AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8 વર્ષ પછી ટેસ્ટ ટીમમાં એન્ટ્રી કરનાર કરુણ નાયરની પત્ની છે સુંદર, જુઓ ફોટો

વિસ્ફોટક બેટ્સમેન કરુણ નાયરની લવસ્ટોરી ખુબ રસપ્રદ છે, કરુણ નાયરે પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ સનાયાને રોમેન્ટિક અંદાજમાં પ્રપોઝ કર્યું હતુ. તો ચાલો આજે આપણે કરુણ નાયરની પત્નીના સુંદર ફોટો જોઈએ.

| Updated on: May 25, 2025 | 11:25 AM
Share
ભારતીય બેટ્સમેન કરુણ નાયરની 8 વર્ષ બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. કરુણ નાયર 20 જૂનથી ઈંગ્લેન્ડના પ્રવાસે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં પસંદગી થઈ છે. કરુણ નાયરે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ ધર્મશાળામાં માર્ચ 2017માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી હતી. નાયરની પર્સનલ લાઈફ પણ ખુબ રસપ્રદ છે.

ભારતીય બેટ્સમેન કરુણ નાયરની 8 વર્ષ બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. કરુણ નાયર 20 જૂનથી ઈંગ્લેન્ડના પ્રવાસે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં પસંદગી થઈ છે. કરુણ નાયરે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ ધર્મશાળામાં માર્ચ 2017માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી હતી. નાયરની પર્સનલ લાઈફ પણ ખુબ રસપ્રદ છે.

1 / 6
ટેસ્ટ ટીમમાં પસંદગી થયા બાદ કરુણ નાયર ચર્ચામાં છે.હવે લોકો તેની પર્સનલ લાઈફ વિશે પણ જાણવા માંગે છે. તો તમને કરુણ નાયરની પત્ની વિશે જણાવીએ. આઈપીએલ 2025માં દિલ્હી કેપિટલ્સ માટે શાનદારબેટિંગ કરનાર કરુણ નાયરની પત્નીનું નામ સનાયા ટંકારીવાલા છે.

ટેસ્ટ ટીમમાં પસંદગી થયા બાદ કરુણ નાયર ચર્ચામાં છે.હવે લોકો તેની પર્સનલ લાઈફ વિશે પણ જાણવા માંગે છે. તો તમને કરુણ નાયરની પત્ની વિશે જણાવીએ. આઈપીએલ 2025માં દિલ્હી કેપિટલ્સ માટે શાનદારબેટિંગ કરનાર કરુણ નાયરની પત્નીનું નામ સનાયા ટંકારીવાલા છે.

2 / 6
કરુણ નાયરની પત્નીનું નામ સનાયા ટંકારીવાલા છે. તે એક મીડિયા પ્રોફેશનલ છે. સનાયા ટંકારીવાલા નાયર મીડિયા ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે.

કરુણ નાયરની પત્નીનું નામ સનાયા ટંકારીવાલા છે. તે એક મીડિયા પ્રોફેશનલ છે. સનાયા ટંકારીવાલા નાયર મીડિયા ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે.

3 / 6
હિન્દુ ધર્મને માનનાર કરુણ નાયરે બીજા ધર્મની છોકરી સાથે લગ્ન કર્યા હતા. પહેલા બંન્ને વચ્ચે પ્રેમ થયો ત્યારબાદ ડેટ કરવાનું શરુ કર્યું પરંતુ બંન્નેનો ધર્મ એક ન હતો. કરુણ નાયર હિન્દુ ધર્મ માનનાર હતો. તો તેની પત્ની સનાયા પારસી હતી.

હિન્દુ ધર્મને માનનાર કરુણ નાયરે બીજા ધર્મની છોકરી સાથે લગ્ન કર્યા હતા. પહેલા બંન્ને વચ્ચે પ્રેમ થયો ત્યારબાદ ડેટ કરવાનું શરુ કર્યું પરંતુ બંન્નેનો ધર્મ એક ન હતો. કરુણ નાયર હિન્દુ ધર્મ માનનાર હતો. તો તેની પત્ની સનાયા પારસી હતી.

4 / 6
કરુણ નાયર અને સનાયા ટંકારીવાલાના લગ્ન 2020માં ઉદયપુરમાં મલયાલી અને પારસી રીતરિવાજ સાથે થયા હતા. આ દંપતિને બે બાળકો છે કાયન નામનો દીકરો અને સમારા નામની દીકરી.

કરુણ નાયર અને સનાયા ટંકારીવાલાના લગ્ન 2020માં ઉદયપુરમાં મલયાલી અને પારસી રીતરિવાજ સાથે થયા હતા. આ દંપતિને બે બાળકો છે કાયન નામનો દીકરો અને સમારા નામની દીકરી.

5 / 6
આઈપીએલ 2025માં શાનદાર પ્રદર્શન કરનાર વરુણ નાયર ટીમ ઈન્ડિયા માટે રમી ચૂક્યો છે. તેમણે ભારતીય ટીમ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારી છે. તે વીરેન્દ્ર સહેવાગ બાદ ભારતનો માત્ર બીજો બેટસમેન છે. જેના નામે ટેસ્ટ ક્રિકેટમાં 3 સદી છે. કરુણ નાયર ગત્ત ઘરેલું સીરિઝમાં સદી ફટકારી ચર્ચામાં રહ્યો હતો.

આઈપીએલ 2025માં શાનદાર પ્રદર્શન કરનાર વરુણ નાયર ટીમ ઈન્ડિયા માટે રમી ચૂક્યો છે. તેમણે ભારતીય ટીમ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારી છે. તે વીરેન્દ્ર સહેવાગ બાદ ભારતનો માત્ર બીજો બેટસમેન છે. જેના નામે ટેસ્ટ ક્રિકેટમાં 3 સદી છે. કરુણ નાયર ગત્ત ઘરેલું સીરિઝમાં સદી ફટકારી ચર્ચામાં રહ્યો હતો.

6 / 6

 

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં સેલ્સગર્લ કરોડોના સોનાના દાગીના લઈને ફરાર! જુઓ Video
અમદાવાદમાં સેલ્સગર્લ કરોડોના સોનાના દાગીના લઈને ફરાર! જુઓ Video
Breaking News : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શ્વાન બાદ હવે ઉંદરનો ત્રાસ
Breaking News : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શ્વાન બાદ હવે ઉંદરનો ત્રાસ
ભાવનગરના મહુવામાં ભેળસેળિયા માવાનો મોટો પર્દાફાશ
ભાવનગરના મહુવામાં ભેળસેળિયા માવાનો મોટો પર્દાફાશ
બે દિવસમાં રાજ્યમાં સોનાની ખરીદી ઘટી, જુઓ વીડિયો
બે દિવસમાં રાજ્યમાં સોનાની ખરીદી ઘટી, જુઓ વીડિયો
PMની અપીલ બાદ ખર્ચ ઘટાડવા રાજ્ય સરકાર મક્કમ
PMની અપીલ બાદ ખર્ચ ઘટાડવા રાજ્ય સરકાર મક્કમ
નાણાકીય લાભ થવાની પ્રબળ સંભાવના છે, આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો
નાણાકીય લાભ થવાની પ્રબળ સંભાવના છે, આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
g clip-path="url(#clip0_868_265)">