Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વાવાઝોડુ દાના સર્જશે વિનાશ ! 120 કિ.મી.ની ઝડપે ફૂંકાશે તોફાની પવન, 3 લાખનુ સ્થળાંતર, ટ્રેન-વિમાની સેવા સ્થગિત, જુઓ ફોટા

બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડુ દાના ધીમે ધીમે ઓડિશા તરફ આગળ વધી રહ્યુ છે. વાવાઝોડુ દાનાની અસર હેઠળ 120 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાવવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આવતીકાલ સુધીમાં ઓડિશાના દરિયાકાંઠે વાવાઝોડુ ત્રાટકશે. જેને ધ્યાને લઈને વાવાઝોડાની જેને અસર થવાની છે સંભાવના છે તેવા 14 જિલ્લાને સાંકળતી ટ્રેન અને વિમાની સેવા હાલ પુરતી સ્થગિત કરી દેવાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2024 | 1:49 PM
બંગાળની ખાડીમાં  ઉદભેવલ વાવાઝોડુ દાના 24-25 ઓક્ટોબરે ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકવાની આગાહીને ધ્યાનમાં રાખીને ભારતીય કોસ્ટ ગાર્ડ હાઇ એલર્ટ પર છે.

બંગાળની ખાડીમાં ઉદભેવલ વાવાઝોડુ દાના 24-25 ઓક્ટોબરે ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકવાની આગાહીને ધ્યાનમાં રાખીને ભારતીય કોસ્ટ ગાર્ડ હાઇ એલર્ટ પર છે.

1 / 5
વાવાઝોડું દાના પશ્ચિમ બંગાળ અને ઓડિશા બંને  રાજ્યોમાં ત્રાટકશે, પરંતુ ઓડિશા સૌથી વધુ પ્રભાવિત થવા જઈ રહ્યું છે, જેની અસર ઓડિશા રાજ્યમાં પણ જોવા મળી રહી છે.

વાવાઝોડું દાના પશ્ચિમ બંગાળ અને ઓડિશા બંને રાજ્યોમાં ત્રાટકશે, પરંતુ ઓડિશા સૌથી વધુ પ્રભાવિત થવા જઈ રહ્યું છે, જેની અસર ઓડિશા રાજ્યમાં પણ જોવા મળી રહી છે.

2 / 5
 વિનાશક વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખીને, ઓડિશાના લગભગ 3 લાખ લોકોને પહેલાથી જ સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા છે,

વિનાશક વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખીને, ઓડિશાના લગભગ 3 લાખ લોકોને પહેલાથી જ સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા છે,

3 / 5
વાવાઝોડા 'દાના' ઝડપથી આગળ વધી રહ્યું છે. ઓડિશા સરકારે વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખીને વિવિધ તૈયારીઓ કરી છે. સરકારે રાજ્યના 14 જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં 288 બચાવ ટુકડીઓ તૈનાત કરી છે.

વાવાઝોડા 'દાના' ઝડપથી આગળ વધી રહ્યું છે. ઓડિશા સરકારે વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખીને વિવિધ તૈયારીઓ કરી છે. સરકારે રાજ્યના 14 જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં 288 બચાવ ટુકડીઓ તૈનાત કરી છે.

4 / 5
વાવાઝોડુ ઓડિશા રાજ્યમાં ત્રાટકશે ત્યારે તેની ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ કેન્દ્રપારા, ભદ્રક, બાલાસોર, જગતસિંહપુર અને પુરી જેવા પ્રભાવિત જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ( તમામ તસવીર સૌજન્ય-PTI )

વાવાઝોડુ ઓડિશા રાજ્યમાં ત્રાટકશે ત્યારે તેની ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ કેન્દ્રપારા, ભદ્રક, બાલાસોર, જગતસિંહપુર અને પુરી જેવા પ્રભાવિત જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ( તમામ તસવીર સૌજન્ય-PTI )

5 / 5
Follow Us:
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">