AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : જો તમે રાત્રે વધેલી રોટલીને સવારે ફેંકી દો છો, તો આવી ભૂલ ન કરતા, વાસી રોટલી સ્વાસ્થ માટે ફાયદાકારક

રૂપિયા ખર્ચીને જ સારું સ્વાસ્થ્ય કે ફીટ બોડી મેળવી શકાય તેવું કોણે કહ્યુ. ઘરે જ નાના-નાના ફંડાને અનુસરીને પણ તમે સ્વાસ્થ્ય સુધારી શકો છો. વાસી રોટલી ખાતા પહેલા તમારે આ વાતનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે તે રોટલી 12થી 16 કલાકથી વધુ સમય પહેલા બનેલી ન હોવી જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 1:16 PM
Share
આજે તમને એક એવો ફંડા અમે કહીશું જેને તમે સરળથાથી અનુસરી શકો છો. તેના માટે તમારો કોઈ જગ્યાની મેમ્બરશિપ લેવાની જરૂર નથી કે નથી જરૂર કોઈ જ વધારાના ખર્ચાની.બધાના ઘરે રોટલી તો બનતી જ હોય છે. જેટલી રોટલી બચે તેટલી તમે ફેંકી દો અથવા ગાય કે કૂતરાને ખવડાવી દો. પરંતુ શું તમે જાણો છો કે વાસી રોટલી ખાવાના કેટલા ફાયદા છે? (photo credit : www.inspiredtaste.net)

આજે તમને એક એવો ફંડા અમે કહીશું જેને તમે સરળથાથી અનુસરી શકો છો. તેના માટે તમારો કોઈ જગ્યાની મેમ્બરશિપ લેવાની જરૂર નથી કે નથી જરૂર કોઈ જ વધારાના ખર્ચાની.બધાના ઘરે રોટલી તો બનતી જ હોય છે. જેટલી રોટલી બચે તેટલી તમે ફેંકી દો અથવા ગાય કે કૂતરાને ખવડાવી દો. પરંતુ શું તમે જાણો છો કે વાસી રોટલી ખાવાના કેટલા ફાયદા છે? (photo credit : www.inspiredtaste.net)

1 / 5
જો રાતની વાસી રોટલી  ખાઓ તો તેના ઘણા ફાયદાઓ થયા છે. પહેલાના સમયમાં તો વડીલો વાસી રોટલી ફેંકતા ન હતા અને તેને ખાઈ લેતા હતા અને તે લોકો ફિટ રહેતા હતા. બીમારીઓથી પણ દૂર રહેતા હતા.

જો રાતની વાસી રોટલી ખાઓ તો તેના ઘણા ફાયદાઓ થયા છે. પહેલાના સમયમાં તો વડીલો વાસી રોટલી ફેંકતા ન હતા અને તેને ખાઈ લેતા હતા અને તે લોકો ફિટ રહેતા હતા. બીમારીઓથી પણ દૂર રહેતા હતા.

2 / 5
ડાયાબિટીસના દર્દીઓને વાસી રોટલીઓ ખૂબ ફાયદો કરાવે છે. જે લોકોને ડાયાબિટીસ છે તે લોકો દૂધમાં વાસી રોટલી મિકસ કરીને ખાય તો ઘણાં ફાયદાઓ થાય છે. તેનાથી દર્દીઓમાં બ્લડ સુગરનું પ્રમાણ કાબુમાં રહે છે. વાસી રોટલીમા એવા બેક્ટેરિયા હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયી મનાય છે. (photo credit :  brokebankvegan.com)

ડાયાબિટીસના દર્દીઓને વાસી રોટલીઓ ખૂબ ફાયદો કરાવે છે. જે લોકોને ડાયાબિટીસ છે તે લોકો દૂધમાં વાસી રોટલી મિકસ કરીને ખાય તો ઘણાં ફાયદાઓ થાય છે. તેનાથી દર્દીઓમાં બ્લડ સુગરનું પ્રમાણ કાબુમાં રહે છે. વાસી રોટલીમા એવા બેક્ટેરિયા હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયી મનાય છે. (photo credit : brokebankvegan.com)

3 / 5
 જે વ્યક્તિને પેટસંબંધી સમસ્યાઓ રહે છે તે લોકોએ વાસી રોટલી સાથે દૂધનું સેવન કરવું જોઈએ. તેનાથી કબજિયાત અને એસિડિટીની સમસ્યામાં ફાયદો થાય છે. (photo credit :  www.hillregionalhospital.com)

જે વ્યક્તિને પેટસંબંધી સમસ્યાઓ રહે છે તે લોકોએ વાસી રોટલી સાથે દૂધનું સેવન કરવું જોઈએ. તેનાથી કબજિયાત અને એસિડિટીની સમસ્યામાં ફાયદો થાય છે. (photo credit : www.hillregionalhospital.com)

4 / 5
જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા રહે છે તે લોકોએ વાસી રોટલીની સાથે ઠંડું દૂધ લેવું જોઈએ.તેનાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં ફાયદો થાય છે. (photo credit :  foolproofliving.com)

જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા રહે છે તે લોકોએ વાસી રોટલીની સાથે ઠંડું દૂધ લેવું જોઈએ.તેનાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં ફાયદો થાય છે. (photo credit : foolproofliving.com)

5 / 5
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">