Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanju Samson Ipl Salary : 12 વર્ષમાં 180 ગણો વધ્યો ક્રિકેટરનો પગાર, સંજુ સેમસનનું આઈપીએલ કરિયર જુઓ

ભારતીય ક્રિકેટર સંજુ સેમસન આજે પોતાનો 30મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને આઈપીએલ 2025ના મેગા ઓક્શન પહેલા ટીમે 18 કરોડમાં રિટેન કર્યો છે. જે તેની પહેલી સીઝનથી 180 ગણા વધારે છે.

| Updated on: Nov 11, 2024 | 12:08 PM
ભારતીય ક્રિકેટર સંજુ સેમસન આજે પોતાનો 30મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. તો આજે આપણે તેના આઈપીએલ કરિયર વિશે વાત કરીશું. સંજુ સેમસને રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે.

ભારતીય ક્રિકેટર સંજુ સેમસન આજે પોતાનો 30મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. તો આજે આપણે તેના આઈપીએલ કરિયર વિશે વાત કરીશું. સંજુ સેમસને રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે.

1 / 5
સંજુ સેમસને મેગા ઓક્શન 2025 પહેલા રાજસ્થાન રોયલ્સે 18 કરોડ રુપિયામાં રિટેન કર્યો છે.તમને જણાવી દઈએ કે, સંજુ સેમસને 12 વર્ષ પહેલા આઈપીએલમાં કરિયરની શરુઆત કરી હતી.

સંજુ સેમસને મેગા ઓક્શન 2025 પહેલા રાજસ્થાન રોયલ્સે 18 કરોડ રુપિયામાં રિટેન કર્યો છે.તમને જણાવી દઈએ કે, સંજુ સેમસને 12 વર્ષ પહેલા આઈપીએલમાં કરિયરની શરુઆત કરી હતી.

2 / 5
 ક્રિકેટરે આઈપીએલ 2013માં પોતાનું આઈપીએલ ડેબ્યુ કર્યું હતુ. તેમને રાજસ્થાન રોયલ્સે 10 લાખ રુપિયામાં ખરીદ્યો હતો. આ સીઝનમાં તેમણે 11 મેચમાં 206 રન બનાવ્યા હતા. 2014 મેગા ઓક્શન પહેલા રાજસ્થાને 4 કરોડ રુપિયામાં રિટેન કર્યો હતો. જે તેની પહેલી સીઝનથી 40 ટકા વધારે હતા.

ક્રિકેટરે આઈપીએલ 2013માં પોતાનું આઈપીએલ ડેબ્યુ કર્યું હતુ. તેમને રાજસ્થાન રોયલ્સે 10 લાખ રુપિયામાં ખરીદ્યો હતો. આ સીઝનમાં તેમણે 11 મેચમાં 206 રન બનાવ્યા હતા. 2014 મેગા ઓક્શન પહેલા રાજસ્થાને 4 કરોડ રુપિયામાં રિટેન કર્યો હતો. જે તેની પહેલી સીઝનથી 40 ટકા વધારે હતા.

3 / 5
સંજુ સેમસને 2018માં ફરી એક મોટી છલાંગ લગાવી હતી. આ વખતે રાજસ્થાને તેમને 8 કરોડ રુપિયા આપ્યા હતા. 2018 થી 2021 સુધી આ પ્રાઈઝ મનીમાં રાજસ્થાન સાથે રમ્યો હતો.2022 મેગા ઓક્શનમાં 14 કરોડમાં રાજસ્થાને રિટેન કર્યો હતો. તેમજ સંજુ સેમસનને વર્ષ 2021માં ટીમની કેપ્ટનશીપ પણ સોંપવામાં આવી હતી.

સંજુ સેમસને 2018માં ફરી એક મોટી છલાંગ લગાવી હતી. આ વખતે રાજસ્થાને તેમને 8 કરોડ રુપિયા આપ્યા હતા. 2018 થી 2021 સુધી આ પ્રાઈઝ મનીમાં રાજસ્થાન સાથે રમ્યો હતો.2022 મેગા ઓક્શનમાં 14 કરોડમાં રાજસ્થાને રિટેન કર્યો હતો. તેમજ સંજુ સેમસનને વર્ષ 2021માં ટીમની કેપ્ટનશીપ પણ સોંપવામાં આવી હતી.

4 / 5
 જન્મદિવસના આગલા દિવસે સંજુ સેમસને એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી 4 મેચની ટી20 સીરિઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી. જ્યારે બીજી મેચમાં ટીમનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતુ. સંજુ સેમસન 0 રન પર આઉટ થયો હતો. આ સાથે હવે તે ભારતીય ટીમ તરફથી ટી20 ઈન્ટરનેશનલના એક વર્ષમાં સૌથી વધારે ડક આઉટ થનારો ખેલાડી બની ગયો છે.

જન્મદિવસના આગલા દિવસે સંજુ સેમસને એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી 4 મેચની ટી20 સીરિઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી. જ્યારે બીજી મેચમાં ટીમનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતુ. સંજુ સેમસન 0 રન પર આઉટ થયો હતો. આ સાથે હવે તે ભારતીય ટીમ તરફથી ટી20 ઈન્ટરનેશનલના એક વર્ષમાં સૌથી વધારે ડક આઉટ થનારો ખેલાડી બની ગયો છે.

5 / 5
Follow Us:
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
g clip-path="url(#clip0_868_265)">