આઈસીઆઈસી બેંંક

આઈસીઆઈસી બેંંક

ICICI બેંંકએ ભારતની અગ્રણી બેંકિંગ અને નાણાકીય સેવા સંસ્થા છે. પુરૂ નામ ઈન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા છે, તે ભારતની ત્રીજી સૌથી મોટી બેંક છે. માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ તે ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક છે. આ બેંકની ભારતમાં 2883 શાખાઓ અને 10021 ATM છે. તે 19 દેશોમાં પણ હાજર છે.

31 માર્ચ 2010ના રોજ ICICI બેન્ક રૂ. 3,634.00 બિલિયન (US$81 બિલિયન)ની કુલ સંપત્તિ અને રૂ. 40.25 બિલિયન (US$8,960 મિલિયન)ના કર પછીના નફા સાથે ભારતની બીજી સૌથી મોટી બેન્ક છે. બેંકની ભારતમાં 2883 શાખાઓ અને લગભગ 10021 ATM છે. તે 19 દેશોમાં નેટવર્ક અને હાજરી ધરાવે છે.

ICICI બેંક કોર્પોરેટ અને છૂટક ગ્રાહકોને વિવિધ સેવા ચેનલો દ્વારા અને રોકાણ બેંકિંગ, જીવન અને સામાન્ય વીમો, વેંચર કેપિટલ અને સંપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રોમાં તેની વિશિષ્ટ પેટાકંપનીઓ દ્વારા બેંકિંગ ઉત્પાદનો અને નાણાકીય સેવાઓની શ્રેણી પ્રદાન કરે છે. હાલમાં US, રશિયા અને કેનેડામાં પેટાકંપનીઓ ધરાવે છે, યુનાઇટેડ સ્ટેટ્સ, સિંગાપોર, બહેરીન, હોંગકોંગ, શ્રીલંકા, કતાર, દુબઇ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેન્ટર અને યુનાઇટેડ આરબ અમીરાત, ચીન, દક્ષિણ આફ્રિકામાં પ્રતિનિધિ શાખાઓ ધરાવે છે.

Read More

ICICI બેંકની મોબાઈલ એપમાં મોટી ખામી ! 17,000 ગ્રાહકોના ક્રેડિટ કાર્ડ બ્લોક, જોઈ લેજો તમારું નથી ને

સુરક્ષાના મોટા ભંગને કારણે દેશની અગ્રણી ખાનગી બેંક ICICIએ 17000 નવા ગ્રાહકોના ક્રેડિટ કાર્ડ બ્લોક કરી દીધા છે. બેંકે કહ્યું કે આ ગ્રાહકોને નવા ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવી રહ્યા છે.

આજથી થવા જઈ રહ્યા છે આ 6 મોટા ફેરફારો, જનતાના ખિસ્સા પર પડશે સીધી અસર

માર્ચ મહિનાની સાથે નાણાકીય વર્ષ 2023-24 પણ સમાપ્ત થઈ ગયું. આજથી નવું નાણાકીય વર્ષ શરૂ થશે. આ નવી સવાર માત્ર પોતાની સાથે નવી તારીખ જ નહીં પરંતુ ઘણા ફેરફારો પણ લાવશે, જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે.

1 એપ્રિલથી NPS અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર થશે, તમારા ખિસ્સા પર સીધી અસર કરનાર આ બદલાવ ધ્યાનમાં રાખજો

માર્ચ મહિનો પૂરો થઇ રહ્યો છે અને ૧ એપ્રિલે નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે ઘણા મોટા ફેરફાર જોવા મળશે જે સીધી તમારા રોજિંદા આર્થિક વ્યવહારને અસર કરશે

તમે નોકરી ગુમાવશો તો પણ બેંક આપશે પર્સનલ લોન, બસ કરવું પડશે આ સરળ કામ

વ્યક્તિ હંમેશા સંકટ સમયે જ લોન લે છે. આ સ્થિતિમાં જો તમે તમારી નોકરી ગુમાવો છો, તો પણ તમે પર્સનલ લોન લઈ શકો છો. અમે તમને એવા ઉપાયો જણાવી રહ્યા છીએ જેની મદદથી બેંક તમને સરળતાથી પર્સનલ લોન આપશે.

હોમ લોન ઝડપથી ચૂકવવા માટે આવી રીતે કરો પ્લાનિંગ, તમારે લોન પર ઓછું વ્યાજ ચૂકવવું પડશે

સેક્શન 80C હેઠળ તમે નાણાકીય વર્ષમાં હોમ લોનની ચુકવણી માટે ચૂકવવામાં આવેલી મૂળ રકમ પર 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ કપાતનો દાવો કરી શકો છો. આ ઉપરાંત તમે કલમ 24(B) હેઠળ, હોમ લોન પર ચૂકવવામાં આવેલી 2 લાખ રૂપિયા સુધીની વ્યાજની રકમ પર કર કપાતનો દાવો કરી શકો છો.

આ 30 બેંકમાંથી કોઈ બેંકમાં તમારા રૂપિયા ફસાયેલા છે? તો આવી રીતે RBIની મદદથી તમે પાછા મેળવી શકશો

ઓનલાઈન પોર્ટલ ઉદગમની મદદથી રજિસ્ટર્ડ લોકોને એક જ જગ્યાએ અલગ-અલગ બેંક ખાતાઓમાં તેમની અથવા તેમના પરિવારની દાવા વગરની રકમની માહિતી મળશે. તેનાથી તેમના માટે એક જ જગ્યાએથી આ દાવા વગરના રૂપિયાનો દાવો કરવાનું સરળ બનશે.

જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો કામના સમાચાર, જાણો દેશની 3 મોટી બેંકે નિયમોમાં શું ફેરફાર કર્યા

ત્રણ બેંકે ક્રેડિટ કાર્ડના ઉપયોગ માટેના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા ક્રેડિટ કાર્ડ માટેના આ નવા નિયમ માર્ચ અને એપ્રિલ મહિનામાં લાગુ થશે, જેની સીધી અસર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા લોકો પર પડશે.

બેંક એકાઉન્ટમાં એવરેજ મંથલી બેલેન્સ જાળવવા માટે અપનાવો આ રીત, તમારે નહીં ચૂકવવો પડે નોન મેન્ટેનન્સ ચાર્જ

બેંકમાં બચત ખાતું ખોલવામાં આવે છે, ત્યારે એવરેજ મંથલી બેલેન્સનું જરૂરથી ધ્યાન રાખવું જોઈએ. બેંક ગ્રાહકોને તેમના ખાતામાં મિનિમમ બેલેન્સ રકમ રાખવા માટે જણાવે છે. જો તમે તમારા એકાઉન્ટમાં એવરેજ મંથલી બેલેન્સ રાખવામાં નિષ્ફળ થાઓ છો, તો બેંક નોન મેઈન્ટેનન્સ ચાર્જ વસૂલે છે.

તમે પર્સનલ લોન લેવાનું વિચારો છો? તો જાણો ફ્લેટ ઈન્ટરેસ્ટ રેટ પર લોન લેવી કે રિડ્યુસિંગ રેટ પર લેવી

લોકોને ક્યારે અચાનક રૂપિયાની જરૂરિયાત આવી જાય તેની કોઈને ખબર નથી. આ સ્થિતિમાં માટે બેસ્ટ ઓપ્શન પર્સનલ લોન છે. આ લોન અસુરક્ષિત હોવાથી બેંક તેના પર વધારે વ્યાજ વસૂલે છે. તમને જણાવી દઈએ કે ઘણી બેંક પર્સનલ લોન પર 24 ટકા સુધીનું વાર્ષિક વ્યાજ પણ વસૂલે છે.

જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો સારા સમાચાર, ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર મળશે બમ્પર કેશબેક

ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર વધારે કેશબેક મેળવવા માટે, તમે યોગ્ય ક્રેડિટ કાર્ડની પસંદગી કરો. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે કયું ક્રેડિટ પસંદ કરવું. તેનો જવાબ એ છે કે તમારે તમારા ખર્ચ મૂજબ ક્રેડિટ કાર્ડ પસંદ કરવું જોઈએ. ઘણા ક્રેડિટ કાર્ડ ગ્રોસરી, ફૂડ, ટ્રાવેલ, પેટ્રોલ રિફિલ વગેરે પર વધારે કેશબેક આપે છે.

શેરબજારમાંથી ડીલિસ્ટ થશે શકે છે ICICI બેંકની આ કંપની, 27 માર્ચે યોજાનારી મીટીંગમાં લેવાશે નિર્ણય

ICICI બેંકે 22 ફેબ્રુઆરીના રોજ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, ટ્રિબ્યુનલના આદેશ અનુસાર બેંકના ઇક્વિટી શેરધારકોની બેઠક 27 માર્ચ, 2024 ના રોજ યોજાશે. જેમાં ICICI સિક્યોરિટીઝ લિમિટેડના ઈક્વિટી શેરનું ડિલિસ્ટિંગ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.

બેંકની ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરતા લોકો માટે ખુશખબર! દેશની મોટી 5 બેંક FD પર આપી રહી છે વધારે વ્યાજ

SBI બેંક મિનિમમ 3.5 ટકા અને મહત્તમ 7 ટકા વ્યાજ આપી રહી છે. બેંક વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધારાનું વ્યાજ આપી રહી છે. 2 વર્ષથી 3 વર્ષની વચ્ચેની ફિક્સ્ડ ડિપોઝિટ પર મહત્તમ 7 ટકા વ્યાજ આપે છે. બેંક 3 થી 5 વર્ષની FD પર 6.75 ટકા વ્યાજ આપે છે. 5 થી 10 વર્ષની FD પર 6.5 ટકા વ્યાજ આપી રહી છે.

પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
g clip-path="url(#clip0_868_265)">