સ્વામીનારાયણ મંદિર વડતાલ દ્વારા અયોધ્યામાં ભોજન સેવાનો કરાયો પ્રારંભ- જુઓ Photos

ખેડાના સુપ્રસિદ્ધ વડતાલ સ્વામીનારાયણ મંદિર દ્વારા અયોધ્યામાં આવતા ભાવિકો માટે ખાસ ભોજન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 15 માર્ચ સુધી વડતાલ મંદિર દ્વારા અયોધ્યામાં ભાવિકોને નિ:શુલ્ક ભોજન પીરસવામાં આવશે.

Dharmendra Kapasi
| Edited By: | Updated on: Feb 18, 2024 | 9:30 PM
વડતાલ સ્વામીનારાયણ મંદિર અને સત્તાધાર આપા ગીગા આશ્રમ દ્વારા અયોધ્યામાં ભોજન સેવાનો પ્રારંભ કરાયો છે. 15 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ ભોજન સેવા 15 માર્ચ સુધી શરૂ રહેશે.

વડતાલ સ્વામીનારાયણ મંદિર અને સત્તાધાર આપા ગીગા આશ્રમ દ્વારા અયોધ્યામાં ભોજન સેવાનો પ્રારંભ કરાયો છે. 15 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ ભોજન સેવા 15 માર્ચ સુધી શરૂ રહેશે.

1 / 6
અયોધ્યામાં આવતા ભાવિકોને વડતાલ સ્વામીનારાયણ મંદિર દ્વારા નિ:શુલ્ક ભોજન આપવામાં આવી રહ્યુ છે.  દરરોજ  હજારો ભક્તો સવાર, બપોર અને સાંજે ભોજનનો પ્રસાદ ગ્રહણ કરે છે.

અયોધ્યામાં આવતા ભાવિકોને વડતાલ સ્વામીનારાયણ મંદિર દ્વારા નિ:શુલ્ક ભોજન આપવામાં આવી રહ્યુ છે. દરરોજ હજારો ભક્તો સવાર, બપોર અને સાંજે ભોજનનો પ્રસાદ ગ્રહણ કરે છે.

2 / 6
દેવ પ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડૉ. સંત સ્વામી અને સત્સંગ મહાસભાના અધ્યક્ષ નૌતમ સ્વામીના હસ્તે ભોજન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

દેવ પ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડૉ. સંત સ્વામી અને સત્સંગ મહાસભાના અધ્યક્ષ નૌતમ સ્વામીના હસ્તે ભોજન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

3 / 6
વડતાલ મંદિરે ભોજન પ્રસાદી માટે દોઢ મહિના પહેલાથી જ વિશેષ આયોજન કર્યું હતું, સતત 30 દિવસ સુધી 25 લાખથી વધુ ભક્તો નિઃશુલ્ક ભોજન સેવાનો લાભ લેશે તેવુ અનુમાન છે.

વડતાલ મંદિરે ભોજન પ્રસાદી માટે દોઢ મહિના પહેલાથી જ વિશેષ આયોજન કર્યું હતું, સતત 30 દિવસ સુધી 25 લાખથી વધુ ભક્તો નિઃશુલ્ક ભોજન સેવાનો લાભ લેશે તેવુ અનુમાન છે.

4 / 6
ગુજરાતમાં સેવા માટે પ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયની વ્યવસ્થા કૌશલ્ય અયોધ્યાના ભંડારામાં દેખાય છે.  સંપ્રદાયના સ્વામી પ્રેમસ્વરૂપદાસજી 100થી વધુ સેવકોની ટીમ સાથે વડતાલ વતી રામ સેવકોની સેવામાં રોકાયેલા છે.

ગુજરાતમાં સેવા માટે પ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયની વ્યવસ્થા કૌશલ્ય અયોધ્યાના ભંડારામાં દેખાય છે. સંપ્રદાયના સ્વામી પ્રેમસ્વરૂપદાસજી 100થી વધુ સેવકોની ટીમ સાથે વડતાલ વતી રામ સેવકોની સેવામાં રોકાયેલા છે.

5 / 6
ગુજરાતની જાણીતી સંસ્થા આપા ગીગા આશ્રમ સતાધારના મહંત વિજયબાપુની સેવાને બિરદાવવામાં આવી રહી છે.  સતાધાર આશ્રમ દ્વારા 5મી માર્ચથી 15મી માર્ચ સુધી અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવનાર છે.

ગુજરાતની જાણીતી સંસ્થા આપા ગીગા આશ્રમ સતાધારના મહંત વિજયબાપુની સેવાને બિરદાવવામાં આવી રહી છે. સતાધાર આશ્રમ દ્વારા 5મી માર્ચથી 15મી માર્ચ સુધી અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવનાર છે.

6 / 6

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">