Health Tips : બિમાર દર્દીઓ દિવાળી પર ફટાકડાના ધુમાડા અને પ્રદૂષણથી બચવા માટે આ ટિપ્સ ફોલો કરો

અસ્થમાના દર્દીઓએ પ્રદૂષણ દરમિયાન તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આ દિવાળીમાં અસ્થમાના દર્દીઓ તેમના સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે કેટલીક ટિપ્સ વિશે વાત કરીશું.

| Updated on: Oct 28, 2024 | 1:53 PM
દિવાળીનો તહેવાર ખુશી અને રોશનીનો તહેવાર છે. પરંતુ અસ્થમાના દર્દીઓ માટે આ સમય થોડો પડકારજનક પણ છે. દિવાળીના તહેવાર પર ફટાકડાંમાંથી નીકળતો ધુમાડો હવા ખરાબ કરી દે છે. જે અસ્થમાના દર્દીઓ માટે મુશ્કેલી બની શકે છે.

દિવાળીનો તહેવાર ખુશી અને રોશનીનો તહેવાર છે. પરંતુ અસ્થમાના દર્દીઓ માટે આ સમય થોડો પડકારજનક પણ છે. દિવાળીના તહેવાર પર ફટાકડાંમાંથી નીકળતો ધુમાડો હવા ખરાબ કરી દે છે. જે અસ્થમાના દર્દીઓ માટે મુશ્કેલી બની શકે છે.

1 / 5
એટલા માટે દિવાળી પર બિમારી લોકોએ પોતાના સ્વાસ્થનું ખાસ ધ્યાન રાખવું જરુરી છે. પ્રદુષણથી બચવા માટે જો તમે બહાર નીકળી રહ્યા છો. તો ચેહરા પર માસ્ક કે પછી દુપટ્ટો અથવા રુમાલ બાંધી બહાર નીકળવાનું રાખવું જોઈએ.N95 માસ્ક ખાસ કરીને પ્રદૂષણ સામે રક્ષણ આપવામાં મદદરૂપ થઈ શકે છે.

એટલા માટે દિવાળી પર બિમારી લોકોએ પોતાના સ્વાસ્થનું ખાસ ધ્યાન રાખવું જરુરી છે. પ્રદુષણથી બચવા માટે જો તમે બહાર નીકળી રહ્યા છો. તો ચેહરા પર માસ્ક કે પછી દુપટ્ટો અથવા રુમાલ બાંધી બહાર નીકળવાનું રાખવું જોઈએ.N95 માસ્ક ખાસ કરીને પ્રદૂષણ સામે રક્ષણ આપવામાં મદદરૂપ થઈ શકે છે.

2 / 5
દિવાળી દરમિયાન બિમારી લોકોએ સમયસર દવા લઈ લેવી જોઈએ. દિવાળી દરમિયાન મિઠાઈ તેમજ અન્ય વાનગીનું સેવન કરતી વખતે પણ ખુબ સાવચેતી રાખવી જોઈએ. ઓયલી તેમજ મસાલેદાર ફુડના સેવનથી દુર રહેવુ જોઈએ. તાજા ફળો, અને પાણીનું વધારે સેવન કરવું જોઈએ, જેનાથી શરીર હાઈડ્રેટેડ અને હેલ્ધી રહે છે.

દિવાળી દરમિયાન બિમારી લોકોએ સમયસર દવા લઈ લેવી જોઈએ. દિવાળી દરમિયાન મિઠાઈ તેમજ અન્ય વાનગીનું સેવન કરતી વખતે પણ ખુબ સાવચેતી રાખવી જોઈએ. ઓયલી તેમજ મસાલેદાર ફુડના સેવનથી દુર રહેવુ જોઈએ. તાજા ફળો, અને પાણીનું વધારે સેવન કરવું જોઈએ, જેનાથી શરીર હાઈડ્રેટેડ અને હેલ્ધી રહે છે.

3 / 5
તેમજ પ્રદુષણથી બચવા માટે તમે ઘરે કેટલીક વસ્તુઓ ફોલો કરી શકો છો. તમે તમારા દિવસની શરુઆત કસરત સાથે કરી શકો છો. તેમજ ઓફિસ જતી વખતે માસ્ક જરુરી પહેરવું જોઈએ.

તેમજ પ્રદુષણથી બચવા માટે તમે ઘરે કેટલીક વસ્તુઓ ફોલો કરી શકો છો. તમે તમારા દિવસની શરુઆત કસરત સાથે કરી શકો છો. તેમજ ઓફિસ જતી વખતે માસ્ક જરુરી પહેરવું જોઈએ.

4 / 5
બાળકો અને વૃદ્ધોના રૂમમાં ઇન્ડોર એર પ્યુરિફાયરનો ઉપયોગ કરવો જોઈએ. આનાથી તેમને પ્રદૂષણના સંપર્કમાં આવવાથી બચાવી શકાય છે. બાળકો અને વૃદ્ધોની આંખોની કાળજી રાખવા માટે, તેમને ઘરની બહાર જતી વખતે ચશ્મા પહેરવાનું કહો.

બાળકો અને વૃદ્ધોના રૂમમાં ઇન્ડોર એર પ્યુરિફાયરનો ઉપયોગ કરવો જોઈએ. આનાથી તેમને પ્રદૂષણના સંપર્કમાં આવવાથી બચાવી શકાય છે. બાળકો અને વૃદ્ધોની આંખોની કાળજી રાખવા માટે, તેમને ઘરની બહાર જતી વખતે ચશ્મા પહેરવાનું કહો.

5 / 5
Follow Us:
સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા યોજવા પર વિવાદ, બ્રહ્મ સમાજ ભરાયો રોષ
સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા યોજવા પર વિવાદ, બ્રહ્મ સમાજ ભરાયો રોષ
વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો
વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ
કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ
Breaking News : મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ, જુઓ વીડિયો
Breaking News : મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">