AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Care: વાળ ખરતા અટકાવવા કરો આ ઉપાય, પોતાની દિનર્ચયામાં તેને કરો સામેલ

Hair care: ઘણા લોકો વાળને લગતી સમસ્યાથી પરેશાન હોય છે. મોંઘી પ્રોડક્ટ વાપર્યા પછી પણ તે સમસ્યાથી મુક્તિ મળતી નથી. તેવામાં ઘરેલૂ ઉપાયો ફાયદાકારક સાબિત થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2022 | 10:27 PM
Share
ઘણા લોકો વાળને લગતી સમસ્યાથી પરેશાન હોય છે. મોઘી પ્રોડક્ટ વાપર્યા પછી પણ તે સમસ્યાથી મુક્તિ મળતી નથી. તેવામાં ઘરેલૂ ઉપાયો ફાયદાકારક સાબિત થાય છે.

ઘણા લોકો વાળને લગતી સમસ્યાથી પરેશાન હોય છે. મોઘી પ્રોડક્ટ વાપર્યા પછી પણ તે સમસ્યાથી મુક્તિ મળતી નથી. તેવામાં ઘરેલૂ ઉપાયો ફાયદાકારક સાબિત થાય છે.

1 / 5
નારિયળ પાણી - કહેવાય છે કે રોજ એક ગ્લાસ નારિયળ પાણી પીવુ જોઈએ. તેનાથી વાળને જરુરી પોષકતત્વો મળે છે જેને કારણે વાળ મજબૂત બને છે. તે વાળની સાથે શરીરના સ્વાસ્થ્ય માટે પણ ફાયદા કરે છે.

નારિયળ પાણી - કહેવાય છે કે રોજ એક ગ્લાસ નારિયળ પાણી પીવુ જોઈએ. તેનાથી વાળને જરુરી પોષકતત્વો મળે છે જેને કારણે વાળ મજબૂત બને છે. તે વાળની સાથે શરીરના સ્વાસ્થ્ય માટે પણ ફાયદા કરે છે.

2 / 5
કાંદાનું પાણી - કાંદામાં મોટી માત્રામાં સલ્ફર હોય છે. આ સલ્ફર વાળ માટે ખુબ ફાયદાકારક હોય છે. વાળને કાળા રાખવા માટે કાંદાના રસને પાણી સાથે વાળમાં લગવાવું જોઈએ.

કાંદાનું પાણી - કાંદામાં મોટી માત્રામાં સલ્ફર હોય છે. આ સલ્ફર વાળ માટે ખુબ ફાયદાકારક હોય છે. વાળને કાળા રાખવા માટે કાંદાના રસને પાણી સાથે વાળમાં લગવાવું જોઈએ.

3 / 5
આમળાનું પાણી- આયુર્વેદની દ્રષ્ટિએ આમળા ખુબ જ ફાયદાકારક છે. તે એન્ટીઓક્સીડેન્ટસથી ભરપૂર હોય છે. તેનાથી વાળ ખરતા અટકે છે. તેને આખી રાત પાણીમાં રાખી, સવારે તેનુ સેવન કરવુ જોઈએ.

આમળાનું પાણી- આયુર્વેદની દ્રષ્ટિએ આમળા ખુબ જ ફાયદાકારક છે. તે એન્ટીઓક્સીડેન્ટસથી ભરપૂર હોય છે. તેનાથી વાળ ખરતા અટકે છે. તેને આખી રાત પાણીમાં રાખી, સવારે તેનુ સેવન કરવુ જોઈએ.

4 / 5
બ્લેક ટી - તેના સેવનથી વાળ સમય પહેલા સફેદ થતા નથી. તેનાથી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ દૂર થાય છે.

બ્લેક ટી - તેના સેવનથી વાળ સમય પહેલા સફેદ થતા નથી. તેનાથી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ દૂર થાય છે.

5 / 5
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">