ધનતેરસ પર તુલસીના આ ઉપાયથી વધશે ધન-સંપત્તિ ! જાણો A ટુ Z માહિતી

દર વર્ષે કારતક મહિનામાં ધનતેરસનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. આ મહિનો ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે. ત્યારે તુલસીના ઉપાયો થકી તમને ખૂબ પુણ્ય મેળવી શકશો.

| Updated on: Oct 27, 2024 | 7:02 PM
ધનતેરસ પર તુલસી સંબંધિત કેટલાક ઉપાયો કરવાથી તમારી ધન-સંપત્તિમાં વધારો થશે. તહેવારના આ મહિનામાં તુલસીનું વિશેષ મહત્વ છે. આવી સ્થિતિમાં ધનતેરસ પર તુલસી સાથે જોડાયેલા કેટલાક ઉપાય છે, જેને કરવામાં આવે તો ધનમાં વૃદ્ધિ થાય છે.

ધનતેરસ પર તુલસી સંબંધિત કેટલાક ઉપાયો કરવાથી તમારી ધન-સંપત્તિમાં વધારો થશે. તહેવારના આ મહિનામાં તુલસીનું વિશેષ મહત્વ છે. આવી સ્થિતિમાં ધનતેરસ પર તુલસી સાથે જોડાયેલા કેટલાક ઉપાય છે, જેને કરવામાં આવે તો ધનમાં વૃદ્ધિ થાય છે.

1 / 5
ધનતેરસની સાંજે તુલસીના છોડની સામે ઘીનો દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનમાં વધારો થાય છે. આ સિવાય તુલસીની સામે દીવો પ્રગટાવવાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.

ધનતેરસની સાંજે તુલસીના છોડની સામે ઘીનો દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનમાં વધારો થાય છે. આ સિવાય તુલસીની સામે દીવો પ્રગટાવવાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.

2 / 5
ધનતેરસ પર તુલસીને કાચું દૂધ ચઢાવો. તેનાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે. તુલસી પર કાચું દૂધ ચઢાવવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા બની રહે છે.

ધનતેરસ પર તુલસીને કાચું દૂધ ચઢાવો. તેનાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે. તુલસી પર કાચું દૂધ ચઢાવવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા બની રહે છે.

3 / 5
આ સિવાય ધનતેરસ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને તુલસીની માળા ચઢાવો. આ ઉપાય ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

આ સિવાય ધનતેરસ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને તુલસીની માળા ચઢાવો. આ ઉપાય ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

4 / 5
ધનતેરસ પર આ ઉપાય કરવાથી વ્યક્તિ જીવનમાં આર્થિક સમસ્યાઓથી રાહત મેળવી શકે છે. તેની સાથે ધનની પણ પ્રાપ્તિ થાય છે. (નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે)

ધનતેરસ પર આ ઉપાય કરવાથી વ્યક્તિ જીવનમાં આર્થિક સમસ્યાઓથી રાહત મેળવી શકે છે. તેની સાથે ધનની પણ પ્રાપ્તિ થાય છે. (નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે)

5 / 5
Follow Us:
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ
કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ
Breaking News : મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ, જુઓ વીડિયો
Breaking News : મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ, જુઓ વીડિયો
આ 4 રાશિના જાતકો આજે વગર કામના ખર્ચ કરવાથી બચો
આ 4 રાશિના જાતકો આજે વગર કામના ખર્ચ કરવાથી બચો
દિવાળી પર ST વિભાગે કરી વિશેષ વ્યવસ્થા, 7 દિવસમાં 2 હજારથી બસ દોડાવાશે
દિવાળી પર ST વિભાગે કરી વિશેષ વ્યવસ્થા, 7 દિવસમાં 2 હજારથી બસ દોડાવાશે
g clip-path="url(#clip0_868_265)">