સ્વામીનારાયણ મંદિર વડતાલ દ્વારા અયોધ્યામાં ભોજન સેવાનો કરાયો પ્રારંભ- જુઓ Photos

ખેડાના સુપ્રસિદ્ધ વડતાલ સ્વામીનારાયણ મંદિર દ્વારા અયોધ્યામાં આવતા ભાવિકો માટે ખાસ ભોજન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 15 માર્ચ સુધી વડતાલ મંદિર દ્વારા અયોધ્યામાં ભાવિકોને નિ:શુલ્ક ભોજન પીરસવામાં આવશે.

Dharmendra Kapasi
| Edited By: | Updated on: Feb 18, 2024 | 9:30 PM
વડતાલ સ્વામીનારાયણ મંદિર અને સત્તાધાર આપા ગીગા આશ્રમ દ્વારા અયોધ્યામાં ભોજન સેવાનો પ્રારંભ કરાયો છે. 15 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ ભોજન સેવા 15 માર્ચ સુધી શરૂ રહેશે.

વડતાલ સ્વામીનારાયણ મંદિર અને સત્તાધાર આપા ગીગા આશ્રમ દ્વારા અયોધ્યામાં ભોજન સેવાનો પ્રારંભ કરાયો છે. 15 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ ભોજન સેવા 15 માર્ચ સુધી શરૂ રહેશે.

1 / 6
અયોધ્યામાં આવતા ભાવિકોને વડતાલ સ્વામીનારાયણ મંદિર દ્વારા નિ:શુલ્ક ભોજન આપવામાં આવી રહ્યુ છે.  દરરોજ  હજારો ભક્તો સવાર, બપોર અને સાંજે ભોજનનો પ્રસાદ ગ્રહણ કરે છે.

અયોધ્યામાં આવતા ભાવિકોને વડતાલ સ્વામીનારાયણ મંદિર દ્વારા નિ:શુલ્ક ભોજન આપવામાં આવી રહ્યુ છે. દરરોજ હજારો ભક્તો સવાર, બપોર અને સાંજે ભોજનનો પ્રસાદ ગ્રહણ કરે છે.

2 / 6
દેવ પ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડૉ. સંત સ્વામી અને સત્સંગ મહાસભાના અધ્યક્ષ નૌતમ સ્વામીના હસ્તે ભોજન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

દેવ પ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડૉ. સંત સ્વામી અને સત્સંગ મહાસભાના અધ્યક્ષ નૌતમ સ્વામીના હસ્તે ભોજન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

3 / 6
વડતાલ મંદિરે ભોજન પ્રસાદી માટે દોઢ મહિના પહેલાથી જ વિશેષ આયોજન કર્યું હતું, સતત 30 દિવસ સુધી 25 લાખથી વધુ ભક્તો નિઃશુલ્ક ભોજન સેવાનો લાભ લેશે તેવુ અનુમાન છે.

વડતાલ મંદિરે ભોજન પ્રસાદી માટે દોઢ મહિના પહેલાથી જ વિશેષ આયોજન કર્યું હતું, સતત 30 દિવસ સુધી 25 લાખથી વધુ ભક્તો નિઃશુલ્ક ભોજન સેવાનો લાભ લેશે તેવુ અનુમાન છે.

4 / 6
ગુજરાતમાં સેવા માટે પ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયની વ્યવસ્થા કૌશલ્ય અયોધ્યાના ભંડારામાં દેખાય છે.  સંપ્રદાયના સ્વામી પ્રેમસ્વરૂપદાસજી 100થી વધુ સેવકોની ટીમ સાથે વડતાલ વતી રામ સેવકોની સેવામાં રોકાયેલા છે.

ગુજરાતમાં સેવા માટે પ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયની વ્યવસ્થા કૌશલ્ય અયોધ્યાના ભંડારામાં દેખાય છે. સંપ્રદાયના સ્વામી પ્રેમસ્વરૂપદાસજી 100થી વધુ સેવકોની ટીમ સાથે વડતાલ વતી રામ સેવકોની સેવામાં રોકાયેલા છે.

5 / 6
ગુજરાતની જાણીતી સંસ્થા આપા ગીગા આશ્રમ સતાધારના મહંત વિજયબાપુની સેવાને બિરદાવવામાં આવી રહી છે.  સતાધાર આશ્રમ દ્વારા 5મી માર્ચથી 15મી માર્ચ સુધી અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવનાર છે.

ગુજરાતની જાણીતી સંસ્થા આપા ગીગા આશ્રમ સતાધારના મહંત વિજયબાપુની સેવાને બિરદાવવામાં આવી રહી છે. સતાધાર આશ્રમ દ્વારા 5મી માર્ચથી 15મી માર્ચ સુધી અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવનાર છે.

6 / 6

Latest News Updates

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">