Fixed Deposit : તમારા રોકાણનું શ્રેષ્ઠ વળતર કઈ બેંક આપી રહી છે? જાણો અહેવાલ દ્વારા

ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરતી વખતે દરેક રોકાણકાર તેના રોકાણ પર મહત્તમ વ્યાજ દર મેળવવા માંગે છે.આજે અમે તમને દેશની ટોચની બેંકો દ્વારા 5 વર્ષની FD પર આપવામાં આવતા વ્યાજ દરો વિશે જણાવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2024 | 9:28 AM
ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરતી વખતે દરેક રોકાણકાર તેના રોકાણ પર મહત્તમ વ્યાજ દર મેળવવા માંગે છે. દરેક બેંક FD પર અલગ-અલગ વ્યાજ દર ઓફર કરે છે. આ સિવાય વ્યાજ દર પણ તમે કેટલા સમય સુધી FD કરી રહ્યા છો તેના પર નિર્ભર કરે છે. આજે અમે તમને દેશની ટોચની બેંકો દ્વારા 5 વર્ષની FD પર આપવામાં આવતા વ્યાજ દરો વિશે જણાવી રહ્યા છે.

ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરતી વખતે દરેક રોકાણકાર તેના રોકાણ પર મહત્તમ વ્યાજ દર મેળવવા માંગે છે. દરેક બેંક FD પર અલગ-અલગ વ્યાજ દર ઓફર કરે છે. આ સિવાય વ્યાજ દર પણ તમે કેટલા સમય સુધી FD કરી રહ્યા છો તેના પર નિર્ભર કરે છે. આજે અમે તમને દેશની ટોચની બેંકો દ્વારા 5 વર્ષની FD પર આપવામાં આવતા વ્યાજ દરો વિશે જણાવી રહ્યા છે.

1 / 7
SBI : ભારતીય સ્ટેટ બેંક પાંચ વર્ષની FD પર 6.5 ટકા વ્યાજ દર ઓફર કરે છે જ્યારે એક વર્ષની FD પર વ્યાજ દર 6.8 ટકા છે. આ દરો 15 મે 2024થી લાગુ કરાયા છે.

SBI : ભારતીય સ્ટેટ બેંક પાંચ વર્ષની FD પર 6.5 ટકા વ્યાજ દર ઓફર કરે છે જ્યારે એક વર્ષની FD પર વ્યાજ દર 6.8 ટકા છે. આ દરો 15 મે 2024થી લાગુ કરાયા છે.

2 / 7
ICICI Bank : ખાનગી બેંક પાંચ વર્ષની FD પર 7 ટકા વ્યાજ દર ઓફર કરે છે જ્યારે તે એક વર્ષની FD પર 6.7 ટકા વ્યાજ દર ઓફર કરે છે. આ દરો 17મી ફેબ્રુઆરીથી લાગુ છે.

ICICI Bank : ખાનગી બેંક પાંચ વર્ષની FD પર 7 ટકા વ્યાજ દર ઓફર કરે છે જ્યારે તે એક વર્ષની FD પર 6.7 ટકા વ્યાજ દર ઓફર કરે છે. આ દરો 17મી ફેબ્રુઆરીથી લાગુ છે.

3 / 7
HDFC Bank : ખાનગી ક્ષેત્રની આ સૌથી મોટી બેંક પાંચ વર્ષની FD પર 7 ટકા વ્યાજ ઓફર કરે છે જ્યારે એક વર્ષની FD પર વ્યાજ દર 6.6 ટકા છે. આ દરો 9 ફેબ્રુઆરી 2024થી લાગુ થશે.

HDFC Bank : ખાનગી ક્ષેત્રની આ સૌથી મોટી બેંક પાંચ વર્ષની FD પર 7 ટકા વ્યાજ ઓફર કરે છે જ્યારે એક વર્ષની FD પર વ્યાજ દર 6.6 ટકા છે. આ દરો 9 ફેબ્રુઆરી 2024થી લાગુ થશે.

4 / 7
Bank Of Baroda : જાહેર ક્ષેત્રની બેંક 5 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.50 ટકા વ્યાજ દર ઓફર કરે છે જ્યારે તે એક વર્ષની FD પર વાર્ષિક 6.85 ટકા વ્યાજ દર ઓફર કરે છે. આ દરો 15 જાન્યુઆરી 2024થી લાગુ રહેશે.

Bank Of Baroda : જાહેર ક્ષેત્રની બેંક 5 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.50 ટકા વ્યાજ દર ઓફર કરે છે જ્યારે તે એક વર્ષની FD પર વાર્ષિક 6.85 ટકા વ્યાજ દર ઓફર કરે છે. આ દરો 15 જાન્યુઆરી 2024થી લાગુ રહેશે.

5 / 7
Kotak Mahindra Bank : આ ખાનગી ક્ષેત્રની બેંક પાંચ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.20 ટકા વ્યાજ દર ઓફર કરે છે જ્યારે તે એક વર્ષની FD પર 7.10 ટકા વ્યાજ ઓફર કરે છે. આ દરો 27 ફેબ્રુઆરી 2024થી લાગુ રખાયા છે.

Kotak Mahindra Bank : આ ખાનગી ક્ષેત્રની બેંક પાંચ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.20 ટકા વ્યાજ દર ઓફર કરે છે જ્યારે તે એક વર્ષની FD પર 7.10 ટકા વ્યાજ ઓફર કરે છે. આ દરો 27 ફેબ્રુઆરી 2024થી લાગુ રખાયા છે.

6 / 7
Punjab National Bank : જાહેર ક્ષેત્રની બેંક પાંચ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.55 ટકા વ્યાજ આપે છે જ્યારે તે એક વર્ષની FD પર 6.8 ટકા વ્યાજ આપે છે. આ વ્યાજ દરો 12 એપ્રિલ 2024થી લાગુ છે.

Punjab National Bank : જાહેર ક્ષેત્રની બેંક પાંચ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.55 ટકા વ્યાજ આપે છે જ્યારે તે એક વર્ષની FD પર 6.8 ટકા વ્યાજ આપે છે. આ વ્યાજ દરો 12 એપ્રિલ 2024થી લાગુ છે.

7 / 7
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">