AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

History of city name : કેમ્પ હનુમાન મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

કેમ્પ હનુમાન મંદિર, અમદાવાદના શાહિબાગ વિસ્તારમાં સ્થિત છે અને ભારતના સૌથી મોટા હનુમાન મંદિરોમાંનું એક માનવામાં આવે છે શાહિબાગના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલું આ મંદિર ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે.

| Updated on: May 26, 2025 | 9:06 PM
Share
કેમ્પ હનુમાન મંદિરની સ્થાપના 100 વર્ષ પહેલાં શ્રી પંડિત ગજાનન પ્રસાદ દ્વારા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

કેમ્પ હનુમાન મંદિરની સ્થાપના 100 વર્ષ પહેલાં શ્રી પંડિત ગજાનન પ્રસાદ દ્વારા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

1 / 9
અહીં પ્રતિષ્ઠિત હનુમાનજીની પ્રતિમા લગભગ 350 વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે. મંદિરના પ્રથમ મુખ્ય મહંત પંડિત દ્વારકા પ્રસાદ તરીકે ઓળખાતા હતા, જેમણે આ સ્થાનના ધાર્મિક કાર્યમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

અહીં પ્રતિષ્ઠિત હનુમાનજીની પ્રતિમા લગભગ 350 વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે. મંદિરના પ્રથમ મુખ્ય મહંત પંડિત દ્વારકા પ્રસાદ તરીકે ઓળખાતા હતા, જેમણે આ સ્થાનના ધાર્મિક કાર્યમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

2 / 9
અંગ્રેજ શાસનકાળ દરમિયાન આજનું કેમ્પ હનુમાન મંદિર  "જલાલપુરા ગામના હનુમાન મંદિર" તરીકે ઓળખાતું હતું.

અંગ્રેજ શાસનકાળ દરમિયાન આજનું કેમ્પ હનુમાન મંદિર "જલાલપુરા ગામના હનુમાન મંદિર" તરીકે ઓળખાતું હતું.

3 / 9
મંદિર દ્રવિડિયન શૈલીમાં નિર્મિત છે અને અંદરના ગર્ભગૃહમાં સોનાથી મઢાયેલ હનુમાનજીની મૂર્તિ છે. મંદિરની દિવાલો પર ભગવાન રામના નામો લખેલા છે, જે ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને શક્તિનો અનુભવ કરાવે છે.

મંદિર દ્રવિડિયન શૈલીમાં નિર્મિત છે અને અંદરના ગર્ભગૃહમાં સોનાથી મઢાયેલ હનુમાનજીની મૂર્તિ છે. મંદિરની દિવાલો પર ભગવાન રામના નામો લખેલા છે, જે ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને શક્તિનો અનુભવ કરાવે છે.

4 / 9
એ સમયગાળામાં હનુમાનજીનું પ્રાચીન મંદિર ત્યાં હાજર હતું. નજીકમાં એક અંગ્રેજ અધિકારી કાર્યરત હતો, જેને મંદિરના સ્થાનને લઈ પ્રશ્ન ઊઠાવ્યો. તેણે પૂજારીઓને સૂચન કર્યું કે મંદિરને બીજી જગ્યાએ ખસેડવું જોઈએ.

એ સમયગાળામાં હનુમાનજીનું પ્રાચીન મંદિર ત્યાં હાજર હતું. નજીકમાં એક અંગ્રેજ અધિકારી કાર્યરત હતો, જેને મંદિરના સ્થાનને લઈ પ્રશ્ન ઊઠાવ્યો. તેણે પૂજારીઓને સૂચન કર્યું કે મંદિરને બીજી જગ્યાએ ખસેડવું જોઈએ.

5 / 9
પરંતુ ભક્તો અને પૂજારીઓએ આ વાતનો ભારે વિરોધ કર્યો. ત્યારબાદ બ્રિટિશ અધિકારીએ આસપાસના કેટલાક નાના મંદિરો અને ચાર હોટલો તોડી નાખવાનો આદેશ આપ્યો. જ્યારે હનુમાનજીના મંદિરે ધ્વંસ કરવાનો પ્રયાસ થયો, ત્યારે હજારો ભક્તોએ પીળા અને કાળા કપડાં પહેરી મંદિરની આસપાસ માનવીય શૃંખલા બનાવી અને રક્ષણ માટે ઊભા રહ્યા.

પરંતુ ભક્તો અને પૂજારીઓએ આ વાતનો ભારે વિરોધ કર્યો. ત્યારબાદ બ્રિટિશ અધિકારીએ આસપાસના કેટલાક નાના મંદિરો અને ચાર હોટલો તોડી નાખવાનો આદેશ આપ્યો. જ્યારે હનુમાનજીના મંદિરે ધ્વંસ કરવાનો પ્રયાસ થયો, ત્યારે હજારો ભક્તોએ પીળા અને કાળા કપડાં પહેરી મંદિરની આસપાસ માનવીય શૃંખલા બનાવી અને રક્ષણ માટે ઊભા રહ્યા.

6 / 9
બ્રિટિશ અધિકારીએ મજૂરો મોકલ્યા, પરંતુ  ત્યારે એક ઘટના બની. અનેક ભમરીઓ (મધમાખીઓ)ના ઝુંડ  ઊડી આવ્યું અને મજૂરો પર જ હુમલો કર્યો, જ્યારે અન્ય કોઈને નુકસાન ન થયું.  આ દ્રશ્ય જોઈને બ્રિટિશ અધિકારી આઘાતમાં આવ્યો અને આ ઘટનાને ચમત્કારરૂપ માનતા મંદિર હટાવવાનો વિચાર છોડવો પડ્યો. તેમણે આખરે માની લીધું કે મંદિર હવે ત્યાં જ રહેશે.

બ્રિટિશ અધિકારીએ મજૂરો મોકલ્યા, પરંતુ ત્યારે એક ઘટના બની. અનેક ભમરીઓ (મધમાખીઓ)ના ઝુંડ ઊડી આવ્યું અને મજૂરો પર જ હુમલો કર્યો, જ્યારે અન્ય કોઈને નુકસાન ન થયું. આ દ્રશ્ય જોઈને બ્રિટિશ અધિકારી આઘાતમાં આવ્યો અને આ ઘટનાને ચમત્કારરૂપ માનતા મંદિર હટાવવાનો વિચાર છોડવો પડ્યો. તેમણે આખરે માની લીધું કે મંદિર હવે ત્યાં જ રહેશે.

7 / 9
આ મંદિર તેની ધાર્મિક પાવનતાને કારણે જાણીતું છે અને ભક્તો માને છે કે અહીંની આરાધનાથી તેમને આત્મિક શક્તિ, સુરક્ષા અને જીવન માર્ગદર્શન મળે છે. કેમ્પ વિસ્તારમાં સ્થિત હોવાથી આ મંદિર સૈનિકો અને લશ્કરી કર્મચારીઓ સાથે અત્યંત નજીકનો સંબંધ રહ્યો છે.

આ મંદિર તેની ધાર્મિક પાવનતાને કારણે જાણીતું છે અને ભક્તો માને છે કે અહીંની આરાધનાથી તેમને આત્મિક શક્તિ, સુરક્ષા અને જીવન માર્ગદર્શન મળે છે. કેમ્પ વિસ્તારમાં સ્થિત હોવાથી આ મંદિર સૈનિકો અને લશ્કરી કર્મચારીઓ સાથે અત્યંત નજીકનો સંબંધ રહ્યો છે.

8 / 9
( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે.  વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)

( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)

9 / 9

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
ગુજરાતમાં મેઘરાજાનો આક્રમક રાઉન્ડ! 234 તાલુકાઓમાં 'ભારે વરસાદ'
ગુજરાતમાં મેઘરાજાનો આક્રમક રાઉન્ડ! 234 તાલુકાઓમાં 'ભારે વરસાદ'
દ્વારકામાં દરિયામાં પ્રચંડ કરંટ અને ઊંચા મોજા, ગોમતી ઘાટ પર પ્રવેશબંધી
દ્વારકામાં દરિયામાં પ્રચંડ કરંટ અને ઊંચા મોજા, ગોમતી ઘાટ પર પ્રવેશબંધી
વડોદરામાં ભયાવહ ભૂવો, માળખાકીય સુવિધાઓ અને ડ્રેનેજ સિસ્ટમ પર સવાલ, જુઓ
વડોદરામાં ભયાવહ ભૂવો, માળખાકીય સુવિધાઓ અને ડ્રેનેજ સિસ્ટમ પર સવાલ, જુઓ
ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમ છલકાયો, પ્રશાસન હાઈ-એલર્ટ પર
ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમ છલકાયો, પ્રશાસન હાઈ-એલર્ટ પર
અરે બાપ રે! હવે ખુલ્યું 'Cockroach Cafe', જુઓ Viral Video
અરે બાપ રે! હવે ખુલ્યું 'Cockroach Cafe', જુઓ Viral Video
અડધા ઇંચ વરસાદમાં ભુજ બેટમાં ફેરવાયું ! Video
અડધા ઇંચ વરસાદમાં ભુજ બેટમાં ફેરવાયું ! Video
વડોદરા-વાઘોડિયા વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ, મુખ્ય માર્ગ બંધ
વડોદરા-વાઘોડિયા વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ, મુખ્ય માર્ગ બંધ
g clip-path="url(#clip0_868_265)">