હાજર હતું. નજીકમાં એક અંગ્રેજ અધિકારી કાર્યરત હતો, જેને મંદિરના સ્થાનને લઈ પ્રશ્ન ઊઠાવ્યો. તેણે પૂજારીઓને સૂચન કર્યું કે મંદિરને બીજી જગ્યાએ ખસેડવું જોઈએ.

5 / 9
પરંતુ ભક્તો અને પૂજારીઓએ આ વાતનો ભારે વિરોધ કર્યો. ત્યારબાદ બ્રિટિશ અધિકારીએ આસપાસના કેટલાક નાના મંદિરો અને ચાર હોટલો તોડી નાખવાનો આદેશ આપ્યો. જ્યારે હનુમાનજીના મંદિરે ધ્વંસ કરવાનો પ્રયાસ થયો, ત્યારે હજારો ભક્તોએ પીળા અને કાળા કપડાં પહેરી મંદિરની આસપાસ માનવીય શૃંખલા બનાવી અને રક્ષણ માટે ઊભા રહ્યા.

પરંતુ ભક્તો અને પૂજારીઓએ આ વાતનો ભારે વિરોધ કર્યો. ત્યારબાદ બ્રિટિશ અધિકારીએ આસપાસના કેટલાક નાના મંદિરો અને ચાર હોટલો તોડી નાખવાનો આદેશ આપ્યો. જ્યારે હનુમાનજીના મંદિરે ધ્વંસ કરવાનો પ્રયાસ થયો, ત્યારે હજારો ભક્તોએ પીળા અને કાળા કપડાં પહેરી મંદિરની આસપાસ માનવીય શૃંખલા બનાવી અને રક્ષણ માટે ઊભા રહ્યા.

6 / 9
બ્રિટિશ અધિકારીએ મજૂરો મોકલ્યા, પરંતુ  ત્યારે એક ઘટના બની. અનેક ભમરીઓ (મધમાખીઓ)ના ઝુંડ  ઊડી આવ્યું અને મજૂરો પર જ હુમલો કર્યો, જ્યારે અન્ય કોઈને નુકસાન ન થયું.  આ દ્રશ્ય જોઈને બ્રિટિશ અધિકારી આઘાતમાં આવ્યો અને આ ઘટનાને ચમત્કારરૂપ માનતા મંદિર હટાવવાનો વિચાર છોડવો પડ્યો. તેમણે આખરે માની લીધું કે મંદિર હવે ત્યાં જ રહેશે.

બ્રિટિશ અધિકારીએ મજૂરો મોકલ્યા, પરંતુ ત્યારે એક ઘટના બની. અનેક ભમરીઓ (મધમાખીઓ)ના ઝુંડ ઊડી આવ્યું અને મજૂરો પર જ હુમલો કર્યો, જ્યારે અન્ય કોઈને નુકસાન ન થયું. આ દ્રશ્ય જોઈને બ્રિટિશ અધિકારી આઘાતમાં આવ્યો અને આ ઘટનાને ચમત્કારરૂપ માનતા મંદિર હટાવવાનો વિચાર છોડવો પડ્યો. તેમણે આખરે માની લીધું કે મંદિર હવે ત્યાં જ રહેશે.

7 / 9
આ મંદિર તેની ધાર્મિક પાવનતાને કારણે જાણીતું છે અને ભક્તો માને છે કે અહીંની આરાધનાથી તેમને આત્મિક શક્તિ, સુરક્ષા અને જીવન માર્ગદર્શન મળે છે. કેમ્પ વિસ્તારમાં સ્થિત હોવાથી આ મંદિર સૈનિકો અને લશ્કરી કર્મચારીઓ સાથે અત્યંત નજીકનો સંબંધ રહ્યો છે.

આ મંદિર તેની ધાર્મિક પાવનતાને કારણે જાણીતું છે અને ભક્તો માને છે કે અહીંની આરાધનાથી તેમને આત્મિક શક્તિ, સુરક્ષા અને જીવન માર્ગદર્શન મળે છે. કેમ્પ વિસ્તારમાં સ્થિત હોવાથી આ મંદિર સૈનિકો અને લશ્કરી કર્મચારીઓ સાથે અત્યંત નજીકનો સંબંધ રહ્યો છે.

8 / 9
( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે.  વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)

( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)

9 / 9

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">