IPL 2024માં CSKની પહેલી હારનું કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે જણાવ્યું કારણ, જાણો શું હતો તફાવત
તેણે કહ્યું કે બીજી ઈનિંગમાં બોલ વધુ સ્વિંગ થઈ રહ્યો હતો અને બોલ રોકાઈને આવી રહ્યો હતો. CSK પ્રથમ ત્રણ ઓવરમાં માત્ર 7 રન બનાવી શકી હતી અને ગાયકવાડે આને મેચનો સૌથી મોટો તફાવત ગણાવ્યો હતો.
Latest News Updates
Most Read Stories